રોહિત શર્માના નેતૃત્વમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ૫૮ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝની જાહેરાત કરી છે. વિજેતા બનવા પર ICC તરફથી ભારતને ઑલમોસ્ટ ૨૦ કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ મળી છે.
21 March, 2025 10:29 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT