અલાર્મના સાઉન્ડથી જાગવાથી શરીરમાં અચાનક બ્લડ-પ્રેશર વધવાનું અને હાર્ટ રેટમાં અનિયમિતતા આવવાનું જોવા મળ્યું છે. અલબત્ત, ભલે આ થોડીક મિનિટો માટેનો જ બદલાવ હોય છે, પરંતુ સફાળા જાગવાને કારણે થતો એડ્રિનલિન રશ શરીરની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે.
વઘારમાં વપરાતી આ ૭ વસ્તુઓ શરીરની વિવિધ પ્રકારની સમસ્યાઓનું જડ-મૂળથી નિવારણ કરે છે. શરદી, કફ ચેપી રોગો, સાંધાનો દુખાવો , શરીરની શીતળતા જેવા તમામ ફાયદા વઘારમાં વપરાતી આ ૭ વસ્તુઓથી મળી આવે છે.
02 April, 2024 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહા અલી ખાન, એક્ટર છે, લેખક છે અને સાથે સાથે એક મા પણ છે. એક વિશેષ ઇવેન્ટમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માતૃત્વ, સ્વાસ્થ્ય અને બાળકોની તાલીમ અંગેની કેટલીક રસપ્રદ ટિપ્સ આપી. જાણવા માટે જુઓ આ વિશેષ મુલાકાત.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.