નવરાત્રિ ઉત્સવનું પ્રોડક્શન અને પ્રમોશન શોગ્લિટ્ઝ ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તથા સંયોજન સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
13 August, 2025 12:01 IST | MumbaiRead More
નાના-નાના ગોળા વળે એટલા જ સ્ટફિંગમાંથી એકદમ નાના ગોળા વાળવા. પછી પનીરવાળા ગોળાને લઈ એમાં માવાવાળું સ્ટફિંગ નાખીને સરખા ગોળા વાળી લેવા
08 August, 2025 07:01 IST | MumbaiRead More
ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું કે,“અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ, એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે.
06 August, 2025 06:54 IST | AhmedabadRead More
ગણેશોત્સવનાં મોટાં મંડળોનો મોટો પ્રૉબ્લેમ સૉલ્વ કરી આપ્યો બૉમ્બે હાઈ કોર્ટે : માર્ચ સુધીમાં ઊજવાતા નવરાત્રિ અને દુર્ગાપૂજા જેવા તમામ ઉત્સવો માટે આ આદેશ લાગુ પડશે, ત્યાર બાદ આગળની સુનાવણી થશે
25 July, 2025 09:01 IST | MumbaiRead More
અદાલતે કહ્યું કે જૈનોને મંજૂરી આપવામાં આવે તો બાકીના સમાજના લોકો પણ આવી માગણી કરશે : ૧૮ ઑગસ્ટ સુધીમાં વિવિધ મહાનગરપાલિકાઓને એમનો નિર્ણય લેવાનો નિર્દેશ
08 July, 2025 11:01 IST | MumbaiRead More
Radiance Dandiya 2025: આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે યોજાશે.
05 July, 2025 06:16 IST | MumbaiRead More
સુરતનું રઘુકુલ માર્કેટ જે એક અગ્રણી કાપડ હબ છે તે ભારે વરસાદને પગલે ડૂબી ગયું હતું. માર્કેટની ગલીઓ ધોબી ઘાટ બની ગઈ છે કારણ કે અહીં ચારેય તરફ ભીંજાઈ ગયેલી સાડીઓ અને કપડાં સૂકવવા મૂકવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
05 July, 2025 06:14 IST | SuratRead More
યહૂદી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે શાંતિની સ્થાપના જરૂરી છે પણ શાંતિ પહેલાં શક્તિ વધુ જરૂરી છે. શાંતિ શક્તિની પાછળ આવે છે
29 June, 2025 02:37 IST | MumbaiRead More
ફરમાને ધમકી આપી છે કે તે અજયને તારાથી અને તારા ધર્મથી દૂર કરી દેશે. હવે અજય ઘણા મહિનાથી ઘરે આવ્યો નથી અને હું ઘરે બાળકો સાથે એકલી છું.
17 June, 2025 12:37 IST | LucknowRead More
સભ્યો માટે હેલ્થ ચેક-અપ, તેમના પ્રોફેશનલ ગ્રોથ માટે નૉલેજ-બેઝ્ડ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. મુસીબતના સમયે સંસ્થા કલાકારોને આર્થિક સપોર્ટ પણ આપે છે.
09 April, 2025 09:07 IST | MumbaiRead More
સંન્યાસનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે બાબા રામદેવે વૈદિક પદ્ધતિથી પવિત્ર નવરાત્રિ યજ્ઞ અને પૂજા કર્યાં અને કન્યાનું પૂજન કર્યું હતું
08 April, 2025 12:54 IST | New DelhiRead More
નવરાત્રિના અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે પૂજા-ઉપવાસની સાથોસાથ કેટલાક લોકો કન્યાપૂજન પણ કરે છે.
07 April, 2025 07:04 IST | MumbaiRead More
ઍક્ટ્રેસે આધ્યાત્મિક જર્નીની તસવીરો પોસ્ટ કરી એટલે તેને આવું કહીને ટ્રોલ કરવામાં આવી
07 April, 2025 07:03 IST | GuwahatiRead More
તૈયાર થઈ જાઓ શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણીજીના લગ્નોત્સવમાં મહાલવા
07 April, 2025 07:00 IST | GandhinagarRead More
અંબરસરની આ પવિત્ર ધરતી પર જ શ્રી રામ-લક્ષ્મણના ઘોડાને તેમના પુત્રોએ એક ઝાડ સાથે બાંધ્યો હતો, એ સ્થળ એટલે અહીંનું દુર્ગ્યાણા મંદિર
06 April, 2025 04:51 IST | AmritsarRead More
અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું
06 April, 2025 01:31 IST | PrayagrajRead More
નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સ્ત્રીશક્તિને સશક્ત કરવાના ભાગરૂપે વારાણસીમાં સ્કૂલ જતી છોકરીઓને સ્વરક્ષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ છે હર ઘર દુર્ગા વીરાંગના.’ દરેક ઘરમાં અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવી શક્તિ અને સામર્થ્ય છે.
06 April, 2025 07:07 IST | VaranasiRead More
Ram Navami 2025: કોમી તણાવનો ઇતિહાસ ધરાવતા સ્થળોએ વધારાની પોલીસ દળ તહેનાત કરવામાં આવશે, અને શહેરોમાં ડ્રોન કૅમેરા દ્વારા શોભાયાત્રાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જો કોઈપણ વ્યક્તિ આ ઉજવણીમાં ભંગ પાડવાનો કરશે તો તેની સામે કાર્યવાહી થશે.
06 April, 2025 07:06 IST | MumbaiRead More
નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું.
03 April, 2025 06:56 IST | SuratRead More
ચૈત્રી નવરાત્રિમાં ભરાતા મેળા દરમ્યાન ત્રીજના દિવસે થતી આ ચમત્કારિક આરતી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
03 April, 2025 06:55 IST | MathuraRead More
ઉપવાસમાં આરોગાતી સાબુદાણાની ખીચડીને સ્ત્રીઓ તેમની રેગ્યુલર ડાયટમાં પણ સામેલ કરે તો તેમને વધુપડતા રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત મળે છે
03 April, 2025 06:52 IST | MumbaiRead More
ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.
02 April, 2025 02:55 IST | JharkhandRead More
તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.
02 April, 2025 06:54 IST | MumbaiRead More
જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.
01 April, 2025 04:39 IST | BhopalRead More
માછલી અને માંસની દુકાનો આજથી રામનવમી સુધી બંધ રાખવાનો આદેશ
31 March, 2025 07:09 IST | VaranasiRead More
શ્રીયંત્ર વિશે સનાતનના મોટા ભાગના મહત્ત્વના ગ્રંથોમાં ઉલ્લેખ છે અને એ જ એની અસરકારક હયાતીનો પુરાવો છે
17 March, 2025 06:57 IST | MumbaiRead More
પરેલના સંમેલનમાં નિર્ણય લેવાયો PoPની મૂર્તિ પરના પ્રતિબંધને હાઈ કોર્ટમાં પડકારવાનો: PoP પર્યાવરણ માટે ખરેખર કેટલું નુકસાનકારક છે એનો રિપોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી
12 March, 2025 09:41 IST | MumbaiRead More
મોટા ભાગની યુવતીઓ જીવનસાથીની પસંદગી કરતી વખતે સૌથી પહેલાં કોઈ બે વસ્તુ જોતી હોય તો એ છે છોકરો ભણેલું કેટલું છે અને બીજું, તે કમાણી કેટલી કરે છે.
14 February, 2025 01:51 IST | MumbaiRead More
મંદિર સાથે જોડાયેલો છે ભાવનગરના રાજવીઓનો ઇતિહાસ અને દંતકથાઓ: નાના-મોટા ડુંગરાઓની વચ્ચે આવેલા માતાજીના મંદિર પાસે તાતળિયો ધરો આવેલો છે
05 February, 2025 11:10 IST | GandhinagarRead More
ગોલ્ડ, સિલ્વર, બ્રાસ, બ્રૉન્ઝ મેટલના મલ્ટિ ટોનમાં વિવિધ રંગનાં મોતી, સ્ટોન, કુંદન અને મીનાકારી બધું એક જ પીસમાં ગૂંથાય એટલે બની જાય ફ્યુઝન જ્વેલરી; જે તમને એથ્નિક લુકમાં પણ સૂટ થશે અને વેસ્ટર્ન લુકમાં પણ
15 January, 2025 11:04 IST | MumbaiRead More
પોષી પૂનમે ગબ્બર પરના મંદિરમાંથી જ્યોત નિજ મંદિર લઈ જવાઈ અને માતાજીની શોભાયાત્રા નીકળી : ૨૧૦૦ કિલોગ્રામ સુખડીનો પ્રસાદ વહેંચાયો
14 January, 2025 03:49 IST | GandhinagarRead More
સાંતાક્રુઝમાં રહેતાં અને છેલ્લાં ૨૬ વર્ષની જૈન દર્શન તેમ જ અન્ય દર્શન આધારિત વિવિધ રંગોળીનું સર્જન કરતાં ભાવના ભેદાની આ વર્ષની રંગોળીનું શીર્ષક છે
14 January, 2025 12:27 IST | MumbaiRead More
એક સમયે જો તમારી પાસે બાંધણીનો ડ્રેસ નહીં હોય તો ચાલશે, પણ બાંધણીના સ્ટેટમેન્ટ દુપટ્ટા રાખશો તો કોઈ પણ પ્લેન સૉલિડ આઉટફિટ સાથે મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો તમારા લુકને કમ્પ્લીટ બનાવી દેશે.
13 January, 2025 03:16 IST | MumbaiRead More
હાલ શિયાળામાં ઠેર-ઠેર રમતગમતની ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમતવીરો માટે હર્ડલ્સ રેસ (વિઘ્નદોડ) પણ હોય છે.
09 January, 2025 01:24 IST | MumbaiRead More
કુંભ મેળામાં આવતા સાધુબાવાઓને શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રોનો અભ્યાસ પણ હોય છે. વેદ -ઉપનિષદોનું જ્ઞાન લીધું હોય છે
08 January, 2025 12:40 IST | MumbaiRead More
બે દિવસ પહેલાં એક વાચકમિત્રે પૂછ્યું હતું કે સંન્યાસી, સાધુ, સંતોને શસ્ત્રો સાથે શું લાગે વળગે? તેમણે શસ્ત્રો રાખવાની શું જરૂર હોય?
07 January, 2025 10:19 IST | MumbaiRead More
મહાભારતનું ધર્મયુદ્ધ જ લડાયું હતું ધર્મની રક્ષા માટે અને હકીકત એ છે કે ધર્મનો ઉત્તમોત્તમ બોધ પણ શ્રીકૃષ્ણે યુદ્ધભૂમિ પર જ આપ્યો છે.
06 January, 2025 08:10 IST | MumbaiRead More
કુંભમેળાની વાત કરતા હોઈએ ત્યારે અખાડાની વાત તો આવે જ. શાસ્ત્રો અને શસ્ત્રોના જાણકાર સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે
05 January, 2025 08:26 IST | MumbaiRead More
લૌકિક અને અલૌકિક જ્ઞાન મેળવવાનો એક જ રસ્તો એ હતો કે ૧૨-૧૨ વર્ષથી એકાંતમાં તપ અને સાધનાથી સાધુ-સંતોએ જે જ્ઞાન મેળવ્યું હોય એ સાંભળીને ગ્રહણ કરવું
04 January, 2025 12:44 IST | MumbaiRead More
આ મહોત્સવથી દેશની આવક પણ વધશે અને કરોડો લોકોને રોજી-રોટી મળશે એ અલગ.
02 January, 2025 11:05 IST | Uttar PradeshRead More
આપણા વર્ષ અને તહેવાર ચંદ્ર પર આધારિત તિથિ પ્રમાણે હોય છે, પરંતુ ખ્રિસ્તી વર્ષ અને તહેવાર સૂર્ય પર આધારિત હોય છે. ખાસ વાત એ છે કે સૂર્ય પર આધારિત એકમાત્ર તહેવાર જે આપણે ઊજવીએ છીએ.
01 January, 2025 02:14 IST | MumbaiRead More
દરેક સારા પ્રસંગે બહેનો હાથમાં મેંદી લગાવે છે. ભલે દુલ્હન સિવાય બાકીની મહિલાઓ હાથમાં નાજુક અને હળવી ડિઝાઇન કરાવતી હોય, પણ એમાંય વિવિધતા અપરંપાર છે
18 December, 2024 02:50 IST | MumbaiRead More
Aastha Nu Address: મહાલક્ષ્મી મંદિરની દીવાલો પર સિક્કા ચોંટાડવાની પ્રથા છે. દરિયામાંથી દેવીની ત્રણ મૂર્તિઓ નીકળી હતી.
26 November, 2024 10:01 IST | MumbaiRead More
લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દુલ્હનના લુકને ટ્રેડિશનલ લુક આપવાનું કામ કરે છે નાકની નથ. એક સમયે જુનવાણીમાં ખપી ગયેલું આ ઘરેણું હવે નોઝ રિંગ કે નોઝ પિન તરીકે મૉડર્ન ટ્રેડિશનલ લુકમાં મસ્ટ ગણાય છે. ચાલો કેવી-કેવી નથણીઓ હાલમાં ટ્રેન્ડમાં છે એ જાણીએ
25 November, 2024 03:48 IST | MumbaiRead More
મુલુંડમાં રહેતો ૧૮ વર્ષનો ચિરાગ ચાવડા ભગવાન અને માતાજીની મૂર્તિઓ બનાવવાનું પૅશન ધરાવે છે. યુટ્યુબ પરથી તેણે આ કળા એવી હસ્તગત કરી લીધી છે કે તે કોઈ પ્રોફેશનલ મૂર્તિકારથી પાછો પડે એમ નથી
25 November, 2024 03:39 IST | MumbaiRead More
બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્કને અડીને આવેલું આ મંદિર ત્રણ ધર્મોને આવરતું યુનિક અને સુંદર આધ્યાત્મિક સ્થળ છે
23 November, 2024 04:18 IST | MumbaiRead More
...ને આપણે ન્યાં આવા પાટિયાની નીચે જ બે-ચાર કિલો થૂંકના લોંદા પડ્યા હોય!
10 November, 2024 02:30 IST | MumbaiRead More
આવતી નવરાત્રિમાં શું જોવા ન મળે એવી અપેક્ષા સાથે ગયા સોમવારે લખાયેલી કૉલમ વાંચીને તેમને નવાઈ લાગી કે આ જે પ્રકારના કૉસ્ચ્યુમ પહેરાયા છે એના વિશે કેમ અમે કશું લખ્યું નહીં.
21 October, 2024 04:26 IST | MumbaiRead More
આ કાર્યક્રમમાં ઍક્ટર સ્વરૂપ સંપત રાવલ, ગાયિકા હેમા દેસાઈ અને લેખક સ્નેહા દેસાઈ મુખ્ય અતિથિ તરીકે પધારશે
20 October, 2024 10:03 IST | MumbaiRead More
લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં.
18 October, 2024 08:36 IST | SuratRead More
ADVERTISEMENT