Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ગયા રવિવારે ગણેશ ગલીના મુંબઈચા રાજાનું પાદ્યપૂજન કરવામાં આવ્યું હતું.

ગણપતિબાપ્પાના આગમનને હવે દોઢ જ મહિનો બાકી છે, પણ...

પરવાનગી જ ન હોય તો મંડપ કેમ બાંધવો અને એ પછી ડેકોરેશન ક્યારે કરવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે

26 July, 2024 11:22 IST | Mumbai

Read More

ફડકે ગણપતિ મંદિર

સાઉથ બોમ્બેમાં પંચાયતન સ્વરૂપના ફડકે ગણપતિ દાદાનો છે મોટો મહિમા!

Aastha Nu Address: મુખ્ય રસ્તા પર જ આ વિશાળ ફડકે ગણપતિ મંદિર આવેલું છે એટલે આવતા જતાં સૌ બહારથી બાપ્પાના દર્શન કરી શકે છે.

30 April, 2024 09:09 IST | Mumbai

Read More

સકટ ચોથ માટે વાપરવામાં આવેલી ગણેશજીની ચતુર્થી

સકટ ચૌથ 2024 પર 100 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિઓના ચમકશે ભાગ્ય

Sakat Chauth 2024: સકટ ચૌથ વ્રત 29 જાન્યુઆરી 2024ના રાખવામાં આવશે. આ દિવસે 200 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જાણો કઈ રાશિ પર વરસશે બાપ્પાની કૃપા, કોને થશે કેટલો લાભ?

27 January, 2024 01:25 IST | Mumbai

Read More

લાલબાગચા રાજા

Lalbaugcha Raja Donation: ૩.૫ કિલો સોનું, 64 કિલો ચાંદી અને અધધધ રોકડ રકમ

લાલબાગના બોર્ડ દ્વારા `લાલબાગચા રાજા` (Lalbaugcha Raja Donation)ના ચરણોમાં કરવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં લાલબાગના રાજાના ચરણોમાં કુલ રોકડ રકમ કરોડોની રેન્જમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે

01 October, 2023 07:43 IST | Mumbai

Read More

૭૬,૭૦૯ મુંબઈગરાઓએ કર્યું કૃ​ત્રિમ તળાવોમાં ગણેશ-વિર્સજન

૭૬,૭૦૯ મુંબઈગરાઓએ કર્યું કૃ​ત્રિમ તળાવોમાં ગણેશ-વિર્સજન

જોકે ૨,૦૫,૭૭૨ ગણેશમૂર્તિઓ સામે કૃ​ત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓની ટકાવારી ૩૭ ટકા જ હતી. બાકીની ૬૩ ટકા મૂર્તિઓનું નૈસર્ગિક તળાવોમાં વિસર્જન કરાયું હતું

30 September, 2023 09:12 IST | Mumbai

Read More

નીતા અંબાણીની ફાઈલ તસવીર

એન્ટિલિયાના ગણેશ ઉત્સવનો અનસીન વીડિયો થયો વાયરલ, ડાન્સ કરતો દેખાયો અંબાણી પરિવાર

Ambani Family`s Unseen Dance Moves: અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે.

29 September, 2023 09:20 IST | Mumbai

Read More

ગિરગામ ચૌપાટી પર વિસર્જન સમયે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી (તસવીર : સૈય્યદ સમીર આબેદી)

Ganpati Visarjan 2023 : બાપ્પાની ૩૭,૫૯૯ મૂર્તિઓનું થયું વિસર્જન, કોઈ અણબનાવ નહીં

Ganpati Visarjan 2023 : મુંબઈગરાનાં લાડકાં બાપ્પાની અંતિમ વિદાય સમયે શહેરના ખૂણે ખૂણેથી આવ્યાં ભક્તો

29 September, 2023 09:30 IST | Mumbai

Read More

ગણેશ મંદિર

પહેલું નોતરું દુંદાળાદેવને....

રણથંભોરના કિલ્લામાં બિરાજમાન ત્રિનેત્ર ગણપતિને લગ્નની સીઝનમાં દરરોજની સેંકડો આમંત્રણપત્રિકા મળે છે. દેશ દુનિયામાં વસતા મોટા ભાગના રાજસ્થાનીઓ પહેલી કંકોતરી આ બાપ્પાના નામની લખે છે

28 September, 2023 02:15 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગજાનન સાથેના અક્ષયપાત્રમાં છુપાઈ છે કહાણી

ગણેશજીનું વિસર્જન કરવાની પ્રથા ખેડૂતોએ કોઈ જ તિથિ કે તહેવાર વિના શરૂ કરેલી...

28 September, 2023 02:05 IST | Mumbai

Read More

સમર્થકે બાપ્પાનાં ચરણોમાં મૂકેલી ચિઠ્ઠી

બાપ્પા, અમારા અજિતદાદા પવારને જલદી મુખ્ય પ્રધાન બનાવો

લાલબાગચા રાજાનાં દર્શન કરનારા એનસીપીના કાર્યકરે બાપ્પાનાં ચરણોમાં આવું લખેલી ચિઠ્ઠી મૂકી

28 September, 2023 11:50 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર વિસર્જનની તૈયારીને આખરી ઓપ આપી રહેલા બીએમસીના કર્મચારીઓ. (તસવીર : શાદાબ ખાન)

આજે વિસર્જન માટે મુંબઈ પોલીસના ૧૯,૦૦૦થી વધુ જવાનો રહેશે તહેનાત

મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એ માટે તૈયાર છે

28 September, 2023 11:30 IST | Mumbai

Read More

ફાઈલ ફોટો

Ganesh Visarjan 2023: વિસર્જન દરમિયાન મુંબઈના આ મુખ્ય રસ્તાઓ રહેશે બંધ 

ગણેશ વિસર્જન (Ganesh visarjan 2023) દરમિયાન મુંબઈ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ આ દરમિયાન શહેરના કેટલાક રસ્તાઓ પણ બંધ રહેશે. જાણો ક્યા ક્યા રસ્તાઓ રહેશે બંધ..

27 September, 2023 02:18 IST | Mumbai

Read More

મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા

મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રવિવારે પરણીને પરિણીતી ચોપડા હવે મિસિસ ચઢ્ઢા બની ગઈ છે.

26 September, 2023 04:17 IST | Mumbai

Read More

ગણેશ બાપ્પા

ગજાનનના ભાલ પર ત્રિશૂળ-તિલક શું કામ?

મસ્તક પર રહેલું ત્રિશૂળ-તિલક કહે છે કે તમે કયા કુળ સાથે જોડાયેલા છો. તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો એની તમને ખબર તો હોવી જ જોઈએ. સાથોસાથ એ સતત પુરવાર કરવાની ક્ષમતા અને કૌશલ્ય પણ દરેક લીડરે કેળવવું જોઈએ જે તેની પહેલી અને પ્રાથમિક ફરજ પણ છે

26 September, 2023 03:09 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગજાનનનું આસન કમળ શું કામ?

આપણે ગજાનનને બાજોઠ કે સિંહાસન પર બેસાડીએ છીએ, પણ બૌદ્ધકાળની પ્રતિમાઓ જોશો તો એમાં ગણપતિને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. હકીકત એ છે કે કમળ ગણપતિનું બીજું આસન છે અને આ વાત માર્કન્ડેય પુરાણમાં કરવામાં આવી છે

25 September, 2023 04:06 IST | Mumbai

Read More

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

Ganesh chaturthi:ગુજરાતી ગીત `મણિયારો` પર થિરકી ઈશા અંબાણી, જોવા મળ્યો નવો અંદાજ

મુકેશ અંબાણીને ઘરે થયેલી ગણપતિ પૂજા (Ganesh Chaturthi 2023)નો એક વીડયો વાયરલ થયો છે. જેમાં ઈશા અંબાણી `મણિયારો રે..` ગીત પર થિરકતી જોવા મળે છે. ઈશા અંબાણીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય..

25 September, 2023 03:15 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

કૃત્રિમ તળાવોમાં મૂર્તિવિસર્જનમાં થયો પોણાબે ગણો વધારો

પાંચમા દિવસે ગયા વર્ષે ૧૮,૨૦૬ મૂર્તિ વિસર્જિત કરાઈ હતી, એની સામે આ વર્ષે ૩૨,૭૧૯ મૂર્તિ પધરાવાઈ

25 September, 2023 10:55 IST | Mumbai

Read More

રાગેશ શ્રોફ અને ગ્રુપ

બાપ્પાના આવા ભક્તો નહીં જોયા હોય તમે

દર્શિની વશી લઈ આવ્યાં છે  ગણેશભક્તોની અજબ ભક્તિની ગજબ વાતો 

24 September, 2023 02:50 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગજાનનના હાથમાં રહેલો મોદકનો થાળ શું કહે છે?

૨૧ મોદક સૂચવે છે કે જો તમારે શિખરે પહોંચવું હોય તો ક્યારેય ટીમને ભૂલવી નહીં. જે લીડર ટીમને ભૂલે છે તેને જીવનમાં ક્યારેય સફળતાની મીઠાશનો આસ્વાદ કરવા મળતો નથી

24 September, 2023 02:40 IST | Mumbai

Read More

ગણેશોત્સવના પાંચમા દિવસે ગઈ કાલે બોરીવલીના ગોરાઈ બીચ ખાતે ગૌરી ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું (તસવીર : અનુરાગ અહિરે)

પાંચમા દિવસે ૮૧૯૮ ગૌરી સહિત ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

મુંબઈમાં આવેલા ગિરગામ, જુહુ, વર્સોવા, ગોરાઈ અને મઢ સહિતના બીચ ઉપરાંત ગણેશની મૂર્તિ વિસર્જન કરવા માટે બીએમસી દ્વારા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે

24 September, 2023 12:00 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાના પંડાલની પાસે હાર ચડાવવા ઊભેલી સુરતની ચોકસી ફૅમિલી, લાલબાગચા રાજાને સુરતની ચોકસી ફૅમિલીએ ગઈ કાલે સોનાના વરખવાળાં ગુલાબનાં ફૂલોનો હાર ચડાવ્યો હતો

ડ્રીમ કમ ટ્રુ...

લાલબાગચા રાજાને સોનાના વરખવાળાં ફૂલોનો હાર ચડાવીને ભાવવિભોર થયેલી સુરતની ચોકસી ફૅમિલીએ કહ્યું કે ૨૫૦ જેટલાં ગોલ્ડન રોઝનો નવ ફુટ લાંબો ગોલ્ડપ્લેટેડ હાર બાપ્પાને ચડાવાયો

24 September, 2023 11:50 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઇન્ટરનૅશનલ આર્ટ ફેરમાં એઆઇનો ઉપયોગ કરીને બનાવેલી બાપ્પાની પ્રતિમા સ્થાપિત થઈ

સ્વિટ્ઝરલૅન્ડમાં દર વર્ષે યોજાતો ઇન્ટરનૅશનલ આર્ટ ફેરમાં ગણેશની સ્થાપના કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો

24 September, 2023 08:10 IST | Bern

Read More

પરશુ તારા હાથમાં છે, જરૂર છે આંતરિક તાકાતની

પરશુ તારા હાથમાં છે, જરૂર છે આંતરિક તાકાતની

આ વાત સમજાવે છે ગજાનનના હાથમાં રહેલી પરશુ. એવું કહેવાય છે કે ગણરાયાના હાથમાં રહેલી આ પરશુ હકીકતમાં ભગવાન શિવનું જ હથિયાર હતું, જે શિવજીએ પરશુરામને આપ્યું હતું અને સમય જતાં એ પરશુ ગણપતિની પાસે આવી હતી

23 September, 2023 03:11 IST | Mumbai

Read More

ટૉરોન્ટોમાં ઉત્સવપ્રેમી ગુજરાતી યુવકોએ ઊજવ્યો ગણેશોત્સવ

ટૉરોન્ટોમાં ઉત્સવપ્રેમી ગુજરાતી યુવકોએ ઊજવ્યો ગણેશોત્સવ

ભયના વાતાવરણ વચ્ચે ભારત અને કૅનેડાના સંબંધો સુધરે એવી પ્રાર્થના સાથે ભારતીય યુવાનોએ જાતે રસોઈ બનાવીને પુણેના પ્રખ્યાત દગડુ શેઠ સ્વરૂપના ‘નૉર્થ યૉર્ક ચા રાજા’ ગણપતિબાપ્પાને ૫૬ ભોગનો થાળ પણ ધરાવ્યો

23 September, 2023 12:29 IST | Mumbai

Read More

લાલબાગચા રાજા

લાલબાગચા રાજાને બે દિવસમાં એક કરોડથી વધારેનું દાન મળ્યું

લાલબાગચા રાજાને પહેલાં બે દિવસમાં એક કરોડથી વધુ રૂપિયાનું દાન મેળવ્યું છે. લાલબાગચા રાજા મંડળને ઉત્સવના બીજા દિવસે ૬૦ લાખથી વધુનું દાન મળ્યું હતું. 

23 September, 2023 09:53 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાના પંડાલમાં નાસભાગ થઈ હોવાથી ભક્તોના હાલ ખરાબ થયા હતા.  સતેજ શિંદ

લાલબાગચા રાજામાં લોકોની સુરક્ષામાં ચૂક હોવાની ફરિયાદ

ખાસ કરીને મહિલાઓ અને નાનાં બાળકોની સુરક્ષામાં પ્રશ્ન ઊભો થતાં એક ઍડ‍્વોકેટે એની ફરિયાદ પોલીસ કમિશનરને કરી

23 September, 2023 09:38 IST | Mumbai

Read More

ગઈ કાલે સીએસએમટી પર અચાનક જ વરસાદ પડતાં અમુક લોકો ઊંઘતા ઝડપાયા હતા.  ‍અતુલ કાંબળે

આજે ગણપતિબાપ્પાના વિસર્જન વખતે વરુણદેવ આપશે હાજરી

આજે મુંબઈગરાના લાડકા બાપ્પાનું પાંચ દિવસનું વિસર્જન છે ત્યારે સાથે છત્રી રાખવાનું ભૂલતા નહીં.

23 September, 2023 08:18 IST | Mumbai

Read More

લાલબાગચા રાજા અને દગડુ શેઠ ગણપતિજીને શ્રદ્ધાથી અર્પણ કરવા બનાવેલા ગોલ્ડપ્લેટેડ રોઝ હાર આજે ચઢાવવામાં આવશે.

સોનાના વરખવાળાં ગુલાબનો ગોલ્ડન હાર

કોઈ માનતા નહીં પણ શ્રદ્ધા અને આસ્થાથી લાલબાગચા રાજાને અર્પણ કરશે નવ ફુટનો હાર : હાર ચઢાવવાની સાથે ગોલ્ડ વરખનું સર્ટિફિકેટ પણ આપશે : પુણેના દગડુ શેઠ ગણપતિને પણ ચઢાવશે ગોલ્ડપ્લેટેડ છ ફુટનો હાર

23 September, 2023 07:42 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મળેલી સત્તાના મદ પર અંકુશ જરૂરી છે

આ વાત સમજાવે છે ગજાનનના હાથમાં રહેલો અંકુશ.

22 September, 2023 02:40 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

લાલબાગચા રાજાના પ્રાંગણમાં નાસભાગ થતાં-થતાં રહી ગઈ

સ્થાનિક કાલાચૌકી પોલીસે આ બાબતે સાવચેતીનાં પગલાં લઈને મંડળને કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે લોકોની લાઇન મૅનેજ કરવા જણાવ્યું છે

22 September, 2023 12:15 IST | Mumbai

Read More

બાપ્પાના વિસર્જન વખતે દિવ્ય ફોફાણી (જમણે) અને માનવ ઠક્કર

ઇચ્છાપૂર્તિ કરવા નોખું સેલિબ્રેશન

ગણપતિબાપ્પા લાવવાની નાનપણની ઇચ્છા પૂરી કરવા જૈન યુવાને લીધું હટકે પગલું

22 September, 2023 10:10 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

તકલીફ આવે તો પણ જીવનમાં ક્યારેય અટકવું નહીં

આ વાત સૂચવે છે ગણપતિનો એક દાંત. તમે જોશો તો તમને દેખાશે કે ઐરાવત શીર્ષ ધરાવતા ગણપતિના બે દાંતમાંથી એક દાંત તૂટેલો છે, જે હકીકતમાં હતો નહીં. એ દાંત ગણપતિએ પોતે તોડ્યો અને દુનિયાભરને સમજાવ્યું કે તકલીફ તો જીવનનો ભાગ છે, એનાથી ક્યારેય અટકવું નહીં

21 September, 2023 05:43 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા અને ઘરમાં થઈ ચોરી

માટુંગાના ગુજરાતી વેપારી નાના ભાઈના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા હતા ત્યારે ચોરે કબાટ તોડીને ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા

21 September, 2023 05:11 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ઉશ્કેરણીજનક ડેકોરેશન ન કરવા માટે કલ્યાણના ગણેશ મંડળને પોલીસની નોટિસ

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડેકોરેશન બે જૂથો, સમુદાયો અને ધર્મો વચ્ચેની લડાઈમાં પરિણમી શકે છે

21 September, 2023 04:27 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાનાં દર્શન કરવા ભરૂચનો પરિવાર ૧૮ કલાક લાઇનમાં ઊભો રહ્યો હતો

હવે દૂરથી જ કરીશું અમે બાપ્પાનાં દર્શન

ભરૂચથી આવેલા પરિવારે ‘લાલબાગચા રાજા’નાં દર્શનની લાઇનમાં ૧૮ કલાક કરતાં પણ વધુ સમય લાગતાં કર્યો નિર્ધાર

21 September, 2023 04:17 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

ગણપતિ પૂજામાં શાહરૂખ ખાનને જોઈને રાજીના રેડ થઈ ગયા નીતા અંબાણી, જુઓ વીડિયો

અંબાણી પરિવારની ગણપતિ પૂજા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે. હવે આ ઉજવણીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર આરતી કરતાં જોવા મળે છે

21 September, 2023 03:13 IST | Mumbai

Read More

લાલબાગ ચા રાજા

Watch Video: લાલબાગ ચા રાજાના દર્શન દરમિયાન સ્ટેમ્પિડ જેવી સ્થિતિ

ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગ ચા રાજાના દરબારમાં એવી ભીડ હોય છે કે ભલભલાની હાલત બગડી જાય. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ કલાકો ક્યારેય 15-17 કલાક  સુધી પણ વિસ્તરી જાય છે.

21 September, 2023 12:52 IST | Mumbai

Read More

સુરતમાં ‘બોલતા’ ગણપતિ

સુરતમાં ‘બોલતા’ ગણપતિ બિરાજ્યા!

આ ઉત્સવમાં પ્રસાદ તરીકે સાઇબર જાગૃતિ કાર્ડ આપવામાં આવે છે

21 September, 2023 12:47 IST | Ahmedabad

Read More

ગાયના ગોબરમાંથી બનાવેલી મૂર્તિ સાથે શ્રૃતિ અને મનોજસિંઘ યાદવ

વડોદરાના કપલની શ્રીગણેશની મૂર્તિઓમાં ગૌપ્રેમ છલકાય છે

વડોદરાના તરસાલીમાં રહેતાં શ્રૃતિ અને મનોજસિંઘ યાદવે તરછોડાયેલી ગાયોનાં મૂત્ર, છાણ, ઘી, માટી અને દહીંથી બનાવી ગણેશજીની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ

21 September, 2023 12:42 IST | Ahmedabad

Read More

ભગવાન શ્રીગણેશની ૧૦૮ અલગ-અલગ સ્વરૂપની મૂર્તિઓ

ઇન્દોરના પંડાલમાં ભગવાન શ્રીગણેશની ૧૦૮ અલગ-અલગ સ્વરૂપની મૂર્તિઓ

આ મૂર્તિઓને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે

21 September, 2023 09:00 IST | Bhopal

Read More

બોરીવલી (વેસ્ટ)ની જાંબલી ગલીમાં આવેલા માધવબાગમાં બિરાજમાન ગણપતિબાપ્પા અને આત્મહત્યાની કોશિશ કરનાર રિયાલ શાસ્ત્રી

બાપ્પાને પધરાવવા બલિદાનનો સહારો

બોરીવલીમાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા માધવબાગમાં ગણપતિબાપ્પાની પધરામણીને લઈને સોસાયટી અને ત્યાંના એક ભાડૂત વચ્ચે ખટરાગ થતાં તેણે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ. જોકે સમયસર ટ્રીટમેન્ટ મળી જતાં અત્યારે રિયાલ શાસ્ત્રીની તબિયત સારી છે

21 September, 2023 08:20 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ

Ganesh Chaturthi 2023 see Viral Post: Indigoએ શૅર કરી બાપ્પાની આકર્ષક તસવીરો

Ganesh Chaturthi 2023 see Viral Post: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસરે ઈંડિગો ઍરલાઈને એક તસવીર શૅર કરી છે, જે જોવા જેવી છે. (Lord Ganesh Viral Image)

20 September, 2023 05:44 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : મિડ-ડે

Ganesh Chaturthi:પુણેના દગડૂશેઠ પંડાલમાં 35000 મહિલાઓએ સાથે કર્યો અથર્વશીર્ષ પાઠ

અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન બધી મહિલાઓ પારંપરિક કપડાં પહેરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા.

20 September, 2023 03:46 IST | Pune

Read More

લાલબાગચા રાજા ગણેશ મંડળ (ફાઈલ તસવીર)

Lalbaugcha Raja : મંડળની એવી કઈ ભૂલ થઈ કે મરાઠા મોરચાએ નોંધાવી પોલીસ ફરિયાદ?

Lalbaugcha Raja : મરાઠા ક્રાંતિ મોરચાએ આ ગણેશ મંડળ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું છે. તેઓ કહે છે કે લાલબાગના રાજાના ચરણોમાં શિવરાજમુદ્રા છાપીને સમગ્ર શિવ અનુયાયીઓનું અપમાન થયું છે.

20 September, 2023 12:34 IST | Mumbai

Read More

ગણેશ બાપ્પા

ઉત્સવોની બાબતમાં દુનિયાભરમાં ભારત સૌથી નસીબદાર છે

શ્રાવણની સાથે પહેલાં શિવજી આવે, પછી સંતાન એવા ગણપતિજી આવે. દુંદાળાદેવ રવાના થાય કે તરત મા શક્તિ નવરાત્રિ લઈને આવે અને આવું તો આખું વર્ષ ચાલતું રહે. કેટલું સરસ કહેવાય. ઉત્સવોની આવી જાહોજલાલી દુનિયાના કોઈ દેશ પાસે નથી

19 September, 2023 11:58 IST | Mumbai

Read More

ગણેશ બાપ્પા

ગણપતિની પ્રતિમા તમને શું સૂચવે છે?

કહી શકાય કે પ્રવર્તમાન સમયમાં જીવન જીવવાનો જેવો પ્રગાઢ સંદેશ શ્રીમદ ભગવદ્ગીતા આપે છે એટલો જ ગાઢ સંદેશ વિનાયકની પ્રતિમા પણ આપે છે.

19 September, 2023 11:53 IST | Mumbai

Read More

ફાઈલ તસવીર

Ganesh Chaturthi 2023 : બાપ્પાની સ્થાપના માટે એક મુહૂર્ત ચૂકી ગયા? આ છે બીજો સમય

Ganesh Chaturthi 2023 : હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને તે મુહૂર્ત 19 સપ્ટેમ્બરે બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે.

19 September, 2023 11:05 IST | Mumbai

Read More

ઘણાં મંડળોએ આ વર્ષે ઇકો-ફ્રેન્ડ્લી થીમ અપનાવી છે.  પ્રસુન ચૌધરી

કિલ્લાઓમાંથી પ્લાસ્ટિકની બૉટલો ભેગી કરીને કર્યું મંડપનું ડેકોરેશન

ગિરગાંવ મંડળના કાર્યકર્તાઓએ એકઠો કર્યો પ્લાસ્ટિક વેસ્ટ તો એલ્ફિન્સ્ટનના મંડળે પેપરમાંથી બનાવી ૧૮ ફુટ ઊંચી ગણેશ-પ્રતિમા

19 September, 2023 09:15 IST | Mumbai

Read More

બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી

બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી

મુંબઈમાં કુલ ૨૭૨૯ સાર્વજનિક ગણેશમંડળોને જાહેર ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે.

19 September, 2023 08:22 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : મિડ-ડે

ગણેશ ચતુર્થી 2023: Water Conservation હશે લાતુરના ગણેશોત્સવની વિશેષતા

ગણેશ ચતુર્થી 2023: લાતુરમાં આ વર્ષે સરેરાશના 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે અને લોકોએ માત્ર 40-50 લિટર પાણી સાથે જ ગુજારો કરવો પડશે, સામાન્ય 100 લિટરથી વધુનો ક્વોટા, એમ ધારાસભ્ય સંભાજી પાટીલ નિલંગેકરે જણાવ્યું હતું.

18 September, 2023 09:37 IST | Mumbai

Read More


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK