Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વધુ ત્રણ ટ્રેનોનું ભૂમિપૂજન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વધુ ત્રણ ટ્રેનોનું ભૂમિપૂજન કરશે

07 September, 2019 07:57 AM IST | મુંબઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વધુ ત્રણ ટ્રેનોનું ભૂમિપૂજન કરશે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


રાજ્યની વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ત્રણ મેટ્રો કૉરિડોરનો શિલાન્યાસ કરશે. મુંબઈની મુલાકાત દરમ્યાન મોદી શહેરના હરિયાળીથી આચ્છાદિત વિસ્તાર આરે કૉલોનીમાં વિવાદાસ્પદ મેટ્રો ભવનનું પણ ભૂમિપૂજન કરશે.

આ પણ વાંચો : મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો



નરેન્દ્ર મોદી એલિવેટેડ લાઇન્સ ધરાવતા જે ત્રણ મેટ્રો પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે એમાં ૯.૨ કિલોમીટર લંબાઈનો ગાયમુખ-શિવાજી ચૌક (મીરા રોડ)- મેટ્રો-૧૦ કૉરિડોર, ૧૨.૮ કિલોમીટર લંબાઈનો વડાલા-સીએસએમટી મેટ્રો-૧૧ કૉરિડોર અને ૨૦.૭ કિલોમીટર લાંબા કલ્યાણ-તલોજા મેટ્રો-૧૨ કૉરિડોરનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 07:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK