Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સ્ટર ઑફ પેરિસ (PoP)ની ગણેશ અને અન્ય મૂર્તિ

મૂર્તિકારોને અદાલતની સલાહ

PoPના વિકલ્પ પર કામ હમણાંથી જ ચાલુ કરી દો, કોર્ટના ચુકાદાની વાટ ન જુઓ

25 April, 2025 11:28 IST | Mumbai

Read More

પંઢરપુરમાં રહેતી મનીષા વાઘેલા અને તેના પતિનું લૉટરીની ટિકિટ વેચનારાએ સન્માન કર્યું હતું.

પંઢરપુરની ગુજરાતી મહિલા સફાઈ-કર્મચારીને લાગી ૨૧ લાખ રૂપિયાની લૉટરી

મનીષા વાઘેલા ગણપ‌તિબાપ્પાનાં દર્શન કરવા ગઈ હતી ત્યારે તેણે ૫૦ રૂપિયાની લૉટરીની ટિકિટ ખરીદી હતી

10 April, 2025 07:01 IST | Mumbai

Read More

રેતશિલ્પકાર સુદર્શન પટનાઈક

ઇંગ્લૅન્ડમાં રેત-કલાકાર સુદર્શન પટનાઈકના ગણેશજીના શિલ્પને મળ્યો ખાસ અવૉર્ડ

સુદર્શન પટનાઈકે આ સ્પર્ધામાં ૧૦ ફુટની ગણેપતિબાપ્પાની મૂર્તિ બનાવી હતી. વિશ્વશાંતિની થીમ પર તેમણે ગણેશજીની અદ્ભુત મૂર્તિ રચી હતી જે અવૉર્ડ-વિનિંગ રહી હતી.

08 April, 2025 12:39 IST | Odia

Read More

દેવેન્દ્ર ફડણવીસ

PoPની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે સરકાર હાઈ કોર્ટ પાસેથી વધુ સમયની માગણી કરશે

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે હાઈ કોર્ટમાં અરજી કરીને સમય માગવામાં આવશે

16 March, 2025 07:13 IST | Mumbai

Read More

ગઈ કાલે પરેલના નરે પાર્કના ભિવાજીરાવ ગ્રાઉન્ડમાં રાજ્યભરમાંથી ઊમટેલા મૂર્તિકારોને કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે સંબોધિત કર્યા હતા.

રાજ્યભરના ૧૪,૦૦૦ વીફરેલા મૂર્તિકારો ભેગા થયા મુંબઈમાં

પરેલના સંમેલનમાં નિર્ણય લેવાયો PoPની મૂર્તિ પરના પ્રતિબંધને હાઈ કોર્ટમાં પડકારવાનો: PoP પર્યાવરણ માટે ખરેખર કેટલું નુકસાનકારક છે એનો રિપોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી

12 March, 2025 09:41 IST | Mumbai

Read More

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિરમાં સામૂહિક અથર્વશીર્ષ પઠન કરવામાં આવ્યું

આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.

09 March, 2025 03:43 IST | Mumbai

Read More

ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવ

કો-ફ્રેન્ડ્લી શાડૂ માટીની મૂર્તિના એક્ઝિબિશન, અવેરનેસ માટે સુધરાઈએ તગડી ફી લીધી

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા એક તરફ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે જાતજાતના કાર્યક્રમનું આયોજન કરે છે અને બીજી બાજુ એક્ઝિબિશન કરવા માટે મોટી ફી વસૂલે છે

26 February, 2025 02:10 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

PoPની મૂર્તિના પ્રતિબંધ વિશે મૂર્તિકારો આક્રમક

સરકાર ઉકેલ નહીં લાવે તો બજેટસત્રમાં મુંબઈમાં આંદોલન કરશે

24 February, 2025 07:05 IST | Mumbai

Read More

માઘી ગણેશોત્સવમાં કેટલાંક ગણેશોત્સવ મંડળોએ PoPની મોટી મૂર્તિની સ્થાપના કરી હતી

PoPના મૂર્તિકારોને પોતાની બાજુ રજૂ કરવાનો મોકો આપવાની કરી માગણી

માઘી ગણેશોત્સવમાં અમુક મંડળો અને સરકાર વચ્ચે વિસર્જનના મુદ્દે ઘર્ષણ થયા બાદ સમન્વય સમિતિએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને પત્ર લખ્યો

21 February, 2025 07:02 IST | Mumbai

Read More

બીએમસીની પ્રતીકાત્મક તસવીર

PoPને નેગેટિવ લિસ્ટમાં મૂકશે BMC? બોમ્બે HCના પ્રતિબંધ બાદ થઈ શકે આ કાર્યવાહી

Mumbai News: જો PoP પણ એકવાર નેગેટિવ લિસ્ટમાં મુકાઇ જશે ત્યારબાદ તેને ખરીદવા માટે અપ્રુવ લેવાની જરૂર પડશે. કોર્ટે આ પ્રકારની મૂર્તિઓનું કુદરતી સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો

19 February, 2025 09:03 IST | Mumbai

Read More

બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર ચારના ગણેશોત્સવ મંડળની મૂર્તિને મહાવીરનગરના એક મંડપમાં પોલીસની દેખરેખમાં રાખવામાં આવી છે.

ગણેશજીની પ્રતિમાઓ હવે ક્યાં છે?

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માગે એવી શક્યતા

14 February, 2025 07:00 IST | Mumbai

Read More

BMCએ અમુક જગ્યાએ કૃત્રિમ તળાવને ઊંડું કરીને ત્યાં મોટી મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરી હતી.

વિસર્જન સ્થગિત બાપ્પા પાછા ફર્યા

હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું

13 February, 2025 07:05 IST | Mumbai

Read More

ગણપતિબાપ્પાની મૂર્તિ

આજે ગણપતિબાપ્પાનું વિસર્જન છે, પણ એ ક્યાં કરવું એને લઈને હજી સસ્પેન્સ

PoPની મૂર્તિના વિસર્જન બાબતે સરકારે કોઈ નિર્ણય ન લેતાં મંડળો મુકાયાં મૂંઝવણમાં

12 February, 2025 06:47 IST | Mumbai

Read More

ગણેશ મૂર્તિકાર અને ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓની ગઈ કાલે પરેલની શિરોડકર હાઈ સ્કૂલમાં બેઠક યોજાઈ હતી.

માઘી ગણેશોત્સવમાં બાપ્પાના વિસર્જનને લઈને હજી છે સસ્પેન્સ

મંગળવારના વિસર્જન પહેલાં ગણેશ મંડળ અને મૂર્તિકારોએ સરકારને આપ્યું ૨૪ કલાકનું અલ્ટિમેટમ : દરિયા કે તળાવમાં ગણરાયાના વિસર્જનની પરવાનગી નહીં મળે તો વિઘ્નહર્તાની મૂર્તિને ત્યાં જ રાખીને આંદોલન કરવાની ચીમકી આપી

11 February, 2025 06:55 IST | Mumbai

Read More

શુક્રવારે રાતે મલાડમાં માર્વે રોડ પર PoPની મૂર્તિ વિસર્જન કરવા માટે લઈ જતા ભાવિકો.

કોર્ટના આદેશને લીધે BMCએ સમુદ્રમાં PoPની ગણપતિની મૂર્તિનું વિસર્જન ન કરવા દીધું

જોકે એને બદલે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં તમામ ભાવિકોને વિસર્જન માટે મોકલવામાં આવ્યા હતા

10 February, 2025 12:30 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

માઘી ગણેશોત્સવ અને વસંત ઋતુનું આગમન : કેવો સુભગ સમન્વય

મહારાષ્ટ્રમાં આ ઋતુમાં જ માઘી ગણેશોત્સવનું ઘણું મહત્ત્વ છે

04 February, 2025 06:56 IST | Mumbai

Read More

બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર

માઘી ગણેશોત્સવમાં PoPની મૂર્તિ બાબતે BMCએ કરી હાઈ કોર્ટના આદેશની ઐૈસીતૈસી

ત્રણ સુધરાઈએ નોટિસ જાહેર કરી, પણ એમાં મુંબઈ મહાનગરપાલિકાનો સમાવેશ નથી

03 February, 2025 12:54 IST | Mumbai

Read More

મુલુંડમાં ઊભી કરવામાં આવેલી કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ

ફિલ્મસિટીમાં ૨૦૦ કારીગરોએ બે મહિનામાં તૈયાર કર્યું કેદારનાથ ધામ

મુલુંડમાં માઘી ગણેશોત્સવનું અનોખું આકર્ષણ : શ્રી સ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ વર્ષથી ભારતના વિખ્યાત મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે

03 February, 2025 12:52 IST | Mumbai

Read More

ગઈ કાલે રાત્રે કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર વિલેજમાં કાંદિવલીચા ઇચ્છાપૂર્તિ ગણેશ સાર્વજનિક મંડળના કાર્યકર્તાઓ બાપ્પાને લઈ આવી રહ્યા હતા. (તસવીર- સતેજ શિંદે)

માઘી ગણેશોત્સવમાં અદાલત આકરી

PoPની મૂર્તિ પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે બૉમ્બે હાઈ કોર્ટે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો BMCને અને અન્ય સુધરાઈઓને: સુપ્રીમ કોર્ટે આપેલા પ્રતિબંધના આદેશનું પાલન ન થતું હોવાથી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

31 January, 2025 06:55 IST | Mumbai

Read More

મલાડ-ખેતવાડીના રાજાને ધામધૂમથી વાજતેગાજતે મંડપમાં લઈ જવાઈ રહ્યા હતા  (તસવીર : સતેજ શિંદે)

શાનથી નીકળી બાપ્પાની સવારી

હાઇવે પરથી વાહનોમાં પસાર થનારા ભાવિકો પણ કાર ધીમી કરીને શીશ નમાવી રહેલા દેખાયા હતા.

26 January, 2025 02:40 IST | Mumbai

Read More

મુંબઈ-ગોવા હાઇવે પરના ખાડાને લીધે હેરાનગતિનો સામનો કરવો પડે

આ વર્ષે પણ ગણેશોત્સવમાં ભાવિકોને મુંબઈ-ગોવા હાઇવેના ખાડા નડશે

આઠમી વખત કામ પૂરું કરવાની ડેડલાઇન વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ કરવામાં આવી

18 January, 2025 12:49 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

સુધરાઈ શાડૂ માટીની મૂર્તિઓનું લાઇસન્સ આપવાનું વિચારી રહી છે

પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી એથી પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી વધુ ને વધુ શાડૂની માટીની મૂર્તિ જે પાણીમાં ઓગળી જાય છે

17 January, 2025 01:41 IST | Mumbai

Read More

ગણપતિ બાપ્પાની મૂર્તિઓ

મૂર્તિકારોને જગ્યા ને શાડૂ માટી મફતમાં આપવામાં આવશે

આગામી ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ પરના પ્રતિબંધને અમલમાં મૂકવા BMCએ શરૂ કરી તૈયારી :જોકે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિને આટલા વિપુલ પ્રમાણમાં શાડૂ માટી ક્યાંથી મળી રહેશે અને એનાથી ઊંચી મૂર્તિ બની શકશે કે નહીં એની ચિંતા થઈ રહી છે

24 December, 2024 12:47 IST | Mumbai

Read More

સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર

આજથી પાંચ દિવસ બંધ રહેશે સિદ્ધિવિનાયકની મૂર્તિનાં દર્શન

પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે માઘ શ્રી ગણેશજયંતી પહેલાં મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવે છે. આથી આ વર્ષે આજથી રવિવાર સુધી એટલે કે ૧૫ ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવશે

11 December, 2024 01:35 IST | Mumbai

Read More

આજનું આસ્થાનું એડ્રેસ છે સિદ્ધિવિનાયક મંદિર!

આસ્થાનું એડ્રેસ: બે સદીઓ પુરાણા સિદ્ધિવિનાયક મંદિરની નોખી વાતોથી રૂબરૂ થઈએ

Aastha Nu address: આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.

10 December, 2024 09:38 IST | Mumbai

Read More

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની આ સાડી સિદ્ધિવિનાયકને ચડાવેલાં ગલગોટાનાં ફૂલોમાંથી ડાય થઈ છે

આલિયાએ આ સાડી દિવાળીમાં પહેરી હતી, જેની ચર્ચા અને પ્રશંસા ત્યારે પણ ખૂબ થઈ હતી અને હજી થઈ રહી છે

02 December, 2024 02:18 IST | Mumbai

Read More

‘ઘરત ગણપતિ’ માટે નવજ્યોત બાંદીવાડેકરે જીત્યો બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ

IFFI: ઘરત ગણપતિ માટે નવજ્યોત બાંદીવાડેકરે જીત્યો બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર એવોર્ડ

International film festival of India: હું પ્રેક્ષકોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે અમારી ફિલ્મને સ્વીકારી છે. હું રોમાંચિત છું કે ‘ઘરત ગણપતિ’ એક છાપ છોડવામાં સફળ રહ્યા છે, અને વિશ્વ સાથે અમારી વાર્તા શૅર કરવાની તક મળી તે ખરેખર સન્માનની વાત છે.

29 November, 2024 08:21 IST | Mumbai

Read More

સિદ્ધિવિનાયક મંદિર (ફાઇલ તસવીર)

હવે તો હદ થઈ! મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પર વક્ફ બોર્ડનો દાવો? જાણો શું છે મામલો

Waqf board claims Siddhivinayak Mandir: આ દરમિયાન વક્ફે વિશાલગઢ પર દાવો કર્યો છે અને વિવાદ હજુ પણ ચાલુ છે. આ સમયે ઘણા હિન્દુઓએ વિશાલગઢ જઈને આ લૅન્ડ જેહાદનો વિરોધ દર્શાવ્યો હતો.

19 November, 2024 04:22 IST | Mumbai

Read More

કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો

નિકાહની કંકોતરીમાં ગણપતિબાપ્પાનો ફોટો

દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપવા પિતાએ કંકોતરી છપાવી હતી પણ એમાં કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો જોઈને સૌકોઈને કૌતુક થયું

10 November, 2024 05:43 IST | Uttar Pradesh

Read More

કારને સમાધિ આપીને સૌએ ફૂલવર્ષા કરી હતી.

જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ બનેલી કાર માટેની આવી લાગણી નહીં જોઈ હોય ક્યારેય

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી

10 November, 2024 12:49 IST | Gujarat

Read More

૭૦ ચોરાયેલા મોબાઇલ અને ૪.૭૦ લાખ રૂપિયાની કૅશ પોલીસે જપ્ત કર્યાં છે. 

વિસર્જન વખતે ચોરાયેલા ૭૦ મોબાઇલ ફોન વી. પી. રોડ પોલીસે પાછા મેળવ્યા

ગણેશવિસર્જન વખતે ભીડનો લાભ લઈ ભીડમાં ભળી જઈને મોબાઇલ ચોરનારી ગૅન્ગના કેટલાક સભ્યોને વી. પી. રોડ પોલીસે ઝડપી લીધા છે.

01 November, 2024 10:16 IST | Mumbai

Read More

૮૪ વર્ષના નવીનભાઈ

ગોરેગામના આ વાંસળીવાળા અંકલની ખાસિયત જાણો છો?

જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે

17 October, 2024 03:13 IST | Mumbai

Read More

વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ BMCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મુંબઈમાં ગણેશોત્સવની જેમ રામલીલાના આયોજકોના અવરોધ પણ દૂર થઈ ગયા

BMCના અધિકારીઓ સાથે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બેઠક કર્યા બાદ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે

27 September, 2024 01:06 IST | Mumbai

Read More

અંધેરીચા રાજાના વિસર્જન વખતે જ બોટ એક બાજુથી નમી જતાં ઊંધી વળી ગઈ હતી. એને લીધે બોટમાં હાજર ભક્તો પણ દરિયામાં પડી ગયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતા.

અંધેરીચા રાજાની મૂર્તિના વિસર્જન વખતે દુર્ઘટના, બોટ ઊંધી વળી ગઈ

કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા

23 September, 2024 07:01 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

કાશ એવું બને કે બાપ્પાના કાનમાં કહેવાયેલી આ પ્રાર્થના સાચી પડે

હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય

22 September, 2024 01:52 IST | Mumbai

Read More

તસવીર- શાદાબ ખાન

ન્યૂઝ શૉર્ટમાં : શાનથી નીકળી અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી

22 September, 2024 09:52 IST | Mumbai

Read More

રિચેસ્ટ ગણપતિ

મુંબઈના રિચેસ્ટ GSBના ગણપતિના ભક્તો દ્વારા અધધધ ૧૧.૫ કરોડ રૂપિયાનું દાન

કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે

22 September, 2024 07:05 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવેલી કૅશની ગણતરી કરી રહેલા મંડળના કાર્યકરો.

૫ કરોડ ૬૫ લાખ ૯૦ હજાર

ભક્તોએ લાલબાગચા રાજાને આટલા રૂપિયા કૅશ ડોનેટ કર્યા : ૪૧૫૧+ ગ્રામ સોનાના અને ૬૪,૦૦૦+ ગ્રામ ચાંદીના દાગીના પણ ધર્યા : આજે સાંજે હરાજી

21 September, 2024 07:06 IST | Mumbai

Read More

વિસર્જન પહેલાં લાડુની લિલામી

બાપ્પાના લાડુનું ૧.૮૭ કરોડ રૂપિયામાં લિલામ

અનંત ચતુર્દશીએ તેલંગાણામાં બાપ્પાના લાડુની 1.87 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. આવક ગરીબ વિદ્યાર્થીઓ અને સમાજના જરૂરિયાતમંદોને મદદ કરશે.

19 September, 2024 03:36 IST | Telangana

Read More

અમિત મોહિતે

વિસર્જન વખતે આવ્યો હાર્ટ-અટૅક અને ડૂબી ગયો વિરારનો સ્વિમર

અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું

19 September, 2024 02:15 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં ગણપતિનાં દર્શન કરવા આવેલા વ્યંડળો ઘરમાંથી ૧૫ તોલા દાગીના ચોરી ગયા

ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી

19 September, 2024 02:04 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવમાં જો લાઉડસ્પીકરનો ઉપયોગ હાનિકારક હોય તો ઈદમાં પણ હાનિકારક હોય જ : HC

ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે...

19 September, 2024 02:00 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભિવંડીમાં વિસર્જનયાત્રામાં મુસ્લિમોએ પથ્થરમારો કર્યો

રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ વણસી

19 September, 2024 01:56 IST | Mumbai

Read More

ચેન્જ ઇઝ અસ નામની સંસ્થાએ કચરો કર્યો સાફ

ચેન્જ ઇઝ અસ નામની સંસ્થાએ ચોપાટી પરથી ૪૨,૦૦૦ કિલો કચરો કર્યો સાફ

આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે

19 September, 2024 01:49 IST | Mumbai

Read More

સુરવીન ચાવલા

સુરવીન ચાવલાએ પોતે કરેલું ભવ્ય ડેકોરેશન જુઓ

સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું

19 September, 2024 11:54 IST | Mumbai

Read More

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર વિસર્જન માટે લાઇનબંધ ઊભેલી ગણેશમૂર્તિઓ (તસવીર : સૈયદ સમીર અબેદી)

રેકૉર્ડબ્રેક વિસર્જન

મુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી

19 September, 2024 08:06 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર ગઈ કાલે વિસર્જનની તડામાર તૈયારી. તસવીરો : આશિષ રાજે

BMC અને મુંબઈ પોલીસે કરી છે વિસર્જનની જડબેસલાક તૈયારી

વિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.

17 September, 2024 06:57 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છત્તીસગઢ: ગણેશ પંડાલમાં મોટેથી વાગતું મ્યુઝિક બન્યું વ્યક્તિના મૃત્યુનું કારણ?

Ganeshotsav 2024: સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું.

16 September, 2024 09:44 IST | Raipur

Read More

તસવીર સૌજન્ય મિડ-ડે

આલિયા-રણબીરની લાડલી રાહાએ દાદી નીતૂને કરી ફરિયાદ, વીડિયો પર ફેન્સ ફિદા

જ્યાં પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા જોવા મળે છે, કેમેરા તેની તરફ વળે છે. આ પહેલીવાર છે જ્યારે રાહાએ પાપારાઝીને જોયા બાદ પ્રતિક્રિયા આપી છે. તે પહેલીવાર તેના કર્કશ અવાજમાં બોલતો અને તાળીઓ પાડ્યા પછી આનંદથી કૂદતો જોવા મળ્યો છે.

16 September, 2024 07:21 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વાહ! ક્યા ફોટો હૈ

કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો

16 September, 2024 10:49 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK