Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે

દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે

19 August, 2012 04:51 AM IST |

દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે

દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે


bala-sahel-wornઈશાન ભારતના રહેવાસીઓના પ્રશ્નોનું નિરાકારણ લાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે એમ જણાવી બાળ ઠાકરે વધુમાં લખે છે, ‘ભારતના પાડોશી દેશો ચીન અને મ્યાનમારમાં પણ મુસ્લિમોએ શિસ્તબદ્ધ રહેવું પડે છે, પણ આપણા દેશમાં તેઓ બેરોકટોક ફરી રહ્યા છે ત્યારે મુંબઈમાં બંગલાદેશી ઘૂસણખોરોને ધમાર઼્ધ મુસ્લિમોનું સમર્થન મળે એને શું સમજવું? ઈશાનનાં સાત રાજ્યોની સરહદ બંગલા દેશને અડીને છે. ઘૂસણખોરીને કારણે આ રાજ્યો આપણાથી દૂર થઈ રહ્યાં છે. ઈશાનના લોકોની વતન તરફની દોટ દેશના ભાગલા પડ્યા ત્યારની યાદ અપાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2012 04:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK