ADVERTISEMENT
શૉના અન્ય એક પાત્રે 16 વર્ષ બાદ શૉમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. શૉમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ બાદ શૉને અલવિદા કહી દીધું છે
Read More
Read More
Read More
અવારનવાર સાહિત્ય-સંગીતની મહેફિલ સજાવનાર ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા તાજેતરમાં જ ફરી એકવાર `ગઝલની ગુંજતી સરગમ` શીર્ષક હેઠળ કાર્યક્રમ પાર પડ્યો. ૨૦મી જુલાઈએ એડિસન સ્થિત આઈ ટીવી ગોલ્ડ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા આ અનોખા આયોજનમાં અનેક સાહિત્ય અને સંગીતપ્રેમીઓએ ભાગ લીધો હતો.
Updated on : 25 July, 2024 02:02 PM ISTRead More
Read More
Read More
ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીની આજે પહેલી પુણ્યતિથિ છે. વડોદરામાં જન્મેલા આ ગઝલકારે દુનિયાને અલવિદા કહ્યું તેને એકવર્ષ પૂર્ણ થયું છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમણે સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન, સારંગી જેવા ગઝલસંગ્રહો લખ્યા છે. ઉપરાંત તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવો માણીએ તેમની કેટલીક અદભુત રચનાઓ.
Updated on : 04 April, 2022 04:49 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Ganesh Chaturthi 2023: ગણેશોત્સવ હવે પૂર્ણ થવામાં છે. આવતીકાલે અનંતચતુર્દશીના દિવસે મોટાભાગના પંડાલોમાંથી ગણપતિ બાપ્પાને અતિ ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવશે. આ વર્ષે તો ગણેશોત્સવ દરમ્યાન બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન તો કોઈએ વંદે ભારત જેવા ભારતના વિકાસશીલ અને પ્રગતિને દર્શાવતા પ્રોજેક્ટ અને મિશનનું ડેકોરેશન સાકાર કર્યું હતું. હવે થોડાક જ દિવસોમાં વર્લ્ડ કપ 2023 આવી રહ્યું છે ત્યારે મુંબઈના એક ક્રિકેટ પ્રેમી પરિવારે વર્લ્ડ કપની થીમ પર બાપ્પા માટે અનોખું ડેકોરેશન તૈયાર કર્યું હતું. મિરારોડમાં રહેતા રાજેશ સલવાડીએ પોતાના આ અનોખા ડેકોરેશન વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી.
Updated on : 27 September, 2023 02:16 PM ISTRead More
મુંબઈમાં ગણેશોત્વસમાં મૂર્તિમાં અને ડેકોરેશનમાં હંમેશા નવીનતા અને વિવિધતા જોવા મળે છે. આવો કરીએ કેટલાંક ગણપતિ બાપ્પાનાં દર્શન અને અવનવું ડેકોરેશન…
Updated on : 27 September, 2023 03:40 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ વાપીમાં જન્મીને ઉછરેલાં નિશા કિડેચા નાયક સાથે, જે એક ડાન્સર છે, બૉડી પૉઝિટીવીટીના વિચારને સતત આગળ કરનારાં છે અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જાણીએ તેમની જર્ની. (તસવીર સૌજન્યઃ નિશા કિડેચ નાયક - ડાન્સિંગ ટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ)
Updated on : 01 March, 2022 03:18 PM ISTRead More
મુંબઈમાં વિવિધ જગ્યાએ પુષ્ટિમાર્ગીય હવેલી આવેલી છે. અનેક વૈષ્ણવોનું આસ્થાનું એડ્રેસ રહેલી આ હવેલીઓ મુંબઈનું અનેરું નજરાણું છે. આજે કાંદિવલી પશ્ચિમમાં આવેલી મહાવીર નગર સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાતે તમને લઈ જવા છે. કાંદિવલીનાં આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વૈષ્ણવો નિત્ય આ હવેલીનાં દર્શને આવતાં હોય છે. ખાસ તો આ હવેલી સ્કૂલની બાજુમાં આવેલી હોવાથી યંગ જનરેશનને પોતાના ધર્મ તરફ વાળે છે. મમ્મીઑ પોતાનાં બાળકને સ્કૂલ પહેલા અહીં પ્રભુના દર્શને મોકલે છે. ત્યારે આવો આજે આ હવેલીની રસપ્રદ વાતો કરીએ.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
Updated on : 23 July, 2024 10:00 AM ISTRead More
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યા વગર. આજે આપણે વાત કરીશું વજ્રાસનના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
Updated on : 27 June, 2024 12:36 PM ISTRead More
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘વૃક્ષાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
Updated on : 25 July, 2024 01:15 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
ADVERTISEMENT
ADVERTISEMENT