Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

PM આવાસ પર થઈ હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેના પ્રમુખોને આપી ખુલ્લી છૂટ...

પ્રધાનમંત્રીએ કહ્યું કે સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

Updated on : 29 April, 2025 09:32 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

EV માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, એક્સપ્રેસવે પર હવે નહીં ભરવો પડે ટોલ

Maharashtra Approves Progressive EV Policy: અન્ય રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોને ૫૦ ટકા ટોલ ડિસ્કાઉન્ટ; ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સરકારનો ઉદ્દેશ

Updated on : 29 April, 2025 09:29 IST

વધુ વાંચો

શૂજિત સરકાર (ફાઈલ તસવીર)

શૂજિત સરકારને આવી ઇરફાનની યાદ, પાંચમી ડેથ એનિવર્સરી પર કરી ભાવુક પોસ્ટ

દિવંગત અભિનેતા ઇરફાન ખાનની પાંચમી ડેથ એનિવર્સરી પર ફિલ્મ નિર્માતા-નિર્દેશક શૂજિત સરકારે તેમના વિરુદ્ધ સુંદર અને ભાવુક પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને તેણે પોતાની પીડા વ્યક્ત કરવાની સાથે જ જણાવ્યું કે તે ઇરફાનને કેટલું મિસ કરી રહ્યા છે

Updated on : 29 April, 2025 06:49 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

ભારતની સિંધુ જળ સંધિ કાર્યવાહી પર પાકિસ્તાન લેશે વિશ્વ બૅન્કનો આશરો?

Indus Waters Treaty: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પાડોશી દેશ માટે ખૂબ મોટો ફટકો છે કારણ કે પાકિસ્તાન આર્થિક મોરચે સતત પાછળ રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હજુ પણ ખેતી પર નિર્ભર છે.

Updated on : 29 April, 2025 04:32 IST

વધુ વાંચો

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

વક્ફ અધિનિયમ અંગે વધુ અરજીઓ લેવાનો સુપ્રીમ કોર્ટનો નનૈયો, આપ્યું આ કારણ

Waqf Amendment Act: સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર નવી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટનું કહેવું છે કે અરજીઓની સંખ્યા વધારવાના નથી. તે વધતી જ જશે અને તેમને હૅન્ડલ કરવી મુશ્કેલ બનશે.

Updated on : 29 April, 2025 03:33 IST

વધુ વાંચો

તસવીર સૌજન્ય મિડ-ડે

ફેમિલી મૅન ઍક્ટર Rohit Basforeનું નિધન, પરિવારને હત્યાની શંકા...

ધ ફૅમિલી મેન (The Family Man 3)માં કામ કરી ચૂકેલા અભિનેતા રોહિત બાસફોર (Rohit Basfore)નું નિધન થઈ ગયું છે. રોહિતના નિધન થકી તેમના પરિવાર પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિતનું મૃત્યુ રવિવારે સાંજે થયું છે.

Updated on : 29 April, 2025 03:08 IST

વધુ વાંચો

ગઈ કાલે ઉખીમઠથી બાબા કેદારનાથની પંચમુખી ડોલી નીકળી ત્યારે ભેગા થયેલા ભક્તો.

ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથધામ રવાના થઈ બાબા કેદારની ડોલી

બાબા કેદારની ડોલી શિયાળાના છ મહિના ઉખીમઠમાં વિશ્રામ કરે છે અને પછી કપાટ ખૂલતાં પહેલાં ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થાય છે

Updated on : 29 April, 2025 02:42 IST

વધુ વાંચો

રફાલ

ભારતે ૬૩,૦૦૦ કરોડમાં ખરીદ્યાં ૨૬ રફાલ મરીન

ભારત રફાલ મરીન વિમાનોને INS વિક્રાંત પર તહેનાત કરશે.

Updated on : 29 April, 2025 02:41 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બૉમ્બ-બ્લાસ્ટમાં સાતનાં મોત

સુરક્ષાદળોએ TTPના ૭૧ આતંકવાદીઓને કર્યા ઠાર

Updated on : 29 April, 2025 02:37 IST

વધુ વાંચો

પદ્‌મ અવૉર્ડ્‌સ એનાયત કરવાનો સમારોહ

આ પદ્‌મશ્રી વિજેતા ખાસ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

Updated on : 29 April, 2025 02:34 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK