ADVERTISEMENT
૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ અને લૉન્ગ જમ્પમાં મળ્યા કુલ ત્રણ મેડલ : ૪X૪૦૦ મિક્સ્ડ રિલેમાં ભારતીયોનો બ્રૉન્ઝ ફેરવાયો સિલ્વરમાં
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી. નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરન ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતના સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...
Updated on : 01 October, 2023 12:41 AM ISTRead More
ગઇકાલે સ્વચ્છતા હી સેવા આ ઝુંબેશમાં અનેક સંસ્થાઓએ, બોલિવૂડ સ્ટાર્સે તેમ જ નેતાઓએ ભાગ લીધો હતો. મુંબઈના વિવિધ સ્થળોએ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈની કેટલીક કૉલેજોએ પણ આમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ક. જે સોમૈયા કૉલેજના એનએસએસના કેટલાક વિધ્યાર્થીઓએ ગિરગાવ ચોપાટી પર શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જનાર શિક્ષિકા મુગ્ધા રિસબૂડે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.
Updated on : 02 October, 2023 02:21 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
આપણી સંસ્કૃતિ અને વારસો ખૂબ જ સમૃધ્ધ છે. દરેક તહેવારમાં રીતિ રિવાજો અને ભોજનનું આગવું સ્થાન છે. પવિત્ર શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને બોળ ચોથનો ઉત્સવ પૂરો થતા જ શરુ થાય છે નાગ પાંચમ,રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ અને આ દિવસે ચૂલાને ઠારવામાં આવતો હોવાથી પરંપરા અનુસાર ઠંડુ ભોજન આરોગવાનો મહિમા છે માટે તે દિવસે રસોઈ કરાતી નથી અને ઘરની સગડી કે ચૂલો ઠંડો રાખવામાં આવે છે. બંને પર્વનું અનેરૂં મહત્વ છે માટે આગલા દિવસે રાંધવાનું હોવાથી તેને રાંધણ છઠ્ઠ કહેવામાં આવે છે. આ તિથિને હરચ્છથ વ્રત, ચંદન છઠ્ઠ, તિંછી, તીન્ની છઠ્ઠ વગેરે તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત સિવાય ઉત્તર ભારતમાં આ છઠ્ઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે જયારે સિંધી સમુદાય થાદરી સાતમ તરીકે ઉજવે છે. રાંધણ છઠ્ઠ કોઈ સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. ગૃહિણીઓ છઠ્ઠના દિવસે ખાસ વાનગીઓમાં વિવિધ મીઠાઈઓ, નાસ્તાઓ, અનેક પ્રકારના શાક, કઠોળ, બાસુંદી, દૂધપાક, શ્રીખંડ જેવા મિષ્ઠાન, બાજરીના રોટલા, થેપલા, વિવિધ પુરીઓ, ભાખરી, દહીં વડા, બાજરીના વડા, ભજીયા જેવા ફરસાણ વગેરે જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બતાવતા હોય છે. આજે આપણે ગુજરાતના એવા ફૂડ ઉદ્યોગના અગ્રણી લોકોને મળીશું અને તેમની પાસેથી રાંધણ છઠ્ઠ તહેવારોનું મહત્વ જાણતા સાતમમાં પરંપરાગત વાનગીઓ સાથે નીતનવી રેસિપીની વાતો કરતા તહેવારની ઉજવણી કરીશું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
Updated on : 01 September, 2023 01:34 PM ISTRead More
Read More
ચંદ્રકાંત બક્ષી, આ નામ માત્રમાં વજન છે. જેની ભાષામાં સેક્સ અપીલ હોય તે સારો લેખક હોય તેવું લખનારા ચંદ્રકાંત બક્ષી સાથેની યાદો અને અનુભવો પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર સંજય વૈદ્યે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એક્સક્લુઝિવલી શૅર કર્યા છે. સંજય વૈદ્યે ચંદ્રકાંત બક્ષી પર પુસ્તક પ્રકાશિત કર્યું છે અને તેનું નામ છે `ઇગો`. જેનો ઇગો પણ ગમી જાય તેવા બક્ષી બાબુ સાથે સંજય વૈદ્યના સ્મરણો, કડીઓ અને બક્ષી બાબુનાં યાદગાર શબ્દો બક્ષીબાબુના જન્મદિવસે મમળાવીએ. (તસવીર સૌજનલ્ય અને કૉપીરાઇટ સંજય વૈદ્ય)
Updated on : 20 August, 2020 11:47 AM ISTRead More
Read More
Read More
Read More
Read More
ADVERTISEMENT
ADVERTISEMENT