Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીફળ વધેરીને અને પૂજા કરીને રવાના કરવામાં આવી કોકણની બસને

શ્રીફળ વધેરીને અને પૂજા કરીને રવાના કરવામાં આવી કોકણની બસને

Published : 25 August, 2025 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણેશોત્સવ માટે MSRTC દોડાવશે ૫૦૦૦ સ્પેશ્યલ બસ

શ્રીફળ વધેરીને અને પૂજા કરીને રવાના કરવામાં આવી કોકણની બસને

શ્રીફળ વધેરીને અને પૂજા કરીને રવાના કરવામાં આવી કોકણની બસને


ગણેશોત્સવમાં વતનના ઘરે ગણપતિબાપ્પાની સ્થાપના કરતા કોકણવાસીઓને આવવા-જવામાં સરળતા રહે એ માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)એ એટલે કે STએ ૫૦૦૦ સ્પેશ્યલ બસ ફક્ત કોકણ માટે જ ફાળવી છે. એ સ્પેશ્યલ બસમાંની પહેલી બસ મહત્ત્વના એવા પરેલ ડેપોથી કોકણ જવા નીકળી ત્યારે અધિકારીઓ દ્વારા શ્રીફ‍ળ વધેરીને અને હારતોરા કરીને એની પૂજા કરવામાં આવી હતી. એટલું જ નહીં, એ પૂજા વખતે એ બસમાં પ્રવાસ કરનારા ગણેશભક્તોએ ચંપલ કાઢીને પૂજામાં સાથ પુરાવ્યો હતો અને ત્યાર બાદ જ બસમાં બેઠા હતા. થાણે, નવી મુંબઈ, પનવેલ અને પાલઘરથી પણ કેટલીક સ્પેશ્યલ બસ દોડાવવામાં આવશે.

તસવીરો : અતુલ કાંબળે


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK