Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


૮૪ વર્ષના નવીનભાઈ

ગોરેગામના આ વાંસળીવાળા અંકલની ખાસિયત જાણો છો?

જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે

17 October, 2024 03:13 IST | Mumbai

Read More

વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ BMCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મુંબઈમાં ગણેશોત્સવની જેમ રામલીલાના આયોજકોના અવરોધ પણ દૂર થઈ ગયા

BMCના અધિકારીઓ સાથે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બેઠક કર્યા બાદ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે

27 September, 2024 01:06 IST | Mumbai

Read More

અંધેરીચા રાજાના વિસર્જન વખતે જ બોટ એક બાજુથી નમી જતાં ઊંધી વળી ગઈ હતી. એને લીધે બોટમાં હાજર ભક્તો પણ દરિયામાં પડી ગયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતા.

અંધેરીચા રાજાની મૂર્તિના વિસર્જન વખતે દુર્ઘટના, બોટ ઊંધી વળી ગઈ

કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા

23 September, 2024 07:01 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

કાશ એવું બને કે બાપ્પાના કાનમાં કહેવાયેલી આ પ્રાર્થના સાચી પડે

હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય

22 September, 2024 01:52 IST | Mumbai

Read More

તસવીર- શાદાબ ખાન

ન્યૂઝ શૉર્ટમાં : શાનથી નીકળી અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી

22 September, 2024 09:52 IST | Mumbai

Read More

રિચેસ્ટ ગણપતિ

મુંબઈના રિચેસ્ટ GSBના ગણપતિના ભક્તો દ્વારા અધધધ ૧૧.૫ કરોડ રૂપિયાનું દાન

કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે

22 September, 2024 07:05 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવેલી કૅશની ગણતરી કરી રહેલા મંડળના કાર્યકરો.

૫ કરોડ ૬૫ લાખ ૯૦ હજાર

ભક્તોએ લાલબાગચા રાજાને આટલા રૂપિયા કૅશ ડોનેટ કર્યા : ૪૧૫૧+ ગ્રામ સોનાના અને ૬૪,૦૦૦+ ગ્રામ ચાંદીના દાગીના પણ ધર્યા : આજે સાંજે હરાજી

21 September, 2024 07:06 IST | Mumbai

Read More

વિસર્જન પહેલાં લાડુની લિલામી

બાપ્પાના લાડુનું ૧.૮૭ કરોડ રૂપિયામાં લિલામ

અનંત ચતુર્દશીએ તેલંગાણામાં બાપ્પાના લાડુની 1.87 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. આવક ગરીબ વિદ્યાર્થીઓ અને સમાજના જરૂરિયાતમંદોને મદદ કરશે.

19 September, 2024 03:36 IST | Telangana

Read More

અમિત મોહિતે

વિસર્જન વખતે આવ્યો હાર્ટ-અટૅક અને ડૂબી ગયો વિરારનો સ્વિમર

અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું

19 September, 2024 02:15 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં ગણપતિનાં દર્શન કરવા આવેલા વ્યંડળો ઘરમાંથી ૧૫ તોલા દાગીના ચોરી ગયા

ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી

19 September, 2024 02:04 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવમાં જો લાઉડસ્પીકરનો ઉપયોગ હાનિકારક હોય તો ઈદમાં પણ હાનિકારક હોય જ : HC

ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે...

19 September, 2024 02:00 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભિવંડીમાં વિસર્જનયાત્રામાં મુસ્લિમોએ પથ્થરમારો કર્યો

રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ વણસી

19 September, 2024 01:56 IST | Mumbai

Read More

ચેન્જ ઇઝ અસ નામની સંસ્થાએ કચરો કર્યો સાફ

ચેન્જ ઇઝ અસ નામની સંસ્થાએ ચોપાટી પરથી ૪૨,૦૦૦ કિલો કચરો કર્યો સાફ

આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે

19 September, 2024 01:49 IST | Mumbai

Read More

સુરવીન ચાવલા

સુરવીન ચાવલાએ પોતે કરેલું ભવ્ય ડેકોરેશન જુઓ

સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું

19 September, 2024 11:54 IST | Mumbai

Read More

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર વિસર્જન માટે લાઇનબંધ ઊભેલી ગણેશમૂર્તિઓ (તસવીર : સૈયદ સમીર અબેદી)

રેકૉર્ડબ્રેક વિસર્જન

મુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી

19 September, 2024 08:06 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર ગઈ કાલે વિસર્જનની તડામાર તૈયારી. તસવીરો : આશિષ રાજે

BMC અને મુંબઈ પોલીસે કરી છે વિસર્જનની જડબેસલાક તૈયારી

વિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.

17 September, 2024 06:57 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છત્તીસગઢ: ગણેશ પંડાલમાં મોટેથી વાગતું મ્યુઝિક બન્યું વ્યક્તિના મૃત્યુનું કારણ?

Ganeshotsav 2024: સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું.

16 September, 2024 09:44 IST | Raipur

Read More

તસવીર સૌજન્ય મિડ-ડે

આલિયા-રણબીરની લાડલી રાહાએ દાદી નીતૂને કરી ફરિયાદ, વીડિયો પર ફેન્સ ફિદા

જ્યાં પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા જોવા મળે છે, કેમેરા તેની તરફ વળે છે. આ પહેલીવાર છે જ્યારે રાહાએ પાપારાઝીને જોયા બાદ પ્રતિક્રિયા આપી છે. તે પહેલીવાર તેના કર્કશ અવાજમાં બોલતો અને તાળીઓ પાડ્યા પછી આનંદથી કૂદતો જોવા મળ્યો છે.

16 September, 2024 07:21 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વાહ! ક્યા ફોટો હૈ

કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો

16 September, 2024 10:49 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર વિસર્જનની ચાલી રહેલી તૈયારી. (તસવીર : શાદાબ ખાન)

ગણપતિની મૂર્તિઓનાં વિસર્જનનો આ વર્ષે નવો રેકૉર્ડ થશે?

૨૦૨૩માં ૨.૦૫ લાખ મૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે અત્યાર સુધીમાં ૩૯૭૧ સાર્વજનિક સહિત કુલ ૧,૭૧,૪૫૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે, ગયા વર્ષના આંકડા કરતાં ૬૦૦૦ વધુ મૂર્તિઓનાં વિસર્જન

16 September, 2024 06:55 IST | Mumbai

Read More

જુઓ કઈ રીતે એક તરફ ભક્તોને હડસેલવામાં આવી રહ્યા છે અને બીજી તરફ VIP લોકો આરામથી ફોટો પડાવી રહ્યા છે. શનિવારના ‘મિડ-ડે’માં રિપોર્ટ પબ્લિશ થયો હતો.

વિઘ્નહર્તાનાં દર્શનમાં આમ આદમીનું વિઘ્ન દૂર કરવા પાંચ ડિમાન્ડ

લાલબાગચા રાજાના દરબારમાં VIP કલ્ચર સામે વિરોધ બાદ બે ઍડ્વોકેટોએ હવે પોલીસમાં પણ કરી ફરિયાદ

16 September, 2024 06:45 IST | Mumbai

Read More

લાલબાગચા રાજા

હી શાન કુણાચી, લાલબાગચ્યા રાજાચી : લાલબાગચા રાજાની મૂર્તિની વિસર્જનયાત્રા!

બાપ્પાની મૂર્તિને ટ્રૉલી સહિત લગભગ પંદરસો કિલોનું વજન ખેંચીને વિસર્જનસ્થળ સુધી પહોંચાડતા કાર્યકર્તાઓને લાખો શ્રદ્ધાળુઓની વચ્ચેથી લગભગ ૧૦ કિલોમીટરનું અંતર કાપતાં અઢારથી ૨૪ કલાક નીકળી જાય એ વાત જ પોતાનામાં અચંબો આપનારી નથી?

15 September, 2024 12:15 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : એજન્સી

અનંત ચતુર્દશીએ ગણેશજીનું પાણીમાં વિસર્જન કેમ થાય છે?

મનુષ્ય તરીકે આપણી શું વિસાત કે ગણેશજીને પાણીમાં વિસર્જિત કરી શકીએ?

15 September, 2024 11:15 IST | Mumbai

Read More

 જેમ મહાદેવ હોય ત્યાં પોઠિયો હોય જ એમ શિવપુત્ર ગણપતિ હોય તો તેમની સાથે તેમનું વાહન મૂષક પણ હોય જ. પરંતુ અહીં મૂષકદેવ ગાયબ છે. કારણ ખબર નથી, પરંતુ એમ હોઈ શકે કે પાર્વતીમાતા અહીં તેમના પુત્ર બાળગણપતિને પોતે લઈ આવ્યાં આથી વિઘ્નહર્તાનું વેહિકલ તેમની સાથે નથી.

ગૌરીપુત્ર ગણેશને કૈલાશ કરતાં કર્ણાટકના ઇડગુંજીમાં વધુ ગોઠે છે

કળિયુગના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે મહર્ષિ નારદે તપસ્વી ઋષિમુનિઓને કારવાર ક્ષેત્રના આ સ્થળે ગણેશજીનું આહ‍્વાન કરી તેમની સાધના કરવાનું કહ્યું હતું

15 September, 2024 11:00 IST | Mumbai

Read More

અકસ્માતની તસવીર

મુંબઈ આવી રહેલી ગણેશભક્તોની બસ ચોખાના ખેતરમાં ઊંધી વળી

સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો

15 September, 2024 06:10 IST | Mumbai

Read More

યોગી આદિત્યનાથ

અનંત ચતુર્દશીએ ઉત્તર પ્રદેશમાં કતલખાનાં, માંસ વેચતી દુકાનો બંધ

જૈન સમાજની વિનંતીને માન્ય રાખીને યોગી આદિત્યનાથની સરકારનો નિર્ણય

15 September, 2024 05:33 IST | Uttar Pradesh

Read More

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અનંત ચતુર્દશીને ધ્યાનમાં રાખી ઈદ-એ-મિલાદની રજામાં બદલાવ, હવે આ તારીખે થશે ઉજવણી

Maharashtra Government changes Eid-e-Milad holiday: હાલમાં ગુજરાતનાં સૂરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ સર્જાયો હતો.

14 September, 2024 04:23 IST | Mumbai

Read More

આગામી ઍપિસોડ્સમાં ભારતના સ્પોર્ટ્સ સ્ટાર અને પૅરિસ ઑલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા અમન શેરાવત શોમાં જોવા મળશે

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં આવશે આ ખાસ સેલિબ્રિટી, ગોકુલધામમાં કરશે ખાસ ઉજવણી

Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav: શોની ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે તેના મનપસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી હતી.

14 September, 2024 03:10 IST | Mumbai

Read More

મેડિસિન સિટી

Mumbai Ganeshotsav 2024: અનોખી મેડિસિન સિટી ઊભી થઈ છે અંધેરીમાં

એમાં વપરાયેલી બધી દવા જશે વૃદ્ધાશ્રમમાં

14 September, 2024 02:50 IST | Mumbai

Read More

તસવીરો : અદિતિ હરળકર

આ ડૉક્ટરના ક્લિનિકમાં ગજાનનની ૮૦૦થી વધુ મૂર્તિઓ જોવા મળશે

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૅન્સર-સર્જ્યન ડૉ. મંદાર નાડકર્ણીને તેમના પેશન્ટ્સ તરફથી આ બધી ગણેશની મૂર્તિઓ ગ્રૅટિટ્યુડ ગિફ્ટ તરીકે મળી છે એટલું જ નહીં, એમાં હજી સતત વધારો થતો રહે છે

14 September, 2024 02:40 IST | Mumbai

Read More

પુષ્પવૃષ્ટિ ઉત્સવ

પુષ્પવૃષ્ટિથી બાપ્પાને અનોખી વિદાય આપતા શ્રોફ બિલ્ડિંગના રહેવાસીઓને ઘણી ખમ્મા

લાખોની જનમેદની જે ઘટનાક્રમને જોવા માટે ટોળે વળતી હોય છે એવું શું ખાસ છે આ પુષ્પવૃષ્ટિમાં એ આજે જાણીએ...

14 September, 2024 12:11 IST | Mumbai

Read More

શેઠ કરસનદાસ નાથા ભાટિયા બિલ્ડિંગ અને તેમના દ્વારા કરવામાં આવતી સેવા

વિસર્જન વખતે ફરજપરસ્ત પોલીસ-અધિકારીઓને આખો દિવસ જમાડતા આ બિલ્ડિંગના રહેવાસીઓ

આ અનોખા કાર્ય સાથે સંકળાયેલી રસપ્રદ વાતો જાણી લો

14 September, 2024 12:01 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

રણદીપ હૂડા સજોડે લાઇનમાં ઊભો રહ્યો, બાકી બધા VIP

આયુષમાન ખુરાના અને તેની પત્નીએ, પરિણીતિ ચોપડાએ અને દિવ્યા ખોસલા કુમારે VIP સ્ટેટસ ભોગવીને દર્શન કર્યાં હતાં

14 September, 2024 10:05 IST | Mumbai

Read More

વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી નદીમાં ફાયર-બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ યુવાનોના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.

ગાંધીનગરના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ઘટી કરુણાંતિકા

ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન પહેલાં નદીમાં નહાવા પડેલા ૮ યુવાનો ડૂબી ગયા, ગામ શોકમગ્ન બન્યું

14 September, 2024 08:05 IST | Ahmedabad

Read More

લાલબાગ ચા રાજાના વિવિધ સ્વરૂપો દર્શાવતી તસ્વીર

લાલબાગચા રાજા ગણપતિની સ્થાપનાનો ઇતિહાસ અને એક ગુજરાતીનું અનેરું યોગદાન

GMD Decodes Lalbaugcha Raja`s History: જ્યારે પરિસ્થિતિ સામન્ય થવાના બધા દરવાજા બંધ થયા ત્યારે લાલબાગના શ્રમિકોએ ભગવાન ગણેશની માનતા માની.

13 September, 2024 03:35 IST | Mumbai

Read More

માંડ્યામાં ટોળાએ સળગાવેલી રીક્ષાની તપાસ કરી રહેલા પોલીસના અધિકારીઓ

કર્ણાટકમાં ગણેશવિસર્જનની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, કરફ્યુ લદાયો

આ ઘટનાથી માંડ્યા જિલ્લામાં ભારે તનાવ સર્જાયો હતો

13 September, 2024 12:50 IST | Bengaluru

Read More

પ્રતીકાત્મક તસવીર

ગુણવંતી જાસવંતી

અઢળક ફાયદા છે ગણેશપ્રિયા જાસૂદના. ચાલો જાણીએ બીજા શું-શું છે એ...

13 September, 2024 12:00 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વિકી કૌશલ ઉઘાડા પગે ચાલીને ગયો લાલબાગચા રાજાનાં દર્શન કરવા

સોશ્યલ મીડિયા પર વિકીની આ તસવીરો વાઇરલ થઈ એ પછી લોકોએ તેના આ ભક્તિભાવનાં વખાણ કર્યાં હતાં

13 September, 2024 10:16 IST | Mumbai

Read More

નીતુ અને રણબીર કપૂરે ગણપતિબાપ્પાને વિદાય આપી

ગણપતિબાપ્પાને વિદાય આપી નીતુ અને રણબીર કપૂરે

જોકે આલિયા ભટ્ટ અને રાહા દેખાયાં નહીં

13 September, 2024 10:09 IST | Mumbai

Read More

બાપ્પાની ઇકો-ફ્રેન્ડ‍્લી મૂર્તિનું વિસર્જન કર્યું સોનુ સૂદે

સોનુ સૂદે પોતાના ઘરે જ વિસર્જન કર્યું બાપ્પાની ઇકો-ફ્રેન્ડ‍્લી મૂર્તિનું

બુધવારે સોનુએ ફૅમિલી અને ફ્રેન્ડ‍્સ સાથે પોતાના ઘરે જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું

13 September, 2024 10:01 IST | Mumbai

Read More

ગુરુવારે રાત્રે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના દિલ્હીના ઘરે ગણેશપૂજામાં ગયેલા વડા પ્રધાન

બંધારણના રખેવાળે આવી રીતે પૉલિટિકલ નેતા સાથે મીટિંગ કરી, લોકોના મનમાં શંકા

વડા પ્રધાન મોદી દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિના ઘરે ગણેશપૂજામાં ગયા અને વિપક્ષના પેટમાં તેલ રેડાયું

13 September, 2024 08:42 IST | New Delhi

Read More

લાલબાગચા રાજા

૨,૩૧,૬૦,૦૦૦ રૂપિયા ૨૪૩૨ ગ્રામ સોનું અને ૨૩,૩૫૨ ગ્રામ ચાંદી

પહેલા ચાર દિવસમાં લાલબાગચા રાજાને ભક્તોએ આપ્યું છે આટલું દાન. એની કુલ કિંમત થાય અધધધ ૩,૬૭,૮૬,૦૫૩ રૂપિયા

13 September, 2024 08:16 IST | Mumbai

Read More

પીએમ મોદીના ચીફ જસ્ટિસના ઘરે ગણેશ પુજા પર રાજકારણ ગરમાયું

PM મોદીની ચીફ જસ્ટિસના ઘરે ગણેશ પૂજા પર ગરમાયું રાજકારણ, જાણો કોણે શું કહ્યું?

PM Narendra Modi performs Ganesh Puja at CJI Chandrachud house: ભાજપે વિરોધીઓ પર વળતો પ્રહાર કરતાં ટીકાને હિન્દુત્વની દ્વેષ ગણાવી છે.

12 September, 2024 09:56 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

સુરત પછી કચ્છના નખત્રાણાના કોટડાજડોદર ગામે ગણેશજીની મૂર્તિ પથ્થરમારાથી ખંડિત થઈ

કચ્છના નખત્રાણાના કોટડાજડોદરા ગામમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી અને મંદિર પર લીલી ઝંડી ફરકાવવામાં આવી હતી. પોલીસે 3 કિશોરો સહિત 7 લોકોની અટકાયત કરી છે અને કેસ નોંધ્યો છે.

12 September, 2024 08:23 IST | Surat

Read More

સિ​દ્ધિવિનાયક ગણપતિદાદાને પચાસ ગોલ્ડ રોઝનો હાર ચડાવાયો હતો, લાલબાગચા રાજાને ચડાવેલો બસો ગોલ્ડ રોઝનો હાર.

ફરી સુરતના ઝવેરીએ લાલબાગચા રાજાને સોનાના વરખવાળો ગુલાબનો ગોલ્ડન હાર ચડાવ્યો

કોઈ માનતા નહીં, પણ શ્રદ્ધા અને આસ્થાથી લાલબાગચા રાજાને અર્પણ કર્યો નવ ફુટનો ગોલ્ડ રોઝનો હારઃ સિદ્ધિવિનાયક મંદિરમાં પણ બે ફુટનો હાર ચડાવ્યો

12 September, 2024 07:50 IST | Mumbai

Read More

તસવીરો : આશિષ રાજે

ગણેશ ચતુર્થી ૨૦૨૪: યે હૈ મુંબઈ મેરી જાન

પરેલના શૉર્ટ ફિલ્મમેકર પરાગ સાવંતે વિવિધ કામગારોથી જ મુંબઈ બન્યું છે એનું નિરૂપણ કરતો મિનિએચર પંડાલ પોતાના ઘરમાં જ તૈયાર કર્યો છે. છ બાય ચાર ફુટના એરિયામાં મેટ્રો અને વરલી સી-લિન્કવાળા મૉડર્ન મુંબઈની સાથે ઐતિહાસિક મુંબઈ પણ દેખાય છે

12 September, 2024 11:55 IST | Mumbai

Read More

આ છે એવા ગુજરાતી પરિવાર જેમને ત્યાં ૧૦૦ વરસથી પણ વધારે સમયથી બાપ્પાની પધરામણી થાય છે

મળીએ એવા ગુજરાતી પરિવારોને જેમને ત્યાં ૧૦૦ કરતાંય વધુ વર્ષોથી ગણેશજી બિરાજે છે

ગુજરાતી ઘરોમાં પણ વિઘ્નહર્તાનો દબદબો વર્ષોથી અકબંધ છે.

11 September, 2024 02:37 IST | Mumbai

Read More

ગણપતિ બાપ્પાને પ્રિય લાડવા

ગનુબાપ્પાને પ્રિય લાડુ છે ભાદરવા મહિનાનું ઔષધ

ઋતુ પ્રમાણે આવતા તહેવારોની ઉજવણીમાં જે પ્રસાદ ધરાવાય કે પરંપરા અનુસરાય એમાં ઊંડું વિજ્ઞાન રહેલું છે.

10 September, 2024 12:20 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

વર્ગણીના નામે રીતસર ખંડણી

થાણેના એક વેપારી પાસે ગણેશોત્સવ માટે ૫૦,૦૦૦ રૂપિયા માગનારને ટ્રૅપ ગોઠવીને  પકડી લેવામાં આવ્યો, જો તમારી પાસેથી પણ તહેવારના ડોનેશનના નામે પૈસા પડાવવામાં આવતા હોયતો પોલીસ પાસે જાઓ

10 September, 2024 08:30 IST | Mumbai

Read More

શરદ પવારે ગઈ કાલે બપોરે જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.

૩૦ વર્ષ પછી શરદ પવાર લાલબાગચા રાજાને નતમસ્તક

આ પહેલાં ૧૯૯૪માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે દર્શન કર્યાં હતાં

10 September, 2024 06:56 IST | Mumbai

Read More


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK