પરવાનગી જ ન હોય તો મંડપ કેમ બાંધવો અને એ પછી ડેકોરેશન ક્યારે કરવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે
26 July, 2024 11:22 IST | MumbaiRead More
Aastha Nu Address: મુખ્ય રસ્તા પર જ આ વિશાળ ફડકે ગણપતિ મંદિર આવેલું છે એટલે આવતા જતાં સૌ બહારથી બાપ્પાના દર્શન કરી શકે છે.
30 April, 2024 09:09 IST | MumbaiRead More
Sakat Chauth 2024: સકટ ચૌથ વ્રત 29 જાન્યુઆરી 2024ના રાખવામાં આવશે. આ દિવસે 200 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જાણો કઈ રાશિ પર વરસશે બાપ્પાની કૃપા, કોને થશે કેટલો લાભ?
27 January, 2024 01:25 IST | MumbaiRead More
લાલબાગના બોર્ડ દ્વારા `લાલબાગચા રાજા` (Lalbaugcha Raja Donation)ના ચરણોમાં કરવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં લાલબાગના રાજાના ચરણોમાં કુલ રોકડ રકમ કરોડોની રેન્જમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે
01 October, 2023 07:43 IST | MumbaiRead More
જોકે ૨,૦૫,૭૭૨ ગણેશમૂર્તિઓ સામે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓની ટકાવારી ૩૭ ટકા જ હતી. બાકીની ૬૩ ટકા મૂર્તિઓનું નૈસર્ગિક તળાવોમાં વિસર્જન કરાયું હતું
30 September, 2023 09:12 IST | MumbaiRead More
Ambani Family`s Unseen Dance Moves: અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે.
29 September, 2023 09:20 IST | MumbaiRead More
Ganpati Visarjan 2023 : મુંબઈગરાનાં લાડકાં બાપ્પાની અંતિમ વિદાય સમયે શહેરના ખૂણે ખૂણેથી આવ્યાં ભક્તો
29 September, 2023 09:30 IST | MumbaiRead More
રણથંભોરના કિલ્લામાં બિરાજમાન ત્રિનેત્ર ગણપતિને લગ્નની સીઝનમાં દરરોજની સેંકડો આમંત્રણપત્રિકા મળે છે. દેશ દુનિયામાં વસતા મોટા ભાગના રાજસ્થાનીઓ પહેલી કંકોતરી આ બાપ્પાના નામની લખે છે
28 September, 2023 02:15 IST | MumbaiRead More
ગણેશજીનું વિસર્જન કરવાની પ્રથા ખેડૂતોએ કોઈ જ તિથિ કે તહેવાર વિના શરૂ કરેલી...
28 September, 2023 02:05 IST | MumbaiRead More
લાલબાગચા રાજાનાં દર્શન કરનારા એનસીપીના કાર્યકરે બાપ્પાનાં ચરણોમાં આવું લખેલી ચિઠ્ઠી મૂકી
28 September, 2023 11:50 IST | MumbaiRead More
મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એ માટે તૈયાર છે
28 September, 2023 11:30 IST | MumbaiRead More
ગણેશ વિસર્જન (Ganesh visarjan 2023) દરમિયાન મુંબઈ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ આ દરમિયાન શહેરના કેટલાક રસ્તાઓ પણ બંધ રહેશે. જાણો ક્યા ક્યા રસ્તાઓ રહેશે બંધ..
27 September, 2023 02:18 IST | MumbaiRead More
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રવિવારે પરણીને પરિણીતી ચોપડા હવે મિસિસ ચઢ્ઢા બની ગઈ છે.
26 September, 2023 04:17 IST | MumbaiRead More
મસ્તક પર રહેલું ત્રિશૂળ-તિલક કહે છે કે તમે કયા કુળ સાથે જોડાયેલા છો. તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો એની તમને ખબર તો હોવી જ જોઈએ. સાથોસાથ એ સતત પુરવાર કરવાની ક્ષમતા અને કૌશલ્ય પણ દરેક લીડરે કેળવવું જોઈએ જે તેની પહેલી અને પ્રાથમિક ફરજ પણ છે
26 September, 2023 03:09 IST | MumbaiRead More
આપણે ગજાનનને બાજોઠ કે સિંહાસન પર બેસાડીએ છીએ, પણ બૌદ્ધકાળની પ્રતિમાઓ જોશો તો એમાં ગણપતિને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. હકીકત એ છે કે કમળ ગણપતિનું બીજું આસન છે અને આ વાત માર્કન્ડેય પુરાણમાં કરવામાં આવી છે
25 September, 2023 04:06 IST | MumbaiRead More
મુકેશ અંબાણીને ઘરે થયેલી ગણપતિ પૂજા (Ganesh Chaturthi 2023)નો એક વીડયો વાયરલ થયો છે. જેમાં ઈશા અંબાણી `મણિયારો રે..` ગીત પર થિરકતી જોવા મળે છે. ઈશા અંબાણીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય..
25 September, 2023 03:15 IST | MumbaiRead More
પાંચમા દિવસે ગયા વર્ષે ૧૮,૨૦૬ મૂર્તિ વિસર્જિત કરાઈ હતી, એની સામે આ વર્ષે ૩૨,૭૧૯ મૂર્તિ પધરાવાઈ
25 September, 2023 10:55 IST | MumbaiRead More
દર્શિની વશી લઈ આવ્યાં છે ગણેશભક્તોની અજબ ભક્તિની ગજબ વાતો
24 September, 2023 02:50 IST | MumbaiRead More
૨૧ મોદક સૂચવે છે કે જો તમારે શિખરે પહોંચવું હોય તો ક્યારેય ટીમને ભૂલવી નહીં. જે લીડર ટીમને ભૂલે છે તેને જીવનમાં ક્યારેય સફળતાની મીઠાશનો આસ્વાદ કરવા મળતો નથી
24 September, 2023 02:40 IST | MumbaiRead More
મુંબઈમાં આવેલા ગિરગામ, જુહુ, વર્સોવા, ગોરાઈ અને મઢ સહિતના બીચ ઉપરાંત ગણેશની મૂર્તિ વિસર્જન કરવા માટે બીએમસી દ્વારા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે
24 September, 2023 12:00 IST | MumbaiRead More
લાલબાગચા રાજાને સોનાના વરખવાળાં ફૂલોનો હાર ચડાવીને ભાવવિભોર થયેલી સુરતની ચોકસી ફૅમિલીએ કહ્યું કે ૨૫૦ જેટલાં ગોલ્ડન રોઝનો નવ ફુટ લાંબો ગોલ્ડપ્લેટેડ હાર બાપ્પાને ચડાવાયો
24 September, 2023 11:50 IST | MumbaiRead More
સ્વિટ્ઝરલૅન્ડમાં દર વર્ષે યોજાતો ઇન્ટરનૅશનલ આર્ટ ફેરમાં ગણેશની સ્થાપના કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો
24 September, 2023 08:10 IST | BernRead More
આ વાત સમજાવે છે ગજાનનના હાથમાં રહેલી પરશુ. એવું કહેવાય છે કે ગણરાયાના હાથમાં રહેલી આ પરશુ હકીકતમાં ભગવાન શિવનું જ હથિયાર હતું, જે શિવજીએ પરશુરામને આપ્યું હતું અને સમય જતાં એ પરશુ ગણપતિની પાસે આવી હતી
23 September, 2023 03:11 IST | MumbaiRead More
ભયના વાતાવરણ વચ્ચે ભારત અને કૅનેડાના સંબંધો સુધરે એવી પ્રાર્થના સાથે ભારતીય યુવાનોએ જાતે રસોઈ બનાવીને પુણેના પ્રખ્યાત દગડુ શેઠ સ્વરૂપના ‘નૉર્થ યૉર્ક ચા રાજા’ ગણપતિબાપ્પાને ૫૬ ભોગનો થાળ પણ ધરાવ્યો
23 September, 2023 12:29 IST | MumbaiRead More
લાલબાગચા રાજાને પહેલાં બે દિવસમાં એક કરોડથી વધુ રૂપિયાનું દાન મેળવ્યું છે. લાલબાગચા રાજા મંડળને ઉત્સવના બીજા દિવસે ૬૦ લાખથી વધુનું દાન મળ્યું હતું.
23 September, 2023 09:53 IST | MumbaiRead More
ખાસ કરીને મહિલાઓ અને નાનાં બાળકોની સુરક્ષામાં પ્રશ્ન ઊભો થતાં એક ઍડ્વોકેટે એની ફરિયાદ પોલીસ કમિશનરને કરી
23 September, 2023 09:38 IST | MumbaiRead More
આજે મુંબઈગરાના લાડકા બાપ્પાનું પાંચ દિવસનું વિસર્જન છે ત્યારે સાથે છત્રી રાખવાનું ભૂલતા નહીં.
23 September, 2023 08:18 IST | MumbaiRead More
કોઈ માનતા નહીં પણ શ્રદ્ધા અને આસ્થાથી લાલબાગચા રાજાને અર્પણ કરશે નવ ફુટનો હાર : હાર ચઢાવવાની સાથે ગોલ્ડ વરખનું સર્ટિફિકેટ પણ આપશે : પુણેના દગડુ શેઠ ગણપતિને પણ ચઢાવશે ગોલ્ડપ્લેટેડ છ ફુટનો હાર
23 September, 2023 07:42 IST | MumbaiRead More
આ વાત સમજાવે છે ગજાનનના હાથમાં રહેલો અંકુશ.
22 September, 2023 02:40 IST | MumbaiRead More
સ્થાનિક કાલાચૌકી પોલીસે આ બાબતે સાવચેતીનાં પગલાં લઈને મંડળને કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે લોકોની લાઇન મૅનેજ કરવા જણાવ્યું છે
22 September, 2023 12:15 IST | MumbaiRead More
ગણપતિબાપ્પા લાવવાની નાનપણની ઇચ્છા પૂરી કરવા જૈન યુવાને લીધું હટકે પગલું
22 September, 2023 10:10 IST | MumbaiRead More
આ વાત સૂચવે છે ગણપતિનો એક દાંત. તમે જોશો તો તમને દેખાશે કે ઐરાવત શીર્ષ ધરાવતા ગણપતિના બે દાંતમાંથી એક દાંત તૂટેલો છે, જે હકીકતમાં હતો નહીં. એ દાંત ગણપતિએ પોતે તોડ્યો અને દુનિયાભરને સમજાવ્યું કે તકલીફ તો જીવનનો ભાગ છે, એનાથી ક્યારેય અટકવું નહીં
21 September, 2023 05:43 IST | MumbaiRead More
માટુંગાના ગુજરાતી વેપારી નાના ભાઈના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા હતા ત્યારે ચોરે કબાટ તોડીને ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા
21 September, 2023 05:11 IST | MumbaiRead More
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડેકોરેશન બે જૂથો, સમુદાયો અને ધર્મો વચ્ચેની લડાઈમાં પરિણમી શકે છે
21 September, 2023 04:27 IST | MumbaiRead More
ભરૂચથી આવેલા પરિવારે ‘લાલબાગચા રાજા’નાં દર્શનની લાઇનમાં ૧૮ કલાક કરતાં પણ વધુ સમય લાગતાં કર્યો નિર્ધાર
21 September, 2023 04:17 IST | MumbaiRead More
અંબાણી પરિવારની ગણપતિ પૂજા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે. હવે આ ઉજવણીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર આરતી કરતાં જોવા મળે છે
21 September, 2023 03:13 IST | MumbaiRead More
ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગ ચા રાજાના દરબારમાં એવી ભીડ હોય છે કે ભલભલાની હાલત બગડી જાય. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ કલાકો ક્યારેય 15-17 કલાક સુધી પણ વિસ્તરી જાય છે.
21 September, 2023 12:52 IST | MumbaiRead More
આ ઉત્સવમાં પ્રસાદ તરીકે સાઇબર જાગૃતિ કાર્ડ આપવામાં આવે છે
21 September, 2023 12:47 IST | AhmedabadRead More
વડોદરાના તરસાલીમાં રહેતાં શ્રૃતિ અને મનોજસિંઘ યાદવે તરછોડાયેલી ગાયોનાં મૂત્ર, છાણ, ઘી, માટી અને દહીંથી બનાવી ગણેશજીની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ
21 September, 2023 12:42 IST | AhmedabadRead More
આ મૂર્તિઓને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે
21 September, 2023 09:00 IST | BhopalRead More
બોરીવલીમાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા માધવબાગમાં ગણપતિબાપ્પાની પધરામણીને લઈને સોસાયટી અને ત્યાંના એક ભાડૂત વચ્ચે ખટરાગ થતાં તેણે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ. જોકે સમયસર ટ્રીટમેન્ટ મળી જતાં અત્યારે રિયાલ શાસ્ત્રીની તબિયત સારી છે
21 September, 2023 08:20 IST | MumbaiRead More
Ganesh Chaturthi 2023 see Viral Post: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસરે ઈંડિગો ઍરલાઈને એક તસવીર શૅર કરી છે, જે જોવા જેવી છે. (Lord Ganesh Viral Image)
20 September, 2023 05:44 IST | MumbaiRead More
અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન બધી મહિલાઓ પારંપરિક કપડાં પહેરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા.
20 September, 2023 03:46 IST | PuneRead More
Lalbaugcha Raja : મરાઠા ક્રાંતિ મોરચાએ આ ગણેશ મંડળ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું છે. તેઓ કહે છે કે લાલબાગના રાજાના ચરણોમાં શિવરાજમુદ્રા છાપીને સમગ્ર શિવ અનુયાયીઓનું અપમાન થયું છે.
20 September, 2023 12:34 IST | MumbaiRead More
શ્રાવણની સાથે પહેલાં શિવજી આવે, પછી સંતાન એવા ગણપતિજી આવે. દુંદાળાદેવ રવાના થાય કે તરત મા શક્તિ નવરાત્રિ લઈને આવે અને આવું તો આખું વર્ષ ચાલતું રહે. કેટલું સરસ કહેવાય. ઉત્સવોની આવી જાહોજલાલી દુનિયાના કોઈ દેશ પાસે નથી
19 September, 2023 11:58 IST | MumbaiRead More
કહી શકાય કે પ્રવર્તમાન સમયમાં જીવન જીવવાનો જેવો પ્રગાઢ સંદેશ શ્રીમદ ભગવદ્ગીતા આપે છે એટલો જ ગાઢ સંદેશ વિનાયકની પ્રતિમા પણ આપે છે.
19 September, 2023 11:53 IST | MumbaiRead More
Ganesh Chaturthi 2023 : હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને તે મુહૂર્ત 19 સપ્ટેમ્બરે બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે.
19 September, 2023 11:05 IST | MumbaiRead More
ગિરગાંવ મંડળના કાર્યકર્તાઓએ એકઠો કર્યો પ્લાસ્ટિક વેસ્ટ તો એલ્ફિન્સ્ટનના મંડળે પેપરમાંથી બનાવી ૧૮ ફુટ ઊંચી ગણેશ-પ્રતિમા
19 September, 2023 09:15 IST | MumbaiRead More
મુંબઈમાં કુલ ૨૭૨૯ સાર્વજનિક ગણેશમંડળોને જાહેર ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે.
19 September, 2023 08:22 IST | MumbaiRead More
ગણેશ ચતુર્થી 2023: લાતુરમાં આ વર્ષે સરેરાશના 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે અને લોકોએ માત્ર 40-50 લિટર પાણી સાથે જ ગુજારો કરવો પડશે, સામાન્ય 100 લિટરથી વધુનો ક્વોટા, એમ ધારાસભ્ય સંભાજી પાટીલ નિલંગેકરે જણાવ્યું હતું.
18 September, 2023 09:37 IST | MumbaiRead More
ADVERTISEMENT