Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેના બાપ્પાનાં દર્શન માટે પહોંચ્યો આમિર

રાજ ઠાકરેના બાપ્પાનાં દર્શન માટે પહોંચ્યો આમિર

Published : 29 August, 2025 07:58 AM | Modified : 30 August, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરેના ઘરે દર વર્ષની જેમ આ વખતે પણ ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી

રાજ ઠાકરેના ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે આમિર ખાન પહોંચ્યો હતો

રાજ ઠાકરેના ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે આમિર ખાન પહોંચ્યો હતો


ગણેશચતુર્થીનો તહેવાર સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે આમિર ખાન પહોંચ્યો હતો. રાજ ઠાકરેના ઘરે દર વર્ષની જેમ આ વખતે પણ ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. અનેક જાણીતી હસ્તીઓ ત્યાં દર્શન માટે પહોંચી રહી છે. આ સંજોગોમાં આમિર જેવો રાજ ઠાકરેના ઘરે પહોંચ્યો ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK