આજકાલ થોડું ખાધું કે તરત ઍસિડિટી થવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો માટે તો દિવસની શરૂઆત કે અંત ઍસિડિટીની ગોળી વગર અધૂરાં લાગે છે. જોકે ડૉક્ટરની સલાહ વગર રોજ આ ગોળીઓ લેવાની આદત લાંબા ગાળે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે
13 March, 2026 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent