કેવી રીતે જવાય? જયપુર રેલવે-સ્ટેશનથી મંદિર જસ્ટ સાત જ કિલોમીટર દૂર છે. અહીં ટૅક્સી, રિક્ષા કે લોકલ બસ બધું જ મળી રહે છે.
07 December, 2025 04:35 IST | MumbaiRead More
Fight Over Pigeon Feeding: બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદેસર કબૂતર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જે જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા બની ગઈ છે. આમ છતાં, મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું છે.
14 October, 2025 09:11 IST | MumbaiRead More
૪૯૪ કરોડ રૂપિયાના ખર્ચે થશે મંદિરનું બ્યુટિફિકેશન, રિદ્ધિ અને સિદ્ધિ નામનાં બે મોટાં પ્રવેશદ્વાર બનશે
10 October, 2025 07:18 IST | MumbaiRead More
ગણેશોત્સવ પછીની કામગીરીમાં કાયદેસર અને ગેરકાયદે બન્ને રીતનાં બૅનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
26 September, 2025 07:52 IST | MumbaiRead More
ગણેશોત્સવની ગિરદીને પહોંચી વળવા ૨૩ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી વધારાની ૫૦૦૦ બસ છોડવામાં આવી હતી
19 September, 2025 08:16 IST | MumbaiRead More
ગણેશોત્સવમાં આ પ્રયોગ સફળ રહ્યો એને પગલે હવે તમામ તહેવારોના બંદોબસ્તમાં પોલીસ ભજવશે આ નવી ભૂમિકા
15 September, 2025 09:48 IST | MumbaiRead More
સોના-ચાંદી સહિતની ૧૦૮ વસ્તુઓની હરાજીમાંથી લાલબાગચા રાજા મંડળને ૧,૬૫,૭૧,૧૧૧ કરોડ રૂપિયાની કમાણી
13 September, 2025 12:08 IST | MumbaiRead More
અજિત પવારે આ મંદિરોના વિકાસકામની રિવ્યુ મીટિંગમાં અધિકારીઓને કહ્યું હતું કે મંદિરોને ડેવલપ કરવાનાં બધાં જ કામ સમયસર અને ઊંચી ગુણવત્તાનાં થવાં જોઈએ
12 September, 2025 07:31 IST | MumbaiRead More
News In shorts : કાયદાની હોળી, પિતૃઓને નમન, એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાનું પાટિયું હટાવીને સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો, વધુ સમાચાર
11 September, 2025 11:34 IST | MumbaiRead More
લાલબાગચા રાજાના વિસર્જન વખતે ગિરગામ ચોપાટી પર કાતરથી કાપીને ભક્તોની ચેઇન સેરવી લીધી
11 September, 2025 08:15 IST | MumbaiRead More
વરસાદનો નવો રાઉન્ડ ૧૪ કે ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ગણાય છે એટલે હજી આ મહિનામાં ચોમાસું પૂરું થાય એવી શક્યતા નથી.
10 September, 2025 09:17 IST | MumbaiRead More
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ : પંડાલમાં ૩૦૦ CCTV કૅમેરા લગાડ્યા હતા અને ૧૦,૦૦૦ આરોપીઓના ડેટાબેઝ સ્ટોર કરીને એના આધારે ચકાસણી કરવામાં આવતી હતી : ૧૧ દિવસમાં એકેય ચેઇન ન ચોરાઈ અને પાંચ મોબાઇલ ચોરાયા એમાંથી ૩ રિકવર થઈ ગયા
09 September, 2025 08:50 IST | MumbaiRead More
ઉપરાંત સાઇબર-ટીમ પણ સોશ્યલ મીડિયા પર સતત વૉચ રાખી રહી છે. જેકોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
09 September, 2025 08:24 IST | MumbaiRead More
તાત્કાલિક અમારી બીજી ટીમને જાણ કરતાં જે વિસ્તારમાં ડ્રોન ફરી રહ્યું હતું એ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એ વખતે બે યુવકો ત્યાં ડ્રોન ઉડાડી રહેલા જોવા મળ્યા હતા
09 September, 2025 07:55 IST | MumbaiRead More
વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
09 September, 2025 07:45 IST | MumbaiRead More
બહુ શુભ મનાતા આ મોદકની હરાજીમાં આ વર્ષે અનામિકા ત્રિપાઠી નામની મહિલા ૧.૮૫ લાખ રૂપિયા આપીને આ પ્રસાદની હકદાર બની હતી.
09 September, 2025 07:38 IST | MumbaiRead More
જોકે રાજાના વિસર્જનમાં ચેઇન અને મોબાઇલની ચોરીની ૧૦૦+ ઘટનાઓ બની : કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા લાંબી લાઇન : જો પોલીસ આરોપીઓને પકડી ન શકે તો લાલબાગચા રાજા મંડળ અમને વળતર આપે એવી લોકોની માગણી
09 September, 2025 07:30 IST | MumbaiRead More
મંડળના કાર્યકરો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મુખ્ય પ્રધાન સમક્ષ માગણી કરી અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિએ
09 September, 2025 07:12 IST | MumbaiRead More
પ્રતીક શાહ ગણપતિનાં દર્શન કરીને ચંપલ શોધી રહ્યો હતો ત્યારે વૃક્ષ પર લટકતા વાયરમાં થયેલા શૉર્ટ સર્કિટે તેના પ્રાણ હરી લીધા : ભાઈંદરના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં અરેરાટી
08 September, 2025 02:24 IST | MumbaiRead More
સાવચેતીની દૃષ્ટિએ અનેક જગ્યાએ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ અને કેટલીક જગ્યાએ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમને તહેનાત કરવામાં આવી હતી.
08 September, 2025 11:29 IST | MumbaiRead More
કાર્તિક આર્યન અને શ્રીલીલાનું ડેટિંગ બહુ લાંબા સમયથી ચર્ચામાં છે. તેઓ ઘણી વખત એકમેક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે
08 September, 2025 07:41 IST | MumbaiRead More
રાત્રે છેક ૯ વાગ્યા પછી વિદાય થઈ, વિઘ્નોની હારમાળા સર્જાઈ એને પગલે ગિરગામ ચોપાટી પર પહોંચ્યાના ૧૩ કલાક બાદ થયું વિસર્જન
08 September, 2025 07:12 IST | MumbaiRead More
યોગેશ્વર નાડેકર, સાથી મંડળના સભ્યો સાથે, રામનાથ અને ભગવાનને પાણીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. બાદમાં, લાઇફગાર્ડ ટીમે પ્રતીક મુંડેને બહાર કાઢ્યા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા.
07 September, 2025 08:35 IST | ThaneRead More
૧૦ દિવસના ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન લાલબાગચા રાજાનું વિસર્જન સૌથી અપેક્ષિત ધાર્મિક વિધિઓમાંનું એક છે, જે દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે. મધ્યરાત્રિથી ઘણા લોકો દરિયા કિનારે આવે છે, સૂર્યોદય સુધીમાં મૂર્તિના આગમનના સાક્ષી બનવાની આશા રાખે છે.
07 September, 2025 07:49 IST | MumbaiRead More
રવિવાર મોટાભાગના લોકો માટે રજા હોવાથી, શહેરના માંસ પ્રેમીઓ માટે તે એક નાનો ઉત્સવ બની ગયો. અઠવાડિયાના ઓછા વેચાણ પછી વિક્રેતાઓ અને દુકાનદારોએ તેજીભર્યા વ્યવસાય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. થાણે સહિત મુંબઈના કેટલાક ભાગોમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું.
07 September, 2025 05:42 IST | MumbaiRead More
ગણપતિની ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો. એક વીડિયોમાં, અલી ચૂપચાપ ઊભો જોવા મળ્યો જ્યારે જાસ્મીન અને અન્ય લોકો "ગણપતિ બાપ્પા મોર્યા" ના નારા લગાવી રહ્યા હતા અને આરતી દરમિયાન ભક્તિમાં લીન હતા. જાસ્મીને અલીને આવું કરવા માટે કહ્યું.
07 September, 2025 03:14 IST | MumbaiRead More
ગુરુવારે મોડી રાતે ટ્રાફિક પોલીસના નંબર પર મેસેજ આવ્યો કે મુંબઈમાં 34 હ્યૂમન બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘુસી ગયા છે. મેસેજમાં એ પણ લખ્યું હતું કે 400 કિલો આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવશે.
06 September, 2025 06:28 IST | MumbaiRead More
પહેલી વાર વિસર્જનના ૪૮ કલાકમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વધેલા અવશેષોને રીસાઇક્લિંગ પ્લાન્ટમાં લઈ જઈને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્લાનમાં પંક્ચર પડ્યા
06 September, 2025 03:55 IST | MumbaiRead More
જોકે ગણેશોત્સવ દરમ્યાન તેની ક્રીએટિવિટી જબરી ખીલી છે. તેણે ગણપતિનું પોર્ટ્રેટ બળેલી બ્રેડની મોઝેઇક આર્ટથી તૈયાર કર્યું છે
06 September, 2025 03:54 IST | New DelhiRead More
Ganesh Visarjan 2025: લાલબાગચા રાજા, તેજુકાયા, ગણેશ ગલી અને અન્ય ઘણા મંડળોની મૂર્તિઓની વિસર્જન યાત્રાઓ શરુ થઈ છે; મુંબઈના માર્ગો પર ઉતરી આવ્યા ગણેશ ભક્તો
06 September, 2025 02:16 IST | MumbaiRead More
ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું આ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દરરોજ ભક્તો વિઘ્નહર્તા બાપ્પાનાં દર્શન માટે પહોંચે છે
06 September, 2025 02:03 IST | MumbaiRead More
સ્કૂટી સ્કિડ થઈ એ પછી બન્ને રસ્તા પર પડ્યા અને પાછળ બેઠેલા દેવાંશ પટેલ પર બસનું પૈડું ફરી ગયું
06 September, 2025 12:03 IST | MumbaiRead More
ગણપતિ આજે વિદાય લઈ રહ્યા છે એવા ટાણે જ ૪૦૦ કિલો RDX સાથે ૩૪ વાહનોમાં માનવબૉમ્બ ગોઠવીને મુંબઈને ઉડાવવા ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં આવી ગયા છે એવી ધમકી મળી ટ્રાફિક પોલીસને
06 September, 2025 09:42 IST | MumbaiRead More
બૉમ્બ-સ્ક્વૉડ અને સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસ સહિત ૨૧,૦૦૦ પોલીસ તહેનાત
06 September, 2025 09:36 IST | MumbaiRead More
સાર્વજનિક મંડળોના ગણપતિની સાતેક હજાર મૂર્તિઓ, ઘરના ગણપતિની ૧.૭૫ લાખ મૂર્તિઓનું આજે વિસર્જન
06 September, 2025 09:31 IST | MumbaiRead More
બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસમાં ગયા મહિને જ ટેસ્લાનો શોરૂમ ખૂલ્યો છે. આ શોરૂમમાંથી દેશની પહેલી મોંઘેરી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની ડિલિવરી લેતી વખતે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું
06 September, 2025 08:13 IST | MumbaiRead More
જ્યારે મુંબઈ અને રાજ્યમાં ગણેશોત્સવનો ઉત્સાહ છવાયેલો છે, ત્યારે ધારાવીના રહેવાસીઓ એક અનોખી ચિંતાનો સામનો કરી રહ્યા છે. તહેવાર પહેલા ભારે વરસાદ અને અન્ય વિવિધ પરિબળોને કારણે ધારાવીની ગીચ ઝૂંપડપટ્ટીમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે.
05 September, 2025 06:07 IST | MumbaiRead More
તેના સિવાય સની દેઓલ ટી-સિરીઝની ઑફિસમાં ભૂષણ કુમાર સાથે ઑફિસમાં આયોજિત ગણેશ ઉત્સવમાં બાપ્પા સમક્ષ પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો.
05 September, 2025 12:27 IST | MumbaiRead More
News In Shorts : ફટાકડાના ગોડાઉનમાં આગ, આવી વિદાયની વેળા, વધુ સમાચાર
05 September, 2025 11:21 IST | MumbaiRead More
Eid Holiday in Mumbai: મુંબઈ શહેર અને ઉપનગરોમાં મુસ્લિમ ભાઈ-બહેનો માટે ઈદ-એ-મિલાદ તહેવારની રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈમાં શુક્રવાર, 5 સપ્ટેમ્બરને બદલે, સોમવાર, 8 સપ્ટેમ્બરના રોજ જાહેર રજા રહેશે.
04 September, 2025 08:45 IST | MumbaiRead More
ગણેશ ઉત્સવની આ રીતે ઉજવણી કરી બાપ્પાને શ્રદ્ધાંજલી આપવા આ લાઇટ કરવામાં આવી હતી, જે તહેવાર ખાસ કરીને મુંબઈગરાઓ પૂરા દિલથી ઉજવે છે. આ પ્રદર્શન મુંબઈકરોનો ભગવાન ગણેશ સાથેનો સાંસ્કૃતિક જોડાણ જ નહીં, પણ ટૅકનોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ છે.
04 September, 2025 07:12 IST | MumbaiRead More
આવા જ એક વિડિયોમાં તે મહિલા-પોલીસ સાથે સેલ્ફીની ના પાડતી જોવા મળે છે. આ વિડિયો વાઇરલ થયા બાદ શિલ્પા તેના ઍટિટ્યૂડને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.
04 September, 2025 12:58 IST | MumbaiRead More
આ સમયે દિશાએ ગુલાબી અને લીલી સાડીની સાથે પરંપરાગત નથ પણ પહેરી હતી. જોકે દિશાએ પંડાલમાં જતી વખતે માસ્કથી ચહેરો છુપાવી લીધો હોવા છતાં ફૅન્સ તેને ઓળખી ગયા હતા
04 September, 2025 12:53 IST | MumbaiRead More
ગણેશ વિસર્જનથી લઈને નવરાત્રિ સુધીની ફેસ્ટિવલ સીઝનમાં જાહેર સુરક્ષા માટે પોલીસનું પગલું
04 September, 2025 11:09 IST | MumbaiRead More
થાણેમાં બે વ્યક્તિઓની દુશ્મનાવટમાં ત્રીજાનો ભોગ લેવાયો
04 September, 2025 10:11 IST | MumbaiRead More
ભાઈંદરના સંતોષ પાટીલના પરિવારે આ વખતે ગણેશોત્સવમાં ઘરમાં પોસ્ટ-ઑફિસ બનાવી છે: મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી ૧૦૦થી વધુ સ્ટૅમ્પ સજાવટનો ભાગ છે : ૧૦૦થી વધુ લોકોએ બાપ્પાને પત્ર લખીને ભક્તિ, શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે
04 September, 2025 07:12 IST | MumbaiRead More
૩ યલો કલરનાં ટીપાં પાઇનૅપલ એસેન્સ, યલો ટુટીફ્રૂટી નાખવી, ૪ વાઇટ કલરમાં વૅનિલા એસેન્સ અને કાજુના નાના ટુકડા કરી નાખવા
03 September, 2025 01:24 IST | MumbaiRead More
મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
03 September, 2025 10:19 IST | MumbaiRead More
આવો દાવો કરતી રીલ વાઇરલ થઈ છે, આવા નાગરિકોને રોકવા માટે પોલીસ અને મંડળ પાસે માગણી કરવામાં આવી
03 September, 2025 10:08 IST | MumbaiRead More
હિન્દુઓ નવી શરૂઆત કરતાં પહેલાં ગણપતિબાપ્પાની પૂજા કરે છે. અમે ગણેશોત્સવનો સમય ઇરાદાપૂર્વક પસંદ નહોતો કર્યો
03 September, 2025 07:53 IST | MumbaiRead More
ADVERTISEMENT