લાલબાગના બોર્ડ દ્વારા `લાલબાગચા રાજા` (Lalbaugcha Raja Donation)ના ચરણોમાં કરવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં લાલબાગના રાજાના ચરણોમાં કુલ રોકડ રકમ કરોડોની રેન્જમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે
જોકે ૨,૦૫,૭૭૨ ગણેશમૂર્તિઓ સામે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓની ટકાવારી ૩૭ ટકા જ હતી. બાકીની ૬૩ ટકા મૂર્તિઓનું નૈસર્ગિક તળાવોમાં વિસર્જન કરાયું હતું
રણથંભોરના કિલ્લામાં બિરાજમાન ત્રિનેત્ર ગણપતિને લગ્નની સીઝનમાં દરરોજની સેંકડો આમંત્રણપત્રિકા મળે છે. દેશ દુનિયામાં વસતા મોટા ભાગના રાજસ્થાનીઓ પહેલી કંકોતરી આ બાપ્પાના નામની લખે છે
28 September, 2023 02:15 IST | Mumbai | Alpa Nirmal
ગણેશ વિસર્જન (Ganesh visarjan 2023) દરમિયાન મુંબઈ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ આ દરમિયાન શહેરના કેટલાક રસ્તાઓ પણ બંધ રહેશે. જાણો ક્યા ક્યા રસ્તાઓ રહેશે બંધ..
મસ્તક પર રહેલું ત્રિશૂળ-તિલક કહે છે કે તમે કયા કુળ સાથે જોડાયેલા છો. તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો એની તમને ખબર તો હોવી જ જોઈએ. સાથોસાથ એ સતત પુરવાર કરવાની ક્ષમતા અને કૌશલ્ય પણ દરેક લીડરે કેળવવું જોઈએ જે તેની પહેલી અને પ્રાથમિક ફરજ પણ છે
26 September, 2023 03:09 IST | Mumbai | Acharya Devvrat Jani
આપણે ગજાનનને બાજોઠ કે સિંહાસન પર બેસાડીએ છીએ, પણ બૌદ્ધકાળની પ્રતિમાઓ જોશો તો એમાં ગણપતિને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. હકીકત એ છે કે કમળ ગણપતિનું બીજું આસન છે અને આ વાત માર્કન્ડેય પુરાણમાં કરવામાં આવી છે
25 September, 2023 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani
મુકેશ અંબાણીને ઘરે થયેલી ગણપતિ પૂજા (Ganesh Chaturthi 2023)નો એક વીડયો વાયરલ થયો છે. જેમાં ઈશા અંબાણી `મણિયારો રે..` ગીત પર થિરકતી જોવા મળે છે. ઈશા અંબાણીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય..
૨૧ મોદક સૂચવે છે કે જો તમારે શિખરે પહોંચવું હોય તો ક્યારેય ટીમને ભૂલવી નહીં. જે લીડર ટીમને ભૂલે છે તેને જીવનમાં ક્યારેય સફળતાની મીઠાશનો આસ્વાદ કરવા મળતો નથી
24 September, 2023 02:40 IST | Mumbai | Acharya Devvrat Jani
આ વાત સમજાવે છે ગજાનનના હાથમાં રહેલી પરશુ. એવું કહેવાય છે કે ગણરાયાના હાથમાં રહેલી આ પરશુ હકીકતમાં ભગવાન શિવનું જ હથિયાર હતું, જે શિવજીએ પરશુરામને આપ્યું હતું અને સમય જતાં એ પરશુ ગણપતિની પાસે આવી હતી
ભયના વાતાવરણ વચ્ચે ભારત અને કૅનેડાના સંબંધો સુધરે એવી પ્રાર્થના સાથે ભારતીય યુવાનોએ જાતે રસોઈ બનાવીને પુણેના પ્રખ્યાત દગડુ શેઠ સ્વરૂપના ‘નૉર્થ યૉર્ક ચા રાજા’ ગણપતિબાપ્પાને ૫૬ ભોગનો થાળ પણ ધરાવ્યો
23 September, 2023 12:29 IST | Mumbai | Rohit Parikh
કોઈ માનતા નહીં પણ શ્રદ્ધા અને આસ્થાથી લાલબાગચા રાજાને અર્પણ કરશે નવ ફુટનો હાર : હાર ચઢાવવાની સાથે ગોલ્ડ વરખનું સર્ટિફિકેટ પણ આપશે : પુણેના દગડુ શેઠ ગણપતિને પણ ચઢાવશે ગોલ્ડપ્લેટેડ છ ફુટનો હાર
23 September, 2023 07:42 IST | Mumbai | Shailesh Nayak
આ વાત સૂચવે છે ગણપતિનો એક દાંત. તમે જોશો તો તમને દેખાશે કે ઐરાવત શીર્ષ ધરાવતા ગણપતિના બે દાંતમાંથી એક દાંત તૂટેલો છે, જે હકીકતમાં હતો નહીં. એ દાંત ગણપતિએ પોતે તોડ્યો અને દુનિયાભરને સમજાવ્યું કે તકલીફ તો જીવનનો ભાગ છે, એનાથી ક્યારેય અટકવું નહીં
21 September, 2023 05:43 IST | Mumbai | Acharya Devvrat Jani
અંબાણી પરિવારની ગણપતિ પૂજા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે. હવે આ ઉજવણીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર આરતી કરતાં જોવા મળે છે
ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગ ચા રાજાના દરબારમાં એવી ભીડ હોય છે કે ભલભલાની હાલત બગડી જાય. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ કલાકો ક્યારેય 15-17 કલાક સુધી પણ વિસ્તરી જાય છે.
બોરીવલીમાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા માધવબાગમાં ગણપતિબાપ્પાની પધરામણીને લઈને સોસાયટી અને ત્યાંના એક ભાડૂત વચ્ચે ખટરાગ થતાં તેણે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ. જોકે સમયસર ટ્રીટમેન્ટ મળી જતાં અત્યારે રિયાલ શાસ્ત્રીની તબિયત સારી છે
21 September, 2023 08:20 IST | Mumbai | Viral Shah
Ganesh Chaturthi 2023 see Viral Post: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસરે ઈંડિગો ઍરલાઈને એક તસવીર શૅર કરી છે, જે જોવા જેવી છે. (Lord Ganesh Viral Image)
અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન બધી મહિલાઓ પારંપરિક કપડાં પહેરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા.
20 September, 2023 03:46 IST | Pune | Gujarati Mid-day Online Correspondent
Lalbaugcha Raja : મરાઠા ક્રાંતિ મોરચાએ આ ગણેશ મંડળ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું છે. તેઓ કહે છે કે લાલબાગના રાજાના ચરણોમાં શિવરાજમુદ્રા છાપીને સમગ્ર શિવ અનુયાયીઓનું અપમાન થયું છે.
શ્રાવણની સાથે પહેલાં શિવજી આવે, પછી સંતાન એવા ગણપતિજી આવે. દુંદાળાદેવ રવાના થાય કે તરત મા શક્તિ નવરાત્રિ લઈને આવે અને આવું તો આખું વર્ષ ચાલતું રહે. કેટલું સરસ કહેવાય. ઉત્સવોની આવી જાહોજલાલી દુનિયાના કોઈ દેશ પાસે નથી
19 September, 2023 11:58 IST | Mumbai | Sarita Joshi
Ganesh Chaturthi 2023 : હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને તે મુહૂર્ત 19 સપ્ટેમ્બરે બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે.
ગણેશ ચતુર્થી 2023: લાતુરમાં આ વર્ષે સરેરાશના 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે અને લોકોએ માત્ર 40-50 લિટર પાણી સાથે જ ગુજારો કરવો પડશે, સામાન્ય 100 લિટરથી વધુનો ક્વોટા, એમ ધારાસભ્ય સંભાજી પાટીલ નિલંગેકરે જણાવ્યું હતું.
Ganesh Chaturthi 2023- Anant Chaturdashi 2023: એક બેઠક બીએમસીના `એક સાઉથ` ભાગના હૉલમાં આયોજિત કરવામાં આવી હતી. આ અવસરે મુંબઈ પોલીસ, રેલવે, બેસ્ટ, રેલવે સુરક્ષા દળો જેવા વિભિન્ન વિભાગના પ્રતિનિધિઓ હાજર હતા.
Ganesh Chaturthi 2023: Ganesh Chaturthi 2023: ગણપતિ બાપ્પાને જ્ઞાનના પ્રતીક રૂપે પૂજવામાં આવે છે, અને તેમનું ખાસ ઘડતર, મોટું પેટ બુદ્ધિ-જ્ઞાન પચાવવાની ક્ષમતાનું પ્રતીક છે. ગણેશજીનું વાહન, મૂષક મગજની ભ્રાંતિઓને દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.
ઘણાં વર્ષોથી જિલ્લામાં ફર્સ્ટ આવા ધામણકરનાકા મિત્ર મંડળમાં આસામથી આવેલા કારીગરોએ ૧૦,૦૦૦ બામ્બુથી શિવલિંગ બનાવ્યું
18 September, 2023 11:45 IST | Mumbai | Prakash Bambhroliya
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.