Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું કામ વધી રહ્યા છે પગની ઍન્જિયોપ્લાસ્ટીના કેસ?

શું કામ વધી રહ્યા છે પગની ઍન્જિયોપ્લાસ્ટીના કેસ?

Published : 07 February, 2025 07:16 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કેટલાક સંજોગોમાં હાર્ટ-અટૅક અને બ્રેઇન સ્ટ્રોકને પણ નિમંત્રી શકે છે. આજકાલ વધી રહેલી આ સમસ્યા પાછળનાં કારણો અને એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે ઍન્જિયોપ્લાસ્ટીને હૃદયની આર્ટરી સાથે જોડવામાં આવી છે પરંતુ નિષ્ણાતોના મતે હવે પેરિફેરલ ઍન્જિયોપ્લાસ્ટી એટલે કે પગની ધમનીઓના બ્લૉકેજને દૂર કરવાની જરૂરિયાત ધરાવતા પેશન્ટની સંખ્યા વધી રહી છે. પગમાં કાળાશ થવી, થોડું ચાલો ને પગ દુખે કે ચાલ્યા વિના પણ પગમાં દુખાવો રહે જેવાં લક્ષણો પગની ધમનીઓમાં બ્લૉકેજની નિશાની હોઈ શકે. ડાયાબિટીઝના દરદીઓમાં વિશેષ જોવા મળતી આ સમસ્યા માટે જો ઉચિત સમયે યોગ્ય ટ્રીટમેન્ટ ન લેવાય તો પગમાં ગૅન્ગ્રીનને કારણે એને કાપવાથી લઈને હાર્ટ-અટૅક કે બ્રેઇન સ્ટ્રોક સુધીની સમસ્યાઓ પણ થઈ શકે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

07 February, 2025 07:16 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK