Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન મોટા ભાગનો સમય રહે છે પનવેલના ફાર્મહાઉસમાં

સલમાન ખાન મોટા ભાગનો સમય રહે છે પનવેલના ફાર્મહાઉસમાં

Published : 22 July, 2026 12:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયુષ શર્માએ કહ્યું કે સલમાન ખાન મોટાભાગનો સમય પોતાના પનવેલ ફાર્મહાઉસમાં વિતાવે છે. શહેરની ભાગદોડથી દૂર પ્રકૃતિની વચ્ચે રહેવું તેને વધુ ગમે છે. આયુષે મજાકમાં કહ્યું કે ફાર્મહાઉસ પર જવું સહેલું છે, પરંતુ પાછા આવવા માટે ભાઈની પરવાનગી જરૂરી હોય છે.

આયુષ શર્મા અને સલમાન ખાન

આયુષ શર્મા અને સલમાન ખાન


સલમાન ખાનના બનેવી અને ઍક્ટર આયુષ શર્માએ ખુલાસો કર્યો છે કે સલમાન ઘરમાં ભાગ્યે જ રહે છે અને મોટા ભાગનો સમય પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પસાર કરે છે.
સલમાનની લાઇફસ્ટાઇલ વિશે વાત કરતાં આયુષે કહ્યું હતું કે ‘ભાઈ મોટા ભાગનો સમય ફાર્મહાઉસમાં જ રહે છે. જ્યારે તે તમને ફાર્મહાઉસ પર બોલાવે ત્યારે તમે તમારી મરજીથી ત્યાં જઈ શકો છો, પણ પાછા ત્યારે જ આવી શકો જ્યારે ભાઈ પરવાનગી આપે. સલમાનને શહેરની ભાગદોડ કરતાં પ્રકૃતિની નજીક રહેવું વધુ ગમે છે. પરિવાર અને નજીકના મિત્રો માટે પણ આ સ્થળ ખાસ છે અને અહીં સૌ સાથે સમય પસાર કરે છે.’

ક્યા ખૂબ લગતી હો





પ્રેગ્નન્ટ કરિશ્મા તન્નાએ બેબી-બમ્પ સાથે કરાવેલા ફોટોશૂટની તસવીરો ઇન્સાટગ્રામ પર શૅર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK