ગરમીનો પારો સતત વધી રહ્યો છે પણ તેમાં રાહત મેળવવા માટે સૌ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. સામાન્ય રીતે કાળઝાળ ગરમીથી બચવા લોકો આઈસ્ક્રીમ, બરફ ગોળા જેવી ઠંડી વસ્તુઓનો સહારો લેતા હોય છે. સુરતની આ દુકાનમાં આઈસ્ક્રીમના શોખીનો માટે ખાસ આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે, તેની ચમક જોઇને અંજાઇ જશો અને કિંમત સાંભળીને વિચારમાં પડી જશો કે આ આઇસક્રીમ ગરમી વધારશે કે ટાઢક આપશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ કેલિફોર્નિયા, યુએસએમાં ફેસબુક હેડક્વાર્ટર ખાતે માર્ક ઝકરબર્ગ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્વયારે ડા પ્રધાન તેમની માતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું આજે એટલે કે ૩૦ ડિસેમ્વબરે ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે.
અમદાવાદની હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું ૩૦ ડિસેમ્બરે ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન વિશે માહિતી આપતા, વડા પ્રધાને શુક્રવારે સવારે એક હૃદયસ્પર્શી ટ્વિટ પોસ્ટ કર્યું હતું. તેમણે અશ્રુભીની આંખે માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન નવસારીમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેર સભાને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના યુવા સર્મથકોને મળ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની બાજુમાં વીડિયોમાં એક સાત વર્ષની એક છોકરી ભાજપના વખાણ કરતી જોવા મળે છે, જે મુદ્દાએ વિવાદ સર્જ્યો છે.
માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે.
ગુજરાત દિવસ નિમિત્તે આજે જ્યારે ગુજરાતની યશગાથાઓ ગવાઇ રહી છે, મહાગુજરાત આંદોલનનો જુસ્સો યાદ કરાઇ રહ્યો છે ત્યારે જરૂરી છે કેટલીક સાવચેતી સમજવી.. ગુજરાત સ્થાપના દિવસે રેડિયો સિટીનાં આપણા RJs કહે છે કંઇક ખાસ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.
06 November, 2019 02:53 IST |
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.