Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કસરત ફક્ત શરીર માટે નહીં, જીવનના પાઠ શીખવા માટે પણ જરૂરી

કસરત તમારા બાળકનો ધીરજ, શિસ્ત અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી શકે છે

06 March, 2026 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કિનકૅર માત્ર સુંદરતા જ નહીં, માનસિક શાંતિ પણ આપે છે

ચહેરા પર ક્રીમ અપ્લાય કરતી વખતે તમારું મગજ શાંત કેમ થાય છે એ ખબર છે? ન્યુરોકૉસ્મેટિક્સના નવા ટ્રેન્ડ સાથે હવે સ્કિનકૅર માત્ર ગ્લો લાવવાનું નહીં પણ સ્ટ્રેસ દૂર કરવાની થેરપી તરીકે કામ કરે છે

06 March, 2026 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આંખો ચોળવાથી રાહત શા માટે અનુભવાય છે?

આંખને ચોળતી વખતે જે સંતોષ મળે છે એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે, પણ જો તમને વારંવાર આંખો ચોળવાની આદત હોય તો એ આંખોની રોશની માટે પણ જોખમી સાબિત થઈ જ શકે છે

06 March, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂખ લાગે ત્યારે પેટમાંથી અવાજ કેમ આવે છે?

આમ તો આ ગડગડાટ સામાન્ય છે અને સ્વસ્થ પાચનતંત્રની નિશાની છે, પણ ક્યારે ચેતવા જેવું છે એ જાણી લેવું જરૂરી છે

06 March, 2026 12:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

બ્લૅક પ્લાસ્ટિક કન્ટેનર એટલે આપણી હેલ્થનો વિલન

ફૂડને પાર્સલ કરવામાં વપરાતું કાળું પ્લાસ્ટિક ઇલેક્ટ્રૉનિક કચરામાંથી બને છે, ગરમ અને ઍસિડિક ખોરાક સાથે સંપર્કમાં આવતાંની સાથે જ એ ઝેરી બની જાય છે

06 March, 2026 12:16 IST | Mumbai | Kajal Rampariya
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

જો કૉલેસ્ટરોલ વધુ હોય તો લાઇફસ્ટાઇલ પરિવર્તનથી એ પાછું જઈ શકે છે

જે લોકોને લાંબા સમયથી કૉલેસ્ટરોલ હોય અને દવા ચાલુ હોય તેમને પણ લાઇફસ્ટાઇલમાં સુધારથી સારાં પરિણામો મળી શકે છે, તેમની પણ દવા બંધ થઈ શકે છે અને મહત્ત્વનું એ છે કે કૉલેસ્ટરોલનું બૅલૅન્સ શરીરમાં સારું થઈ જવાથી હાર્ટ-પ્રૉબ્લેમનું રિસ્ક ઘટી જાય છે.

05 March, 2026 03:30 IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતિકાત્મક તસવીર

સ્વાદિષ્ટ પરાઠા ગટ-હેલ્થનાં વિલન બની શકે છે

મોટા ભાગે પરાઠા બનાવવામાં મેંદો અને લો ક્વૉલિટી ઑઇલ વપરાય છે જેને લીધે પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. એને બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થાય તો એ સુપાચ્ય અને ન્યુટ્રિશ્યસ બની શકે છે

05 March, 2026 03:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બાળકના પેટનો ઘેરાવો વધુ હોય તો એ ફાંદને દૂર કરવી જરૂરી છે

બેઠાડુ જીવન, વધુપડતું સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે

25 February, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમારા માનસિક થાકને આળસ સમજવાની ભૂલ તમે ન કરતા

માનસિક થાક પર કામ કરવાની જરૂર છે નહીંતર એ વ્યક્તિને ડિપ્રેશનની નજીક લઈ જઈ શકે છે

24 February, 2026 12:45 IST | Mumbai | Jigisha Jain
જાણો કેવી રીતે કાર્બોહાઇડ્રેટ્સનો સ્માર્ટ ઉપયોગ કરીને તમે કાયમી ફિટનેસ મેળવી શકો છો

શું તમે પણ વજન ઘટાડવા કાર્બોહાઇડ્રેટ્સથી અંતર જાળવો છો?

વજન ઘટાડવાની ઘેલછામાં આજકાલ લો-કાર્બ કે નો-કાર્બ ડાયટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોટલી, ભાત કે બટાટાને દુશ્મન માની બેઠા છે, પરંતુ શું તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ્સની બાદબાકી કરવાથી સ્નાયુઓની નબળાઈ અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે?

24 February, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK