Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

22 June, 2025 12:27 IST | Ahmedabad

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતક લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનો પરિવાર પ્રિયજનની ઓળખ માટે રાહ જોઈ રહ્યો છે. આ રાહ તેમના માટે વેદના સમાન છે. તેમની પત્ની આયુષી લોરેન્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર માટે દુઃખદ પરિસ્થિતિ શેર કરી છે. તેમણે કહ્યું, ‘તે વેરહાઉસ ઓપરેટિવ તરીકે કામ કરતો હતો અને તેના પિતાનું અવસાન થતાં ભારત પાછો ફર્યો હતો. મને ખબર પણ નહોતી કે તે દિવસે તેનું શું થયું. આ અમારા માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિ છે.’

22 June, 2025 12:27 IST | Ahmedabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK