PoPના વિકલ્પ પર કામ હમણાંથી જ ચાલુ કરી દો, કોર્ટના ચુકાદાની વાટ ન જુઓ
25 April, 2025 11:28 IST | MumbaiRead More
મનીષા વાઘેલા ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગઈ હતી ત્યારે તેણે ૫૦ રૂપિયાની લૉટરીની ટિકિટ ખરીદી હતી
10 April, 2025 07:01 IST | MumbaiRead More
સુદર્શન પટનાઈકે આ સ્પર્ધામાં ૧૦ ફુટની ગણેપતિબાપ્પાની મૂર્તિ બનાવી હતી. વિશ્વશાંતિની થીમ પર તેમણે ગણેશજીની અદ્ભુત મૂર્તિ રચી હતી જે અવૉર્ડ-વિનિંગ રહી હતી.
08 April, 2025 12:39 IST | OdiaRead More
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે હાઈ કોર્ટમાં અરજી કરીને સમય માગવામાં આવશે
16 March, 2025 07:13 IST | MumbaiRead More
પરેલના સંમેલનમાં નિર્ણય લેવાયો PoPની મૂર્તિ પરના પ્રતિબંધને હાઈ કોર્ટમાં પડકારવાનો: PoP પર્યાવરણ માટે ખરેખર કેટલું નુકસાનકારક છે એનો રિપોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી
12 March, 2025 09:41 IST | MumbaiRead More
આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.
09 March, 2025 03:43 IST | MumbaiRead More
મીરા-ભાઈંદર મહાનગરપાલિકા એક તરફ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે જાતજાતના કાર્યક્રમનું આયોજન કરે છે અને બીજી બાજુ એક્ઝિબિશન કરવા માટે મોટી ફી વસૂલે છે
26 February, 2025 02:10 IST | MumbaiRead More
સરકાર ઉકેલ નહીં લાવે તો બજેટસત્રમાં મુંબઈમાં આંદોલન કરશે
24 February, 2025 07:05 IST | MumbaiRead More
માઘી ગણેશોત્સવમાં અમુક મંડળો અને સરકાર વચ્ચે વિસર્જનના મુદ્દે ઘર્ષણ થયા બાદ સમન્વય સમિતિએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને પત્ર લખ્યો
21 February, 2025 07:02 IST | MumbaiRead More
Mumbai News: જો PoP પણ એકવાર નેગેટિવ લિસ્ટમાં મુકાઇ જશે ત્યારબાદ તેને ખરીદવા માટે અપ્રુવ લેવાની જરૂર પડશે. કોર્ટે આ પ્રકારની મૂર્તિઓનું કુદરતી સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો
19 February, 2025 09:03 IST | MumbaiRead More
રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માગે એવી શક્યતા
14 February, 2025 07:00 IST | MumbaiRead More
હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું
13 February, 2025 07:05 IST | MumbaiRead More
PoPની મૂર્તિના વિસર્જન બાબતે સરકારે કોઈ નિર્ણય ન લેતાં મંડળો મુકાયાં મૂંઝવણમાં
12 February, 2025 06:47 IST | MumbaiRead More
મંગળવારના વિસર્જન પહેલાં ગણેશ મંડળ અને મૂર્તિકારોએ સરકારને આપ્યું ૨૪ કલાકનું અલ્ટિમેટમ : દરિયા કે તળાવમાં ગણરાયાના વિસર્જનની પરવાનગી નહીં મળે તો વિઘ્નહર્તાની મૂર્તિને ત્યાં જ રાખીને આંદોલન કરવાની ચીમકી આપી
11 February, 2025 06:55 IST | MumbaiRead More
જોકે એને બદલે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં તમામ ભાવિકોને વિસર્જન માટે મોકલવામાં આવ્યા હતા
10 February, 2025 12:30 IST | MumbaiRead More
મહારાષ્ટ્રમાં આ ઋતુમાં જ માઘી ગણેશોત્સવનું ઘણું મહત્ત્વ છે
04 February, 2025 06:56 IST | MumbaiRead More
ત્રણ સુધરાઈએ નોટિસ જાહેર કરી, પણ એમાં મુંબઈ મહાનગરપાલિકાનો સમાવેશ નથી
03 February, 2025 12:54 IST | MumbaiRead More
મુલુંડમાં માઘી ગણેશોત્સવનું અનોખું આકર્ષણ : શ્રી સ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ વર્ષથી ભારતના વિખ્યાત મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે
03 February, 2025 12:52 IST | MumbaiRead More
PoPની મૂર્તિ પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે બૉમ્બે હાઈ કોર્ટે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો BMCને અને અન્ય સુધરાઈઓને: સુપ્રીમ કોર્ટે આપેલા પ્રતિબંધના આદેશનું પાલન ન થતું હોવાથી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
31 January, 2025 06:55 IST | MumbaiRead More
હાઇવે પરથી વાહનોમાં પસાર થનારા ભાવિકો પણ કાર ધીમી કરીને શીશ નમાવી રહેલા દેખાયા હતા.
26 January, 2025 02:40 IST | MumbaiRead More
આઠમી વખત કામ પૂરું કરવાની ડેડલાઇન વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ કરવામાં આવી
18 January, 2025 12:49 IST | MumbaiRead More
પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી એથી પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી વધુ ને વધુ શાડૂની માટીની મૂર્તિ જે પાણીમાં ઓગળી જાય છે
17 January, 2025 01:41 IST | MumbaiRead More
આગામી ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ પરના પ્રતિબંધને અમલમાં મૂકવા BMCએ શરૂ કરી તૈયારી :જોકે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિને આટલા વિપુલ પ્રમાણમાં શાડૂ માટી ક્યાંથી મળી રહેશે અને એનાથી ઊંચી મૂર્તિ બની શકશે કે નહીં એની ચિંતા થઈ રહી છે
24 December, 2024 12:47 IST | MumbaiRead More
પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે માઘ શ્રી ગણેશજયંતી પહેલાં મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવે છે. આથી આ વર્ષે આજથી રવિવાર સુધી એટલે કે ૧૫ ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવશે
11 December, 2024 01:35 IST | MumbaiRead More
Aastha Nu address: આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.
10 December, 2024 09:38 IST | MumbaiRead More
આલિયાએ આ સાડી દિવાળીમાં પહેરી હતી, જેની ચર્ચા અને પ્રશંસા ત્યારે પણ ખૂબ થઈ હતી અને હજી થઈ રહી છે
02 December, 2024 02:18 IST | MumbaiRead More
International film festival of India: હું પ્રેક્ષકોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે અમારી ફિલ્મને સ્વીકારી છે. હું રોમાંચિત છું કે ‘ઘરત ગણપતિ’ એક છાપ છોડવામાં સફળ રહ્યા છે, અને વિશ્વ સાથે અમારી વાર્તા શૅર કરવાની તક મળી તે ખરેખર સન્માનની વાત છે.
29 November, 2024 08:21 IST | MumbaiRead More
Waqf board claims Siddhivinayak Mandir: આ દરમિયાન વક્ફે વિશાલગઢ પર દાવો કર્યો છે અને વિવાદ હજુ પણ ચાલુ છે. આ સમયે ઘણા હિન્દુઓએ વિશાલગઢ જઈને આ લૅન્ડ જેહાદનો વિરોધ દર્શાવ્યો હતો.
19 November, 2024 04:22 IST | MumbaiRead More
દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપવા પિતાએ કંકોતરી છપાવી હતી પણ એમાં કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો જોઈને સૌકોઈને કૌતુક થયું
10 November, 2024 05:43 IST | Uttar PradeshRead More
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી
10 November, 2024 12:49 IST | GujaratRead More
ગણેશવિસર્જન વખતે ભીડનો લાભ લઈ ભીડમાં ભળી જઈને મોબાઇલ ચોરનારી ગૅન્ગના કેટલાક સભ્યોને વી. પી. રોડ પોલીસે ઝડપી લીધા છે.
01 November, 2024 10:16 IST | MumbaiRead More
જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે
17 October, 2024 03:13 IST | MumbaiRead More
BMCના અધિકારીઓ સાથે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બેઠક કર્યા બાદ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે
27 September, 2024 01:06 IST | MumbaiRead More
કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા
23 September, 2024 07:01 IST | MumbaiRead More
હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય
22 September, 2024 01:52 IST | MumbaiRead More
ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી
22 September, 2024 09:52 IST | MumbaiRead More
કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે
22 September, 2024 07:05 IST | MumbaiRead More
ભક્તોએ લાલબાગચા રાજાને આટલા રૂપિયા કૅશ ડોનેટ કર્યા : ૪૧૫૧+ ગ્રામ સોનાના અને ૬૪,૦૦૦+ ગ્રામ ચાંદીના દાગીના પણ ધર્યા : આજે સાંજે હરાજી
21 September, 2024 07:06 IST | MumbaiRead More
અનંત ચતુર્દશીએ તેલંગાણામાં બાપ્પાના લાડુની 1.87 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. આવક ગરીબ વિદ્યાર્થીઓ અને સમાજના જરૂરિયાતમંદોને મદદ કરશે.
19 September, 2024 03:36 IST | TelanganaRead More
અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું
19 September, 2024 02:15 IST | MumbaiRead More
ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી
19 September, 2024 02:04 IST | MumbaiRead More
ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે...
19 September, 2024 02:00 IST | MumbaiRead More
રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ વણસી
19 September, 2024 01:56 IST | MumbaiRead More
આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે
19 September, 2024 01:49 IST | MumbaiRead More
સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું
19 September, 2024 11:54 IST | MumbaiRead More
મુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી
19 September, 2024 08:06 IST | MumbaiRead More
વિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.
17 September, 2024 06:57 IST | MumbaiRead More
Ganeshotsav 2024: સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું.
16 September, 2024 09:44 IST | RaipurRead More
જ્યાં પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા જોવા મળે છે, કેમેરા તેની તરફ વળે છે. આ પહેલીવાર છે જ્યારે રાહાએ પાપારાઝીને જોયા બાદ પ્રતિક્રિયા આપી છે. તે પહેલીવાર તેના કર્કશ અવાજમાં બોલતો અને તાળીઓ પાડ્યા પછી આનંદથી કૂદતો જોવા મળ્યો છે.
16 September, 2024 07:21 IST | MumbaiRead More
કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો
16 September, 2024 10:49 IST | MumbaiRead More
ADVERTISEMENT