ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button


લાઇફસ્ટાઈલ સમાચાર વીડિયોઝ

22nd May to 28th May 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

22nd May to 28th May 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાના બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવું રહેશે આ અઠવાડિયું...

22 May, 2023 09:43 IST | Mumbai
1st May to 7th May 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

1st May to 7th May 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાના બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવું રહેશે આ અઠવાડિયું...

30 April, 2023 08:41 IST | Mumbai
24th April to 30th April 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

24th April to 30th April 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાના બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશિ પ્રમાણે કેવું રહેશે આ અઠવાડિયું...

25 April, 2023 02:07 IST | Mumbai
શિક્ષણ, શિક્ષણનીતિ અને ભાષાઓની બિનરેખીયતા પર બાબુ સુથારે રજૂ કર્યો પોતાનો મત

શિક્ષણ, શિક્ષણનીતિ અને ભાષાઓની બિનરેખીયતા પર બાબુ સુથારે રજૂ કર્યો પોતાનો મત

જાણીતા ગુજરાતી લેખક, ભાષાશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી બાબુ સુથાર વિદેશમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવી રહ્યા છે. તેમણે વાર્તાલાપના વર્ગખંડો અને વિદ્યાર્થીઓ તેને કેવી રીતે વિચારવા મજબૂર કરે છે તે વિશેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. તેમણે ભારતમાં શિક્ષણ નીતિ, શિક્ષણ પદ્ધતિ અને ભાષા તરીકે ગુજરાતીની કેવી રીતે કાળજી લેવામાં આવતી નથી તેના મુદ્દાઓ પર તેમના મંતવ્યો શેર કર્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં તેમની પસંદ-નાપસંદ વિશે વાતો કરે છે અને તેમની સર્જનાત્મક યાત્રા વિશે પણ તેમણે અહીં વાત કરી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથેની વાતચીતના બીજા ભાગમાં ભાષાની બિનરેખીયતા શું છે તે જાણો નિષ્ણાત પ્રૉ. બાબુ સુથાર પાસેથી.

24 April, 2023 11:50 IST | Mumbai
બાબુ સુથારે પોતાના જીવનમાં આવેલા સંઘર્ષો અને તેના પ્રભાવ વિશે કરી મન મૂકીને વાતો

બાબુ સુથારે પોતાના જીવનમાં આવેલા સંઘર્ષો અને તેના પ્રભાવ વિશે કરી મન મૂકીને વાતો

જાણીતા લેખક, ભાષાશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી બાબુ સુથારે મુશ્કેલીઓને એવી રીતે જોઈ છે જે કોઈપણ વ્યક્તિને હચમચાવી નાખે. પરંતુ ભાષા અને લેખન પ્રત્યેનો તેમનો પ્રેમ માત્ર તેમના વ્યક્તિગત ગ્રોથ તરફ દોરી જતો નથી પરંતુ તે ઘણાં વિદ્યાર્થીઓના જીવનમાં પણ પરિવર્તન લાવી શકે છે કારણ કે તેઓ એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે બહાર આવ્યા. બાબુ સુથાર એક એવા શિક્ષક છે જે બીજાઓને વિચારવા, પ્રશ્ન કરવા અને તેમના જવાબો જાતે જ શોધવા માટે લોકોને ઘડે છે. બાબુ સુથારે પોતાના કામ અને જીવન પર સુરેશ જોશીનો પ્રભાવ કઈ રીતે પડે છે તે વિશે ઘણી વાતો કરે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ ખાસ વાતચીતમાં તેઓ ભાષા શીખવવાની તેમની થિયરીને પણ યોગ્ય રીતે સમજાવે છે.

12 April, 2023 07:39 IST | Mumbai
10th April to 16th April 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

10th April to 16th April 2023: તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવું રહેશે આ અઠવાડિયું

એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાના બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવું રહેશે આ અઠવાડિયું...

08 April, 2023 05:27 IST | Mumbai
એવી કઈ વસ્તુ છે જેનાથી તમે બની શકો છો સારા લેખક? જાણો મધુ રાયનો જવાબ

એવી કઈ વસ્તુ છે જેનાથી તમે બની શકો છો સારા લેખક? જાણો મધુ રાયનો જવાબ

જાણીતા ગુજરાતી લેખક મધુ રાય વાર્તા લેખનના વ્યાકરણ વિશે કેટલીક સલાહ આપે છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષામાં સાચી જોડણીનું શું મહત્વ છે. સર્જનાત્મક સ્તરે કામ કરતી વખતે વ્યક્તિ તરીકે પોતાની જાતને કેવી રીતે સર્જન કરતાં દૂર રાખવી જરૂરી થઈ પડે છે. તેની સાથે જ સારી ટૂંકી વાર્તા લખવા માટે શું મહત્વનું છે. આવી કેટલીય મહત્વની વાતો તેમણે વાર્તા લેખનના યાંત્રિક વ્યાકરણનું ઉદાહરણ આપીને સમજાવી છે. મધુ રાયે તેમની જાણીતી નવલકથા કિમ્બલ રેવેન્સવુડ અને તે જ રાશિચક્રની રમત વિશે વાત કરી છે. તેણે કહ્યું કે શામાટે વાસ્તવિક જીવનમાં તેમના કોઈપણ પાત્ર કેમ ક્યારેય જોવા નહીં મળે?

06 April, 2023 09:46 IST | Mumbai
લેખન, વાંચન અને એકાંત જેવા અનેક વિષયો પર મન મૂકીને વાત કરી મધુ રાયે

લેખન, વાંચન અને એકાંત જેવા અનેક વિષયો પર મન મૂકીને વાત કરી મધુ રાયે

ગુજરાતી સાહિત્યના પ્રેમી અને સાહિત્ય રસિકો માટે મધુ રાયનું નામ અજાણ્યું નથી. યુએસએ સ્થાયી થયેલા ગુજરાતી લેખક અને નાટ્યકાર તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ભારત યાત્રા દરમિયાન તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે અનેક વિષયો પર મન મૂકીને વાત કરી. આ 2-ભાગની વાતચીતમાં તેમણે સફર, પાત્રો, તેમની પસંદ અને નાપસંદ, તેમના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વિસ્તારથી વાત કરી. મધુ રાયે એ વાતનો ખુલાસો પણ કર્યો કે તે શા માટે હવે વધુ લખવા ઉત્સુક નથી. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ.

02 April, 2023 07:29 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK