Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભારતમાં વસતા ઇઝરાયલી યહૂદીઓની વતનવાપસી શરૂ થઈ ગઈ છે

વાત છે ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારની, વાત છે ઇઝરાયલના વારસાની અને વાત છે ઇઝરાયલના જ પણ ઇઝરાયલથી દૂર થઈ ગયેલા લોકોની.

03 May, 2026 11:54 IST | Mumbai | Aashutosh Desai

ખોજાઓ આવ્યા ગુજરાતથી, પણ મુંબઈના બની રહ્યા

ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.

02 May, 2026 12:09 IST | Mumbai | Deepak Mehta

માનવે બનાવેલા મંદિરને પવિત્ર રાખીએ તો ભગવાને બનાવેલા મંદિરનું શું?

તમારું આ શરીર છે એ એક દેવાલય છે. કેવું અદ્ભુત મંદિર હાલતું-ચાલતું અને એમાં આત્મારૂપે શ્રીકૃષ્ણ રહે છે

01 May, 2026 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તમારું જીવન કેવું? સામગ્રી ભરેલું કે પછી પ્રસન્નતાસભર?

ધર્મ વિનાનું અને સદ્ગુણો વિનાનું જીવન કદાચ સામગ્રીસભર હોઈ શકે, પરંતુ પ્રસન્નતાસભર હોય એ તો લેશ સંભવિત નથી

30 April, 2026 01:52 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પૂજા કરવી સરળ છે પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે

29 April, 2026 01:02 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પૈસાની હાજરી કરતાં ગેરહાજરી વધુ બળવાન છે

બચત એ વધારાનો ‘ભાઈ’ બની શકે એ વિચાર હવે વરાળ થઈ રહ્યો છે. બચત એટલે ઑલ ટાઇમ સિક્યૉરિટી ઍન્ડ ઍની ટાઇમ લિક્વિડિટી!

28 April, 2026 12:49 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હજી થોડું... હજી થોડું... કરવામાં ક્યાંક જીવન પૂરું ન થઈ જાય

આવો માણસ ગરીબ કરતાં પણ પરમ ગરીબ છે કારણ કે તે પોતાનું સંપૂર્ણ જીવન જે નથી મળ્યું એ મેળવવા પાછળ વેડફી નાખે છે

27 April, 2026 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: ઈશ્વર! આવતા જન્મે મને `કવિતા` બનાવજે - આશા પુરોહિત

આજે કવિવારની શ્રેણીમાં મુંબઈનાં કવયિત્રી આશા પુરોહિતની રચનાઓ માણવાના છીએ. સર્જકની સાથે આશાબહેનની બીજી ઓળખ છે  ભરતનાટ્યમ વિશારદ તરીકેની. આપણને આશાબહેન પાસેથી  `હું ચાતક તું શ્રાવણ` નામનો કાવ્યસંગ્રહ મળે છે. કાવ્યપ્રસ્તુતિ માટે જાણીતાં આશા પુરોહિતે આકાશવાણી મુંબઈ તેમ જ દૂરદર્શન મુંબઈ અને રાજકોટમાં પણ કાવ્યપાઠ કર્યો છે. ગુર્જરી ચેનલ પર કાવ્યસુસંગત કાર્યક્રમો રજૂ કરનાર આશા પુરોહિતે ઓલ ઈન્ડિયા રેડિયોની મુંબઈ શાખામાં ન્યૂઝ રીડર તરીકે પણ સેવા આપી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
05 May, 2026 02:10 IST | Mumbai | Dharmik Parmar

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes:ઍર ફ્રેશનર નહીં,ફ્રેશ ઍર:કારમાં પણ શુદ્ધ હવાની આવ-જા શા માટે જરૂરી?

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

06 April, 2026 04:55 IST | Mumbai | Hetvi Karia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અહમને પોષનારા અઢળક હોય, સાચું સમજાવનારા બહુ ઓછા

માણસ જ્યારે અહમ્ છોડી નથી શકતો ત્યારે તે ખોટા રસ્તે આગળ વધવા માટે ઉતાવળો થઈ જાય છે.

06 April, 2026 11:55 IST | Mumbai | Swami Satchidananda
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

માણો એક અનોખા ગામને જ્યાંની રહેણીકરણી અને જીવનશૈલી પ્રાચીન વૈદિકકાળમાં લઈ જાય છે

શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

05 April, 2026 12:41 IST | Mumbai | Laxmi Vanita

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK