Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કાળાં પાણીની કંપી જવાય એવી સજા ભોગવનારા ક્રાન્તિવીરોને સરકારે શું આપ્યું?

કેદીઓ પર જાતજાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય જેથી માત્ર છ ઇંચ જ ડગલું ભરી શકાય

23 July, 2024 07:46 IST | Mumbai | Swami Satchidananda

ત્યાગનું સત્ત્વ કેળવ્યા વિના તપને અંતરાય તોડવામાં સફળતા મળે એ શક્ય નથી

તે ભાઈની આંખોમાં આંસુનાં બે બુંદ ઊપસી આવેલાં જોઈને હું સ્તબ્ધ થઈ ગયો

22 July, 2024 07:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

રણમાં ગુંજે છે ૐકારનો નાદ

રાજસ્થાનનું જાડન તીર્થાટન-પ્રેમીઓમાં પૉપ્યુલર થઈ રહ્યું છે. ૐ આકાર ધરાવતા આ મંદિરમાં ૧૨ જ્યો​તિર્લિંગ સહિત શિવજીની ૧૦૦૮ મૂર્તિઓ છે

21 July, 2024 07:00 IST | Mumbai | Alpa Nirmal

૪૦૦ વર્ષ જૂના આ શિવમંદિરમાં તમે ગયા છો ક્યારેય?

જુહુમાં પ્રસિદ્ધ ઇસ્કૉન મંદિરની બરોબર સામે આવેલું હોવા છતાં આ ૭ માળનું અને ૧૦૮ મૂર્તિઓ સાથેનું શ્રી મુક્તેશ્વર દેવાલય મુંબઈના હિડન ટેમ્પલ્સમાંનું એક છે

20 July, 2024 10:33 IST | Mumbai | Darshini Vashi


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ગૌરી કે મોળાકાત વ્રતના અંતિમ દિવસે ઉજાગરા કરશો કે જાગરણ?

આજે જાણીએ કુંવારિકાઓમાં જ્વારાની પૂજા કરવાનું મહત્ત્વ શું છે અને સાચી રીતે જાગરણના ફાયદા મળે એ માટે શું કરી શકાય

17 July, 2024 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વસંત ૠતુમાં વૃક્ષ ફળ આપવાની અને સુકાળમાં નદી પાણી આપવાની ના પાડે?

પૂર્ણિમાની રાતે ચંદ્ર પ્રકાશ ફેલાવવાનો ઇનકાર કરે છે? એ જ રીતે પુણ્યના ભાથા સાથે સંપત્તિનું દાન કરવાની પુણ્યાત્મા ના ન જ પાડે, બિલકુલ સમજાય એવી જ વાત છેને?

17 July, 2024 07:24 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર

ગુસ્સામાં હંમેશાં વિસર્જન થાય છે, સર્જન થતું હોય એ સાંભળ્યું છે ક્યારેય?

ગુસ્સાની પળોમાં વિસર્જન સહજ છે, સર્જન દુર્લભ છે

16 July, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આસ્થાનું એડ્રેસ: વ્હાલાને વિવિધ હિંડોળે ઝૂલવવા પહોંચી જજો મહાવીરનગરની આ હવેલીમાં

મુંબઈમાં વિવિધ જગ્યાએ પુષ્ટિમાર્ગીય હવેલી આવેલી છે. અનેક વૈષ્ણવોનું આસ્થાનું એડ્રેસ રહેલી આ હવેલીઓ મુંબઈનું અનેરું નજરાણું છે. આજે કાંદિવલી પશ્ચિમમાં આવેલી મહાવીર નગર સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાતે તમને લઈ જવા છે. કાંદિવલીનાં આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વૈષ્ણવો નિત્ય આ હવેલીનાં દર્શને આવતાં હોય છે. ખાસ તો આ હવેલી સ્કૂલની બાજુમાં આવેલી હોવાથી યંગ જનરેશનને પોતાના ધર્મ તરફ વાળે છે. મમ્મીઑ પોતાનાં બાળકને સ્કૂલ પહેલા અહીં પ્રભુના દર્શને મોકલે છે. ત્યારે આવો આજે આ હવેલીની રસપ્રદ વાતો કરીએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
23 July, 2024 11:01 IST | Mumbai | Dharmik Parmar

આ તસવીરમાં જપાનની ટેનરી યુનિવર્સિટીમાંથી મળેલા મેડલ અને જૅપનીઝ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળેલા મોટર મેકૅનિકલ લાઇસન્સ સાથે ડાબેથી મહેશ જોશી, તેમની મોટી દીકરી એમી અને નાની દીકરી રુમી સાથે.

તમે જૅપનીઝ છો કે ઇન્ડિયન?

ઇન્ડો-જપાન કલ્ચરલ એક્સચેન્જમાં જબરું કામ કરી રહેલાં મહેશભાઈ અને તેમની દીકરીએ અઢળક કૉર્પોરેટ કંપનીઓથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઇન્ટરપ્રિટર તરીકે કામ કર્યું છે. જેટલો જોરદાર તેમનો વર્તમાન છે એટલો જ ભવ્ય તેમનો ભૂતકાળ હતો

05 July, 2024 08:02 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે, મહાદેવજીની સાથે રહેતો પોઠિયો પણ પૂજાય છે

દુર્જન પુરુષો સજ્જનોનો સંગ કરવાથી અસાધ્ય વસ્તુને પણ સાધ્ય બનાવી શકે છે

04 July, 2024 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હીમોગ્લો​બિનનું પ્રમાણ લૅબોરેટરી દેખાડે, લોહીમાં ખાનદાની તો ધર્મ દેખાડે

માણસ એકમેક પ્રત્યે વિશ્વાસ મૂકતાં ડરે છે એવી વાસ્તવિકતા વચ્ચે આવા પુણ્યાત્માઓ જોવા મળે એ પણ ઈશ્વરની કૃપા જ

03 July, 2024 08:10 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ગણેશ ચતુર્થી 2023:ખેતવાડીની 11મી ગલીના ગણપતિ છે મુંબઈના સૌથી ઊંચા બાપ્પા

ગણેશ ચતુર્થી 2023:ખેતવાડીની 11મી ગલીના ગણપતિ છે મુંબઈના સૌથી ઊંચા બાપ્પા

Ganesh Chaturthi 2023: મુંબઈમાં ગણેશોત્સવ મંડળો ગણેશ ચતુર્થી 2023ની નોંધપાત્ર રીતે ઉજવણી કરે છે. આ વર્ષે, મુંબઈવાસીઓએ 45 ફૂટની સૌથી ઊંચી ગણેશ મૂર્તિનું સ્વાગત કર્યું. ખેતવાડીની 11મી ગલી (ખેતવાડી 11મી ગલી કારણ કે તેને સ્થાનિક રીતે કહેવાય છે) મુંબઈમાં અત્યાર સુધીની સૌથી ઊંચી ગણેશની મૂર્તિ ધરાવે છે. ખેતવાડી 11મી ગલ્લી સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. આ વર્ષે મંડળ તેનું 62મું વર્ષ ઉજવી રહ્યું છે. `ખેતવાડી ચા લંબોદરા` તરીકે ઓળખાતી `મુંબઈચા મહારાજા`ની 45 ફૂટની ઉંચી મૂર્તિ, ઈન્દ્રદેવ અવતારમાં જોઈ શકાય છે. સૌથી ઊંચા ગણપતિ વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો!

25 September, 2023 06:12 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK