Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન બાદ કિચનમાં પગ નથી મૂક્યો કિયારા અડવાણીએ

લગ્ન બાદ કિચનમાં પગ નથી મૂક્યો કિયારા અડવાણીએ

Published : 17 August, 2023 04:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનાં શાહી લગ્ન થયાં હતાં. લગ્ન બાદ નવી દુલ્હન સૌપ્રથમ તેના હાથે મીઠી વાનગી બનાવીને પરિવારને જમાડે છે.

કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા

કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા


કિયારા અડવાણીએ લગ્ન બાદ કિચનમાં પગ નથી મૂક્યો. એટલે કે તેણે હજી સુધી રસોઈ નથી બનાવી. આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનાં શાહી લગ્ન થયાં હતાં. લગ્ન બાદ નવી દુલ્હન સૌપ્રથમ તેના હાથે મીઠી વાનગી બનાવીને પરિવારને જમાડે છે. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન બાદ કિચનમાં સૌપ્રથમ શું બનાવ્યું હતું. તો હસતાં-હસતાં કિયારાએ કહ્યું કે ‘કુછ નહીં બનાયા અબ તક. પાની ગરમ કિયા હોગા. એ બાબતમાં હું લકી છું કેમ કે મારા પતિને રસોઈ બનાવવી ગમે છે. એથી મોટા ભાગે તે પોતાના માટે કાંઈક ને કાંઈક બનાવી લે છે અને એમાંથી હું ખાઈ લઉં છું. તે બ્રેડ ખૂબ સરસ બનાવે છે. બ્રેડ બનાવવી અઘરી છે, પરંતુ તે ખૂબ સરસ રીતે બનાવી લે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK