Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સી.પી. ટૅન્ક પર રહેતા જરીવાલા પરિવાર પર ગુજરાતમાં વજ્રાઘાત, કાર-અકસ્માતમાં ચાર જણના જીવ જતા રહ્યા

સી.પી. ટૅન્ક પર રહેતા જરીવાલા પરિવાર પર ગુજરાતમાં વજ્રાઘાત, કાર-અકસ્માતમાં ચાર જણના જીવ જતા રહ્યા

08 June, 2024 06:59 AM IST | Ahmedabad
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

ઇડર-હિંમતનગર હાઇવે પરના ઍક્સિડન્ટમાં કોઈએ મમ્મીગુમાવી, કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ દીકરી ગુમાવી, કોઈએ પત્ની ગુમાવી, કોઈએ પતિ ગુમાવ્યો

હૉન્ડા કાર

હૉન્ડા કાર


મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં રહેતો જરીવાલા પરિવાર ઇડર પાસેના તેમના વતન નેત્રામલી ગામમાં ગયો હતો અને ત્યાર બાદ હિંમતનગર કોઈ સંબંધીને ત્યાંથી પાર્ટી કરીને ગુરુવારે રાતે પાછો આવી રહ્યો હતો ત્યારે તેમની હૉન્ડા કાર સાથે પથ્થર ભરેલું હેવી ડમ્પર અથડાતાં પરિવારના ચાર સભ્યોનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે ચાર જણને ​હિંમતનગરની હોપ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 06:59 AM IST | Ahmedabad | Bakulesh Trivedi

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK