દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થવા સુધી પ્રતિબંધ કાયમ રાખવાનો મોદી સરકારનો નિર્ણય
લોકોને ચાર બાબતો માનવા માટે કરી અપીલ
શરદ પવારને છેલ્લા કેટલાક દિવસથી પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી, જેના પછી માહિતી મળી કે તેમના ગૉલબ્લૅડરમાં તકલીફ છે, માટે ડૉક્ટર્સે સર્જરીની વાત કરી હતી.
બાપુએ આ વૅક્સિન લઈને તમામ વડીલો અને પાત્ર લોકોને વૅક્સિન લેવા માટે આહવાન કર્યું હતું.