બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ૭ મેના રોજ ભારતમાં મુસ્લિમ આરક્ષણનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે,‘રિઝર્વેશન તો મિલના ચાહિયે મુસલમાનો કો, પૂરા.’
લાલુ પ્રસાદે કહ્યું કે, ‘વોટ અમારા પક્ષે છે. તેઓ કહી રહ્યા છે કે `જંગલ રાજ` હશે કારણ કે તેઓ ડરી ગયા છે, તેઓ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માગે છે. અરે તો રિઝર્વેશન તો મિલના ચાહિયે મુસલમાનો કો, પૂરા.`’ તેમણે વધુ શું કહ્યું તે જાણવા માટે જુઓ વીડિયો.