અશ્વિને કહ્યું હતું કે ‘જાડેજાએ વિરાટ કોહલી હવે શું કરી રહ્યો છે એ જોવું જોઈએ. તે કોઈ ચિંતા વગર રમી રહ્યો છે. તે એવી રીતે રમી રહ્યો છે જાણે તે પોતાની દુનિયાનો રાજા હોય. એથી જ તે આ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.’
21 January, 2026 04:20 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT