Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > તેઓ આરક્ષણ સમાપ્ત કરવા માગે છે`: અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આક્ષેપ

તેઓ આરક્ષણ સમાપ્ત કરવા માગે છે`: અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આક્ષેપ

16 May, 2024 05:43 IST | New Delhi

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે 16 મેના રોજ લખનઊમાં એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદનું સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “વલણો દર્શાવે છે કે ભાજપને 220થી કરતાં પણ બેઠકો મળવાની છે. હરિયાણા, દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ભાજપની બેઠકો ઓછી થવા જઈ રહી છે. ભાજપ નહીં પણ ઈન્ડિયા ગઠબંધન તેમની સરકાર બનાવવા જઈ રહ્યું છે, એમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.

16 May, 2024 05:43 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK