Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સરદાર પોસ્ટ પર પાકિસ્તાનના લશ્કરને પીછેહઠ કરાવનાર CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ

૧૯૬૫માં ભારત-પાકિસ્તાન સરહદે CRPFના માત્ર ૧૫૦ જવાનોએ પાકિસ્તાનના ૩૦૦૦ સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને તેમને ખદેડ્યા હતા

10 April, 2026 12:50 IST | Kutch | Gujarati Mid-day Correspondent

પાલનપુરના કુંભાસણ ગામની મહિલાનું અમેરિકામાં રોડ-ઍક્સિડન્ટમાં મોત

અમેરિકામાં રહેતા દીકરાને મળવા પતિ સાથે ગઈ હતી: બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં મહિલાનું મોત, પતિ અને પુત્ર ઘાયલ

10 April, 2026 12:34 IST | sabarkantha | Gujarati Mid-day Correspondent

`મને બચાવી લો` ગંભીર બીમારીથી પીડિત અમદાવાદના આઠ માસના માસૂમને જરૂર છે તમારી...

Dhrishiv Soni SMA Case: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ધ્રિશિવ સોની નામના આઠ મહિનાના બાળકને SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારીએ ભરડામાં લીધું છે. નાનકડા ધ્રિશિવની જીવનરક્ષા માટે જિન થેરપીની જરૂર છે.

10 April, 2026 12:19 IST | Ahmedabad | Dharmik Parmar

Gujarat:BJPને મોટો ઝટકો, અનેક મોટા આદિવાસી નેતાઓએ છોડી પાર્ટી, કૉંગ્રેસમાં સામેલ

દાહોદના અનેક અગ્રણી આદિવાસી નેતાઓ ભાજપ છોડીને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અનેક અગ્રણી નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવી રહી છે.

09 April, 2026 04:43 IST | Dahod | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

અમદાવાદમાં આવેલા કૉન્ગ્રેસના કાર્યાલયમાં દાહોદ જિલ્લાના BJPના આગેવાનો કૉન્ગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષમાં જોડાયા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અવળી ગંગા જોવા મળી

કૉન્ગ્રેસનો હાથ પકડ્યો BJPના આગેવાનો–કાર્યકરોએ: ડાંગ, દાહોદ, લીમડી પંથકના BJPના સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો જોડાયા કૉન્ગ્રેસમાં

09 April, 2026 01:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બ્રાહ્મણ એડ્વોકેટ ક્લબની સ્થાપના થઈ

ગાંધીનગરમાં બ્રાહ્મણ એડ્વોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ

સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ. તેમના સાથે પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે ઉત્તમ આયોજન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

08 April, 2026 12:46 IST | Gandhinagar | Bespoke Stories Studio
પોલીસ અને FSLની ટીમે નાની દીકરીનો મૃતદેહ જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી. તસવીર : જનક પટેલ.

ઢોસાના ખીરાએ જીવ લીધો કે પરિવારે પૉઇઝન પી લીધું?

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું : બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા ખાધા પછી બે બાળકીઓનાં મોત, મમ્મી-પપ્પા હૉસ્પિટલમાં સારવાર હેઠળ

08 April, 2026 07:06 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત કરી

અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટીને વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક સંસ્થા તરીકે બિરદાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.
10 April, 2026 09:17 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

મોરીરીબાપુએ શબાના આઝમીને અવૉર્ડ આપીને તેમનું સન્માન કર્યું હતું. મોરીરીબાપુએ અરવિંદ વૈદ્યને અવૉર્ડ આપીને તેમનું સન્માન કર્યું હતું.

હનુમાન જયંતીએ તલગાજરડામાં શબાના આઝમી અને અરવિંદ વૈદ્યનું સન્માન થયું

તલગાજરડા ખાતે ગઈ કાલે હનુમાન જયંતીના અવસરે કથાકાર મોરારીબાપુના સાંનિધ્યમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

03 April, 2026 12:48 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી

૧૫૧​ કિલોની કેક કપાઈ, ભક્તજનો પર ૧ લાખ ફુગ્ગાઓનો વરસાદ

સાળંગપુરના હનુમાન મંદિરમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ હનુમાન જયંતી

03 April, 2026 12:41 IST | Sarangpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

IMD એલર્ટ: બનાસકાંઠા થી કચ્છ સુધી ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા

Gujarat Weather Update: ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણને કારણે, રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને ઘણા ભાગોમાં વાદળછાયું છે. બુધવારના હવામાન અંગે, હવામાન વિભાગે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

02 April, 2026 07:49 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK