Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના

માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના

31 July, 2012 04:58 AM IST |

માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના

માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના


માણિકરાવના આ છૂપા સમર્થનને પગલે તેમનું સ્થાન જોખમમાં આવી શકે છે એવું પણ ‘સામના’માં લખવામાં આવ્યું છે. જાહેરમાં માણિકરાવ ઠાકરે મુખ્ય પ્રધાનનું સમર્થન કરતાં થાકતા નહોતા, પણ અંદરખાને તેમને પણ મુખ્ય પ્રધાન સામે અસંતોષ હતો અને તેમની સાથે ૪૨ વિધાનસભ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. માણિકરાવ એટલા બધા ચાલાક હતા કે જો એનસીપીનો વિરોધ પૃથ્વીરાજ ચવાણ સામે કામ ન આવ્યો તો ૪૨ વિધાનસભ્યોએ હાઇ કમાન્ડને લખેલો પત્ર કામ કરી જશે એવું પણ ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે.

 



એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2012 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK