આયુર્વેદમાં બહુ છૂટથી વપરાતી અને અનેક રોગોમાં મૅજિક જેવું કામ કરતી આ વનસ્પતિ માટે તાજેતરમાં FSSAIએ ચોક્કસ ધારાધોરણો બહાર પાડ્યાં છે. હવે અશ્વગંધાનાં પાન અને એના અર્ક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આવું કરવાનું કારણ શું? જાણીએ નિષ્ણાત પાસેથી
16 June, 2026 12:36 IST | Mumbai | Heena Patel
રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું?
16 June, 2026 12:30 IST | Mumbai | Kinjal Pandya
ખરાબ ખાનપાન, બેઠાડુ જીવનશૈલી અને વધતા સ્ટ્રેસના કારણે લિવરની બીમારીઓ ઝડપથી વધી રહી છે. આવા સમયે સોશ્યલ મીડિયાથી લઈને હેલ્થ માર્કેટમાં મિલ્ક થિસલનાં સપ્લિમેન્ટ્સ લોકપ્રિય થઈ રહ્યાં છે. શું ખરેખર એ ડાયાબિટીઝ અને ફૅટી લિવરની બીમારી માટે કારગત છે?
15 June, 2026 01:49 IST | Mumbai | Kajal Rampariya
Health Funda: તાજેતરમાં અભિનેતા જેકી શ્રોફે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું.. ‘હાથ-પૈર ગરમ, સર ઠંડા, પેટ નરમ’… આ ડાયલોગનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કઈ રીતે? ચાલો જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી
13 June, 2026 01:30 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi