સમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા એટલે તેઓ સંતની નજીક ગયા અને તેમને કહ્યું, ‘લાવો, હું શીખવાડું...’
24 March, 2025 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારણ કે તેઓ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામનાં જન્મદાત્રી છે. મહારાષ્ટ્રના માહુરના એક પહાડ પર દેવી માતાનું સુંદર મંદિર છે. માહુર દત્ત ભગવાનનું પણ જન્મસ્થળ છે તથા અત્રિ-અનસૂયાદેવી તેમ જ દત્તાત્રેયજીના સાધકો માટે તો મથુરા છે
24 March, 2025 06:52 IST | Mumbai | Alpa Nirmal
આપણે ત્યાં શ્રાવણ મહિનાની શીતળા સાતમનો જેટલો દબદબો છે એવો જ ઠસ્સો ઉત્તર ભારતનાં રાજ્યોમાં ચૈત્ર મહિનાની શીતળા સાતમનો છે
22 March, 2025 08:00 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
હકીકતમાં આજે સમસ્ત સંસારમાં જેટલા પણ ધર્મ બન્યા છે એ માનવસમુદાયનું સામાજિક અને સાંસ્કૃતિક વિભાજન છે
22 March, 2025 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent