રસોડામાં પડેલા મસાલા-બૉક્સમાં હળદર ન હોય તો આપણે એ રસોઈને ઇમેજિન પણ નથી કરી શકતા. રસોઈ અને ઔષધિઓમાં વપરાતી હળદરમાં સીસાની ભેળસેળ હોવાનો અહેવાલ બહાર આવ્યા બાદ આ ઝેરી રસાયણથી આરોગ્યને શું નુકસાન થાય અને એનાથી કેવી રીતે બચી શકાય એ જાણો
11 September, 2026 01:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent