Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હે કાળિયા ઠાકુર, ‘બિપરજૉય’થી બચાવજે

હે કાળિયા ઠાકુર, ‘બિપરજૉય’થી બચાવજે

Published : 13 June, 2023 10:59 AM | IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલું ‘બિપરજૉય’ સામે દ્વારકાધીશ રક્ષણ આપે એ માટે ગઈ કાલે મંદિરની ઉપર અડધી કાઠીએ બે ધજા લહેરાવવામાં આવી

ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલું ‘બિપરજૉય’ સામે દ્વારકાધીશ રક્ષણ આપે એ માટે ગઈ કાલે મંદિરની ઉપર અડધી કાઠીએ બે ધજા લહેરાવવામાં આવી

ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલું ‘બિપરજૉય’ સામે દ્વારકાધીશ રક્ષણ આપે એ માટે ગઈ કાલે મંદિરની ઉપર અડધી કાઠીએ બે ધજા લહેરાવવામાં આવી


ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલા બિપરજૉય સાઇક્લોન સામે ગુજરાતને રક્ષણ મળે અને એ કોઈ તબાહી ન મચાવે એવા ભાવથી ગઈ કાલે દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પર એકને બદલે બે ધજા ચડાવવામાં આવી હતી. ગૂગળી બ્રાહ્મણ સમાજના કિશોરભાઈ પુરોહિતે કહ્યું કે ‘જ્યારે રાજ્ય પર કુદરતી આફતનું સંકટ આવ્યું હોય ત્યારે કાળિયા ઠાકુર સિવાય કોઈ મદદે ન આવી શકે. અગાઉ પણ જ્યારે સંકટ આવ્યું છે ત્યારે આ રીતે જગતમંદિર પર બે ધજાજી લહેરાવવામાં આવી છે અને દ્વારકાધીશે તેમના ભાવિકોનું ધ્યાન પણ રાખ્યું છે.’ ભારે પવન લહેરાતો હોવાથી ધજાને ગઈ કાલે અડધી કાઠીએ રાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2023 10:59 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK