ADVERTISEMENT
દુલ્હો તો એ સાંભળીને ખુશીથી ઊછળી પડ્યો. તેણે પોતાની ૧૬ પૈડાંવાળી ટ્રેલર ટ્રકને નવેલી દુલ્હનની જેમ ફૂલોથી સજાવી દીધી.
Read More
Read More
Read More
Read More
આજે મંગળવારે મુંબઈના કેટલાક વિસ્તારમાં પ્રી-મૉન્સુન ઝાપટાં જોવા મળ્યા હતા. ભારતીય હવામાન વિભાગે ગઇકાલે જ મુંબઈ માટે યલો એલર્ટ આપ્યું હતું. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ હજી આવતીકાલ સુધી આ પ્રકારનું વાતાવરણ છે. આજે કાંદિવલીના ઠાકુર વિલેજમાં પ્રી-મૉન્સુન ઝાપટાં થયા હતા તેની તસવીરો (તમામ તસવીરો- સતેજ શિંદે)
Updated on : 13 May, 2025 11:23 AM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
જૂનાગઢ એટલે ઐતિહાસિક નગરી. અહીં ફરવા જેવું ઘણું છે. જો તમને ઈતિહાસ અને વારસા સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ યોગ્ય છે.એટલે જો તમે પણ જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત જરૂરથી લેજો.
Updated on : 08 August, 2019 12:07 PM ISTRead More
Read More
Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત.
અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્થાન પ્રસ્થાસન`ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો.
Updated on : 08 May, 2025 02:42 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના એક દિવસ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને મળવા આશ્રમ શ્રી રાધાકેલીકુંજ પહોંચ્યો. આ તેમની સંત સાથેની ત્રીજી મુલાકાત હતી. આ પહેલા તે જાન્યુઆરી 2023માં બે વાર તેમને મળી ચૂક્યો હતો. વિરાટે સંત સાથે આધ્યાત્મિક ચર્ચા કરી અને આશીર્વાદ લીધા. અહીં તેમણે મંગળવારે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા. રિપૉર્ટ્સ પ્રમાણે પ્રેમાનંદ મહારાજે કોહલી અને અનુષ્કા શર્મા સાથે લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી. જો કે, કોહલી આ આશ્રમમાં લગભગ 2 કલાક સુધી રોકાયો.
Updated on : 13 May, 2025 05:07 PM ISTRead More
Read More
Read More
દિવસે દિવસે લોકોને હરવા ફરવાના શોખ વધી રહ્યા છે. ફરવાના શોખિનો દેશ સિવાય વિદેશ ટ્રિપ કરવાનું લોકો ઘણું પસંદ કરે છે. અમે તમને સજેસ્ટ કરીશું એવા દેશો જેની ટ્રિપ સરળ હોવાની સાથે સાથે એટલી જ પોકેટ ફ્રેન્ડલી છે
Updated on : 07 April, 2019 03:56 PM ISTRead More
Read More
Read More
ભારતીય સિનેમાની સૌથી આશાસ્પદ અભિનેત્રીઓમાંની એક, ભૂમિ પેડણેકરે હંમેશા સાબિત કર્યું છે કે તે એક ગતિશીલ અને વર્સેટાઈલ કલાકાર છે. દરેક પ્રૉજેક્ટ સાથે, તેણે માત્ર પાત્રો જ નહીં પરંતુ અભિનયના વિવિધ શેડ્સ પણ ભજવ્યા. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ "ધ રોયલ્સ" ને મળેલા જબરદસ્ત પ્રતિસાદ વચ્ચે, ચાલો ભૂમિ પેડણેકરના એવા પાત્રો પર એક નજર કરીએ જેના દ્વારા તેણે તેની વર્સેટાલિટી બતાવી છે.
Updated on : 13 May, 2025 04:27 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
Updated on : 10 May, 2025 02:17 PM ISTRead More
Read More
કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
Updated on : 13 May, 2025 11:00 AM ISTRead More
ઑપરેશન સિંદૂર થકી પાકિસ્તાન અને તેના આશરે પાળવામાં આવતા આતંકવાદીઓને સબક શીખવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પંજાબમાં આદમપુર ઍરબેઝ પહોંચ્યા. અહીં તેમણે સેનાના જવાનો સાથે મુલાકાત કરી. આ એ જ ઍરબેઝ છે, જેને નુકસાન પહોંચાડવાનો ખોટો દાવો પાકિસ્તાને કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 11 મેની પ્રેસ કૉન્ફ્રેન્સમાં જ આ દાવાને ખોટો પુરવાર કર્યો હતો. હવે પીએમ મોદીએ અહીં પહોંચીને વિશ્વ સામે પાકિસ્તાનના જુઠાણાં ઉઘાડા પાડ્યા છે.
Updated on : 13 May, 2025 02:32 PM ISTRead More
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તાણ વચ્ચે સીમા પારથી નાપાક હરકતો કરવામાં આવી રહી છે. પાડોશી દેશ સતત રાતનાં અંધારામાં ભારતીય સીમામાં ઘુસીને હુમલો કરી રહ્યું છે. શનિવારે કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં તે ભારતીય સ્થળો વિશે માહિતી આપી, જેને પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે શ્રીનગરથી માંડીને પંજાબ અને રાજસ્થાન, ગુજરાત સુધીના ઍરબેઝ સ્ટેશનને તો પાકિસ્તાને નિશાન બનાવ્યા જ હતા પણ સાથે જ સ્કૂલ અને હૉસ્પિટલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય સંરક્ષણ દળોએ નિષ્ફળ કરી દીધો.
Updated on : 10 May, 2025 12:49 PM ISTRead More
ADVERTISEMENT
ADVERTISEMENT