Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંસદ પરિસર પર થયેલા આતંકવાદી હુમલાની ૨૪મી વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિ

સંસદ પરિસર પર થયેલા આતંકવાદી હુમલાની ૨૪મી વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિ

Published : 14 December, 2025 09:58 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહીદોની વીરતાને સન્માન આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી


૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાર્લમેન્ટના પરિસરમાં આતંકવાદી અટૅક થયો હતો એ ઘટનાને ગઈ કાલે ૨૪ વર્ષ પૂરાં થયાં. આ હુમલામાં સંસદની સુરક્ષા કરતા ૯ જવાનો શહીદ થયા હતા. ગઈ કાલે આ ઘટનાની ૨૪મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના અધ્યક્ષ અને તમામ સંસદસભ્યો પણ હાજર રહ્યા હતા. શહીદોની વીરતાને સન્માન આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના જવાનોએ સલામી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 09:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK