ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં અટકળો જોર પકડી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા સાંસદો પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે. શરૂઆતમાં આવા બળવાખોર નેતાઓની સંખ્યા સાત અને હવે છ હોવાનું જાણવા મળ્યું છે.
19 June, 2026 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent