Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સુરતના વોટરો નિરાશ

એક પરિવારે તો મતદાન માટે કૅનેડાની ટ્રિપ પાછી ઠેલી હતી

23 April, 2024 07:13 IST | Ahmedabad | Shailesh Nayak

સુરતમાં BJPનો બિનહરીફ વિજય

કૉન્ગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલેશ કુંભાણીનું તથા ડમી ઉમેદવારનું પણ ફૉર્મ રદ થયા બાદ બાકીના તમામ કૅન્ડિડેટ‍્સે ઉમેદવારી પાછી ખેંચી લેતાં BJPના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા

23 April, 2024 07:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

લોકસભા ચૂંટણી 2024: કઈ રીતે લડ્યા વિના જ જીત્યા મુકેશ દલાલ, આપ્યું આ નિવેદન

સૂરત લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ નિર્વિરોધ જીતી ગયા છે. આવું એટલા માટે થયું કારણકે કૉંગ્રેસ ઉમેદવારનો ઉમેદવાર પત્ર પહેલાથી જ રદ થઈ ગયો હતો અને 8 પ્રતિસ્પર્ધીઓએ આજે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું.

22 April, 2024 09:29 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

મુંબઈગરા ડેન્ટિસ્ટે વડોદરામાં બનાવ્યું છે અનોખું ડેન્ટલ મ્યુઝિયમ

મલાડમાં જન્મેલા અને ઊછરેલા ૭૦ વર્ષના ડૉ. યોગેશ ચંદારાણાના પૅશનને તેમની ફૅમિલીએ સપોર્ટ કર્યો અને સંભવતઃ ભારતનું પહેલું એવું અનોખું મ્યુ​ઝિયમ બન્યું જેમાં છે દાંતને લગતી અઢળક વરાઇટીઓ અને કલ્પનાતીત કલેક્શન

21 April, 2024 01:39 IST | Vadodara | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

ગુજરાતમાં ઠેકઠેકાણે સોસાયટીની બહાર આવાં બૅનરો પણ જોવા મળે છે જેમાં BJPના કાર્યકરોને પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

કાળા વાવટા બૅન કર્યા એટલે હવે કેસરિયા કરશે ક્ષત્રિયો

BJPની સભામાં ભગવા વાવટા ફરકાવીને વિરોધ કરશે યુવાનો : મહિલાઓ કરશે સાંકળી ઉપવાસ

20 April, 2024 06:48 IST | Ahmedabad | Shailesh Nayak
લલિત વસોયા

વોટની સાથે નોટની પણ માગણી કરી પોરબંદરના ગરીબ કૉન્ગ્રેસી ઉમેદવારે

QR કોડ પણ જાહેર કરીને લલિત વસોયાએ કહ્યું કે મારી આર્થિક સ્થિતિ સૌથી નબળી છે

20 April, 2024 06:42 IST | Ahmedabad | Shailesh Nayak
દીક્ષા સમારોહની ફાઇલ તસવીર

સાબરકાંઠાના બિઝનેસમેને અપનાવ્યો દીક્ષાનો માર્ગ, ૨૦૦ કરોડની સંપત્તિનું કર્યું દાન

Jain Community: સાબરકાંઠામાં આવેલા હિંમતનગરના બિઝનેસમેને ભાવેશ ભંડારી પત્ની સાથે લેશે દીક્ષા, બે વર્ષ પહેલાં જ તેમના બન્ને બાળકોએ પણ અપનાવ્યો હતો સંયમનો માર્ગ

19 April, 2024 11:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ પર કાપવામાં આવી ૨૫૦ કિલોની કેક

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો હતો. હનુમાનદાદાનાં દર્શન કરવા લાખ્ખો ભક્તજનો વહેલી પરોઢથી મંદિરમાં ઊમટ્યા હતા અને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  ૫૦૦૦ કિલો હજારીગલનાં ફૂલોથી મંદિરની અંદર અને બહાર સુશોભન કરાયું હતું અને ૫૦ કિલો ગુલાબનાં ફૂલોથી હનુમાનદાદાના સિંહાસનની આસપાસ શણગાર કરાયો હતો. હનુમાનદાદાને સુવર્ણના વાઘા ધારણ કરાવ્યા હતા. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી અને સવારે સાત વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. ત્યાર બાદ હનુમાનદાદાનું બર્થ-ડે સેલિબ્રેશન થયું હતું જેમાં ૨૫૦ કિલોની કેક કાપવામાં કરવામાં આવી હતી અને હર્ષોલ્લાસથી હનુમાનદાદાના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુરમાં હનુમાનદાદાનાં દર્શન કરવા આવ્યા હતા. અન્નકૂટ આરતીમાં તેઓએ દાદાની આરતી ઉતારી હતી અને અન્નકૂટમાં સહભાગી થઈને હનુમાનદાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. 
24 April, 2024 11:57 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

પરષોત્તમ રૂપાલા

પરષોત્તમ રૂપાલા આજે ઉમેદવારીપત્ર ભરશે

BJP અને રાજપૂતોમાંથી કોઈ ઝૂકવા તૈયાર નથી લાગતા

16 April, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત BJPના પ્રદેશાધ્યક્ષ  સી. આર. પાટીલ ગઈ કાલની મીટિંગમાં.

BJP બની ગંભીર, સુખદ સમાધાન માટે પ્રયત્નો શરૂ

સી. આર. પાટીલે કહ્યું કે તેમના આગેવાનો સાથે મુખ્ય પ્રધાન સહિત અમે તેમની સાથે સંપર્કમાં છીએ

16 April, 2024 06:59 IST | Ahmedabad | Shailesh Nayak
પરષોત્તમ રૂપાલા

પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાઈ તો આવનારા ઇલેક્શનમાં BJPનો બહિષ્કાર કરવાની ચીમકી

રાજકોટના રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન

15 April, 2024 08:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીના સંશોધકોએ એક સમયે અસ્તિત્વ ધરાવતા સૌથી મોટા સાપ પૈકીના એકના અવશેષો શોધી કાઢ્યા હતાં.  જે અંદાજે 47 મિલિયન વર્ષો પહેલા જીવન જીવતાં હતા. પ્રોફેસર સુનિલ બાજપાઈ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલો દેબજીત દત્તાની આગેવાની હેઠળની આ શોધ સંસ્થાના નોંધપાત્ર અશ્મિના તારણોના સંગ્રહમાં મહત્વનો ફાળો આપે છે. ઓળખાયેલ આ સાપ `વાસુકી ઇન્ડિકસ` જે મધ્ય ઇઓસીન યુગ દરમિયાન હાલના ગુજરાતમાં રહેતો હતો. લુપ્ત થઈ ગયેલ Madatsoidae સર્પ ફેમિલી સાથે સંબંધિત વાસુકી ઇન્ડિકસ ભારત માટે વિશિષ્ટ વંશનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું મૂળ નામ વાસુકીના નિરૂપણ પરથી લેવામાં આવ્યું છે. વાસુકી ઇન્ડિકસની આશ્ચર્યજનક શોધ આશરે 15 મીટર જેટલી લાંબી હોવાનો અંદાજ છે.

23 April, 2024 02:32 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK