Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

ગઈ કાલે નવરાત્રિ ઉત્સવના આયોજનની જાહેરાતના પ્રસંગે દીપપ્રાગટ્ય કરતાં સંજય ઉપાધ્યાય, ગીતા રબારી, ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ સિંહ, સુરભિ ગ્રુપના મિતેશ મહેતા અને રુદ્રામાર ગ્રુપના સંતોષ કાલે.

આ નોરતે ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં

નવરાત્રિ ઉત્સવનું પ્રોડક્શન અને પ્રમોશન શોગ્લિટ્ઝ ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તથા સંયોજન સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

13 August, 2025 12:01 IST | Mumbai

Read More

ફરાળી કાળા જાંબુ

ફરાળી કાળા જાંબુ

નાના-નાના ગોળા વળે એટલા જ સ્ટફિંગમાંથી એકદમ નાના ગોળા વાળવા. પછી પનીરવાળા ગોળાને લઈ એમાં માવાવાળું સ્ટફિંગ નાખીને સરખા ગોળા વાળી લેવા

08 August, 2025 07:01 IST | Mumbai

Read More

આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવીની નવરાત્રી: અમદાવાદમાં ‘રંગ મોરલા’માં કવિરાજના અવાજ સાથે જલસો

ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું કે,“અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ, એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે.

06 August, 2025 06:54 IST | Ahmedabad

Read More

પ્રતીકાત્મક તસવીર

૬ ફુટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં, એનાથી મોટી મૂર્તિઓનું દરિયામાં

ગણેશોત્સવનાં મોટાં મંડળોનો મોટો પ્રૉબ્લેમ સૉલ્વ કરી આપ્યો બૉમ્બે હાઈ કોર્ટે : માર્ચ સુધીમાં ઊજવાતા નવરાત્રિ અને દુર્ગાપૂજા જેવા તમામ ઉત્સવો માટે આ આદેશ લાગુ પડશે, ત્યાર બાદ આગળની સુનાવણી થશે

25 July, 2025 09:01 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

પર્યુષણમાં કતલખાનાં ૯ દિવસ બંધ રાખવાની પરવાનગી કઈ રીતે આપવી હાઈ કોર્ટને મૂંઝવણ

અદાલતે કહ્યું કે જૈનોને મંજૂરી આપવામાં આવે તો બાકીના સમાજના લોકો પણ આવી માગણી કરશે : ૧૮ ઑગસ્ટ સુધીમાં વિવિધ મહાનગરપાલિકાઓને એમનો નિર્ણય લેવાનો નિર્દેશ

08 July, 2025 11:01 IST | Mumbai

Read More

ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠક રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025માં ધૂમ મચાવવા તૈયાર!

Radiance Dandiya 2025: આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે યોજાશે.

05 July, 2025 06:16 IST | Mumbai

Read More

વરસાદને લીધે કાપડ વેપારીઓનું નુકસાન (તસવીર: ચિરંતના ભટ્ટ)

સુરત: હજારો રૂપિયામાં વેચાતી સાડીઓ 35 રૂપિયા કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર

સુરતનું રઘુકુલ માર્કેટ જે એક અગ્રણી કાપડ હબ છે તે ભારે વરસાદને પગલે ડૂબી ગયું હતું. માર્કેટની ગલીઓ ધોબી ઘાટ બની ગઈ છે કારણ કે અહીં ચારેય તરફ ભીંજાઈ ગયેલી સાડીઓ અને કપડાં સૂકવવા મૂકવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

05 July, 2025 06:14 IST | Surat

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

આ શક્તિ અને આ શાંતિ ચાલો થોડો વિચાર કરીએ

યહૂદી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે શાંતિની સ્થાપના જરૂરી છે પણ શાંતિ પહેલાં શક્તિ વધુ જરૂરી છે. શાંતિ શક્તિની પાછળ આવે છે

29 June, 2025 02:37 IST | Mumbai

Read More

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ચૌપડા ગામમાં જ્યોતિએ પોલીસ-ફરિયાદ કરી

પહેલાં પતિ રોજ મંદિર જતો હતો, હવે મસ્જિદ જવા માંડ્યો

ફરમાને ધમકી આપી છે કે તે અજયને તારાથી અને તારા ધર્મથી દૂર કરી દેશે. હવે અજય ઘણા મહિનાથી ઘરે આવ્યો નથી અને હું ઘરે બાળકો સાથે એકલી છું.

17 June, 2025 12:37 IST | Lucknow

Read More

કલાકારો અને ઇવેન્ટ આયોજકોની સંસ્થા SWAR દ્વારા આજે મલાડમાં ક્રિકેટ-ટુર્નામેન્ટ

કલાકારો અને ઇવેન્ટ આયોજકોની સંસ્થા SWAR દ્વારા આજે મલાડમાં ક્રિકેટ-ટુર્નામેન્ટ

સભ્યો માટે હેલ્થ ચેક-અપ, તેમના પ્રોફેશનલ ગ્રોથ માટે નૉલેજ-બેઝ્ડ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. મુસીબતના સમયે સંસ્થા કલાકારોને આર્થિક સપોર્ટ પણ આપે છે.

09 April, 2025 09:07 IST | Mumbai

Read More

ગુલાબદેવી અને બાબા રામદેવ

બાબા રામદેવનો માના આશીર્વાદ લેતાે દુર્લભ વિડિયો વાઇરલ થયાે

સંન્યાસનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે બાબા રામદેવે વૈદિક પદ્ધતિથી પવિત્ર નવરાત્રિ યજ્ઞ અને પૂજા કર્યાં અને કન્યાનું પૂજન કર્યું હતું

08 April, 2025 12:54 IST | New Delhi

Read More

પ્રેગ્નન્ટ કિઆરાએ અષ્ટમીએ ગ્રહણ કર્યો હલવા-પૂરીનો પ્રસાદ

પ્રેગ્નન્ટ કિઆરાએ અષ્ટમીએ ગ્રહણ કર્યો હલવા-પૂરીનો પ્રસાદ

નવરાત્રિના અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે પૂજા-ઉપવાસની સાથોસાથ કેટલાક લોકો કન્યાપૂજન પણ કરે છે.

07 April, 2025 07:04 IST | Mumbai

Read More

સારા અલી ખાન

સારામાંથી સીતા બની જા

ઍક્ટ્રેસે આધ્યાત્મિક જર્નીની તસવીરો પોસ્ટ કરી એટલે તેને આવું કહીને ટ્રોલ કરવામાં આવી

07 April, 2025 07:03 IST | Guwahati

Read More

માધવરાયજીની નવી હવેલીમાં માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિનાં દર્શન.

માધવપુરનો માંડવો ને આવી જાદવકુળની જાન

તૈયાર થઈ જાઓ શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણીજીના લગ્નોત્સવમાં મહાલવા

07 April, 2025 07:00 IST | Gandhinagar

Read More

રામતીરથ મંદિર.

અમ્રિતસરના વાલ્મીકિ તીર્થસ્થળ ઓળખાતા રામતીરથ મંદિર,દુર્ગ્યાણા મંદિરમાં કેમ જવું?

અંબરસરની આ પવિત્ર ધરતી પર જ શ્રી રામ-લક્ષ્મણના ઘોડાને તેમના પુત્રોએ એક ઝાડ સાથે બાંધ્યો હતો, એ સ્થળ એટલે અહીંનું દુર્ગ્યાણા મંદિર

06 April, 2025 04:51 IST | Amritsar

Read More

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું

06 April, 2025 01:31 IST | Prayagraj

Read More

હર ઘર દુર્ગા વીરાંગના

હર ઘર દુર્ગા વીરાંગના

નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સ્ત્રીશક્તિને સશક્ત કરવાના ભાગરૂપે વારાણસીમાં સ્કૂલ જતી છોકરીઓને સ્વરક્ષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ છે હર ઘર દુર્ગા વીરાંગના.’ દરેક ઘરમાં અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવી શક્તિ અને સામર્થ્ય છે.

06 April, 2025 07:07 IST | Varanasi

Read More

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

રામ નવમી 2025 શોભાયાત્રા માટે મુંબઈ પોલીસે શહેરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો

Ram Navami 2025: કોમી તણાવનો ઇતિહાસ ધરાવતા સ્થળોએ વધારાની પોલીસ દળ તહેનાત કરવામાં આવશે, અને શહેરોમાં ડ્રોન કૅમેરા દ્વારા શોભાયાત્રાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જો કોઈપણ વ્યક્તિ આ ઉજવણીમાં ભંગ પાડવાનો કરશે તો તેની સામે કાર્યવાહી થશે.

06 April, 2025 07:06 IST | Mumbai

Read More

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું.

03 April, 2025 06:56 IST | Surat

Read More

મથુરા પાસેના કોસીકલા ગામમાં નરી-સેમરીના દેવીમંદિરમાં ચૈત્રી ત્રીજની ચમત્કારિક આરતી થાય છે

ચમત્કારિક આરતી : સફેદ ચાદરની આરપાર થઈ ગઈ દીપકની જ્વાળા, છતાં આગ ન લાગી

ચૈત્રી નવરાત્રિમાં ભરાતા મેળા દરમ્યાન ત્રીજના દિવસે થતી આ ચમત્કારિક આરતી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. 

03 April, 2025 06:55 IST | Mathura

Read More

સાબુદાણાની ખીચડી

સાબુદાણાની ખીચડી સ્ત્રીઓ માટે વધુ ફાયદાકારક કઈ રીતે?

ઉપવાસમાં આરોગાતી સાબુદાણાની ખીચડીને સ્ત્રીઓ તેમની રેગ્યુલર ડાયટમાં પણ સામેલ કરે તો તેમને વધુપડતા રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત મળે છે

03 April, 2025 06:52 IST | Mumbai

Read More

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.

02 April, 2025 02:55 IST | Jharkhand

Read More

તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.

02 April, 2025 06:54 IST | Mumbai

Read More

મધ્ય પ્રદેશના જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.

News in Shorts : આવી ગદા યાત્રા જોઈ છે ક્યારેય?

જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.

01 April, 2025 04:39 IST | Bhopal

Read More

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિમાં કાશીમાં નહીં થાય માંસાહાર

માછલી અને માંસની દુકાનો આજથી રામનવમી સુધી બંધ રાખવાનો આદેશ

31 March, 2025 07:09 IST | Varanasi

Read More

શ્રીયંત્ર સિદ્ધ કરવા માટે નદીકિનારો સૌથી શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યો છે.

શ્રીયંત્ર ક્યારે સ્થાપિત કરવું હિતાવહ છે?

શ્રીયંત્ર વિશે સનાતનના મોટા ભાગના મહત્ત્વના ગ્રંથોમાં ઉલ્લેખ છે અને એ જ એની અસરકારક હયાતીનો પુરાવો છે

17 March, 2025 06:57 IST | Mumbai

Read More

ગઈ કાલે પરેલના નરે પાર્કના ભિવાજીરાવ ગ્રાઉન્ડમાં રાજ્યભરમાંથી ઊમટેલા મૂર્તિકારોને કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે સંબોધિત કર્યા હતા.

રાજ્યભરના ૧૪,૦૦૦ વીફરેલા મૂર્તિકારો ભેગા થયા મુંબઈમાં

પરેલના સંમેલનમાં નિર્ણય લેવાયો PoPની મૂર્તિ પરના પ્રતિબંધને હાઈ કોર્ટમાં પડકારવાનો: PoP પર્યાવરણ માટે ખરેખર કેટલું નુકસાનકારક છે એનો રિપોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી

12 March, 2025 09:41 IST | Mumbai

Read More

ફાલ્ગુની અને નીરવ શાહ તેમના પુત્ર સાથે

ટ્વેલ્થ ફેલ ગરીબ છોકરો અને સંપન્ન ડૉક્ટર છોકરી: ફિલ્મી લવ-સ્ટોરી છે આ

મોટા ભાગની યુવતીઓ જીવનસાથીની પસંદગી કરતી વખતે સૌથી પહેલાં કોઈ બે વસ્તુ જોતી હોય તો એ છે છોકરો ભણેલું કેટલું છે અને બીજું, તે કમાણી કેટલી કરે છે.

14 February, 2025 01:51 IST | Mumbai

Read More

રાજપરામાં ખોડિયાર માતાજીનાં દર્શન.

આજે ખોડિયાર માતાના પ્રાગટ્‍યદિને રાજપરાના ઐતિહાસિક મંદિરે ઊમટશે ભક્તોની ભીડ

મંદિર સાથે જોડાયેલો છે ભાવનગરના રાજવીઓનો ઇતિહાસ અને દંતકથાઓ: નાના-મોટા ડુંગરાઓની વચ્ચે આવેલા માતાજીના મંદિર પાસે તાતળિયો ધરો આવેલો છે

05 February, 2025 11:10 IST | Gandhinagar

Read More

ફ્યુઝન જ્વેલરી ટ્રેડિશનલ ભી, મૉડર્ન ભી

ફ્યુઝન જ્વેલરી ટ્રેડિશનલ ભી, મૉડર્ન ભી

ગોલ્ડ, સિલ્વર, બ્રાસ, બ્રૉન્ઝ મેટલના મલ્ટિ ટોનમાં વિવિધ રંગનાં મોતી, સ્ટોન, કુંદન અને મીનાકારી બધું એક જ પીસમાં ગૂંથાય એટલે બની જાય ફ્યુઝન જ્વેલરી; જે તમને એથ્નિક લુકમાં પણ સૂટ થશે અને વેસ્ટર્ન લુકમાં પણ

15 January, 2025 11:04 IST | Mumbai

Read More

અંબાજીના ચાચરચોકમાં યજ્ઞ યોજાયો હતો.

શક્તિપીઠ અંબાજીમાં રવિવારે મધરાતથી ગબ્બર પર અંબે માતાનો પ્રાગટ્યદિન હરખભેર ઊજવાય

પોષી પૂનમે ગબ્બર પરના મંદિરમાંથી જ્યોત નિજ મંદિર લઈ જવાઈ અને માતાજીની શોભાયાત્રા નીકળી : ૨૧૦૦ કિલોગ્રામ સુખડીનો પ્રસાદ વહેંચાયો

14 January, 2025 03:49 IST | Gandhinagar

Read More

ભાવના ભેદાની આ વર્ષની 8D રંગોળીમાં શ્રી આદિશક્તિ નવદુર્ગાનાં દિવ્ય સ્વરૂપો જોવા મળશે

ભાવના ભેદાની આ વર્ષની 8D રંગોળીમાં શ્રી આદિશક્તિ નવદુર્ગાનાં દિવ્ય સ્વરૂપો જોવા

સાંતાક્રુઝમાં રહેતાં અને છેલ્લાં ૨૬ વર્ષની જૈન દર્શન તેમ જ અન્ય દર્શન આધારિત વિવિધ રંગોળીનું સર્જન કરતાં ભાવના ભેદાની આ વર્ષની રંગોળીનું શીર્ષક છે

14 January, 2025 12:27 IST | Mumbai

Read More

બાંધણીની વિવિધ પૅટર્ન

વૉર્ડરોબમાં બેચાર બાંધણીના દુપટ્ટા તો હોવા જ જોઈએ

એક સમયે જો તમારી પાસે બાંધણીનો ડ્રેસ નહીં હોય તો ચાલશે, પણ બાંધણીના સ્ટેટમેન્ટ દુપટ્ટા રાખશો તો કોઈ પણ પ્લેન સૉલિડ આઉટફિટ સાથે મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો તમારા લુકને કમ્પ્લીટ બનાવી દેશે.

13 January, 2025 03:16 IST | Mumbai

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૯ : જ્ઞાન મેળવવું અઘરું, અમલમાં મૂકવું એથીયે અઘરું છે

હાલ શિયાળામાં ઠેર-ઠેર રમતગમતની ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમતવીરો માટે હર્ડલ્સ રેસ (વિઘ્નદોડ) પણ હોય છે.

09 January, 2025 01:24 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૮ : જ્ઞાન, ધ્યાન અને સ્નાન સાધુ-સંતોની પહેચાન

કુંભ મેળામાં આવતા સાધુબાવાઓને શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રોનો અભ્યાસ પણ હોય છે. વેદ -ઉપનિષદોનું જ્ઞાન લીધું હોય છે

08 January, 2025 12:40 IST | Mumbai

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૭: શાસ્ત્ર દેશને સમૃદ્ધ બનાવે, શસ્ત્ર દેશને સલામત રાખે

બે દિવસ પહેલાં એક વાચકમિત્રે પૂછ્યું હતું કે સંન્યાસી, સાધુ, સંતોને શસ્ત્રો સાથે શું લાગે વળગે? તેમણે શસ્ત્રો રાખવાની શું જરૂર હોય?

07 January, 2025 10:19 IST | Mumbai

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૬ : ઇતિહાસ ફક્ત ગોખવા માટે નહીં, શીખવા માટે હોય છે

મહાભારતનું ધર્મયુદ્ધ જ લડાયું હતું ધર્મની રક્ષા માટે અને હકીકત એ છે કે ધર્મનો ઉત્તમોત્તમ બોધ પણ શ્રીકૃષ્ણે યુદ્ધભૂમિ પર જ આપ્યો છે.

06 January, 2025 08:10 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૫ : માત્ર બોલવામાં જ નહીં, સાધુબાવાઓએ શસ્ત્રો ચલાવવામા

કુંભમેળાની વાત કરતા હોઈએ ત્યારે અખાડાની વાત તો આવે જ. શાસ્ત્રો અને શસ્ત્રોના જાણકાર સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે

05 January, 2025 08:26 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪ : જ્ઞાનનો ખજાનો ખોલે બાર વર્ષે બાવો બોલે!

લૌકિક અને અલૌકિક જ્ઞાન મેળવવાનો એક જ રસ્તો એ હતો કે ૧૨-૧૨ વર્ષથી એકાંતમાં તપ અને સાધનાથી સાધુ-સંતોએ જે જ્ઞાન મેળવ્યું હોય એ સાંભળીને ગ્રહણ કરવું

04 January, 2025 12:44 IST | Mumbai

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૨ : મહાકુંભ: ન ભૂતો અને ન ભવિષ્યતિ

આ મહોત્સવથી દેશની આવક પણ વધશે અને કરોડો લોકોને રોજી-રોટી મળશે એ અલગ.

02 January, 2025 11:05 IST | Uttar Pradesh

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧ : હૈ કુંભ આરંભ, હો શુભારંભ, મંગલ બેલા આયી

આપણા વર્ષ અને તહેવાર ચંદ્ર પર આધારિત તિથિ પ્રમાણે હોય છે, પરંતુ ખ્રિસ્તી વર્ષ અને તહેવાર સૂર્ય પર આધારિત હોય છે. ખાસ વાત એ છે કે સૂર્ય પર આધારિત એકમાત્ર તહેવાર જે આપણે ઊજવીએ છીએ.

01 January, 2025 02:14 IST | Mumbai

Read More

વિવિધ મેંદી સ્ટાઇલ

મેંદી માત્ર શુકન જ નથી, સર્જનાત્મક કલા બની ગઈ છે

દરેક સારા પ્રસંગે બહેનો હાથમાં મેંદી લગાવે છે. ભલે દુલ્હન સિવાય બાકીની મહિલાઓ હાથમાં નાજુક અને હળવી ડિઝાઇન કરાવતી હોય, પણ એમાંય વિવિધતા અપરંપાર છે

18 December, 2024 02:50 IST | Mumbai

Read More

મહાલક્ષ્મી મંદિર

આસ્થાનું એડ્રેસ: દરિયામાંથી પ્રાગટ્ય થયું ને પછી મંદિરમાં બિરાજ્યાં મહાલક્ષ્મી

Aastha Nu Address: મહાલક્ષ્મી મંદિરની દીવાલો પર સિક્કા ચોંટાડવાની પ્રથા છે. દરિયામાંથી દેવીની ત્રણ મૂર્તિઓ નીકળી હતી.

26 November, 2024 10:01 IST | Mumbai

Read More

નાકની નથણી

નથણી વિના નવવધૂનો શણગાર અધૂરો

લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દુલ્હનના લુકને ટ્રેડિશનલ લુક આપવાનું કામ કરે છે નાકની નથ. એક સમયે જુનવાણીમાં ખપી ગયેલું આ ઘરેણું હવે નોઝ રિંગ કે નોઝ પિન તરીકે મૉડર્ન ટ્રેડિશનલ લુકમાં મસ્ટ ગણાય છે. ચાલો કેવી-કેવી નથણીઓ હાલમાં ટ્રેન્ડમાં છે એ જાણીએ

25 November, 2024 03:48 IST | Mumbai

Read More

ચિરાગ ચાવડા

સેલ્ફમેડ મૂર્તિકાર

મુલુંડમાં રહેતો ૧૮ વર્ષનો ચિરાગ ચાવડા ભગવાન અને માતાજીની મૂર્તિઓ બનાવવાનું પૅશન ધરાવે છે. યુટ્યુબ પરથી તેણે આ કળા એવી હસ્તગત કરી લીધી છે કે તે કોઈ પ્રોફેશનલ મૂર્તિકારથી પાછો પડે એમ નથી

25 November, 2024 03:39 IST | Mumbai

Read More

ત્રિમંદિર

સર્વ ધર્મ સમભાવના પ્રતીક સમું મંદિર એટલે ત્રિમંદિર

બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્કને અડીને આવેલું આ મંદિર ત્રણ ધર્મોને આવરતું યુનિક અને સુંદર આધ્યાત્મિક સ્થળ છે

23 November, 2024 04:18 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

‘અહીં કોઈએ પણ થૂંકવું નહીં’ એવા પાટિયા વિનાય યુકે ચોખ્ખુંચણક છે

...ને આપણે ન્યાં આવા પાટિયાની નીચે જ બે-ચાર કિલો થૂંકના લોંદા પડ્યા હોય!

10 November, 2024 02:30 IST | Mumbai

Read More

મુંબઈની નવરાત્રિમાં પણ અમે બીભત્સ કહેવાય એ પ્રકારના કૉસ્ચ્યુમ સાથે એકાદ-બે ખેલૈયાઓને જોયા હતા

આવતી એક પણ નવરાત્રિમાં આવાં દૃશ્યો જોવા ન મળે એવી માતાજીને પ્રાર્થના કરીએ

આવતી નવરાત્રિમાં શું જોવા ન મળે એવી અપેક્ષા સાથે ગયા સોમવારે લખાયેલી કૉલમ વાંચીને તેમને નવાઈ લાગી કે આ જે પ્રકારના કૉસ્ચ્યુમ પહેરાયા છે એના વિશે કેમ અમે કશું લખ્યું નહીં.

21 October, 2024 04:26 IST | Mumbai

Read More

વિલે પાર્લેનું નાગર ભગિની ગરબા મંડળ

આજે વિલે પાર્લેનું નાગર ભગિની ગરબા મંડળ ઊજવશે સ્વર્ણિમા

આ કાર્યક્રમમાં ઍક્ટર સ્વરૂપ સંપત રાવલ, ગાયિકા હેમા દેસાઈ અને લેખક સ્નેહા દેસાઈ મુખ્ય અતિથિ તરીકે પધારશે

20 October, 2024 10:03 IST | Mumbai

Read More

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા-સંસ્કૃતિને જીવંત રાખે છે મૂળ સુરતી લજ્જા શાહ

લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં.

18 October, 2024 08:36 IST | Surat

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK