Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરુષ્કાએ અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં અને રામલલાનાં દર્શન કર્યાં

વિરુષ્કાએ અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં અને રામલલાનાં દર્શન કર્યાં

Published : 26 May, 2025 10:23 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હનુમાનગઢી મંદિરના પૂજારીઓ તરફથી આ સ્ટાર કપલને હાર-માળા, શાલ અને હનુમાનજીની મૂર્તિ તથા હનુમાનગઢી મંદિરની ફોટો-ફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી.

હનુમાનગઢી મંદિરમાં વિરાટ અને અનુષ્કા.

હનુમાનગઢી મંદિરમાં વિરાટ અને અનુષ્કા.


વિરાટ કોહલી હાલમાં IPL મૅચ રમવા માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે ઉત્તર પ્રદેશના લખનઉમાં છે. કોહલીએ બે મૅચ વચ્ચે મળેલા બ્રેકનો લાભ ઉઠાવીને વધુ એક આધ્યાત્મિક મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમમાં પહોંચેલાં વિરાટ અને તેની પત્ની અનુષ્કાએ ગઈ કાલે અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું અને રામલલાનાં દર્શન કર્યાં હતાં.




હનુમાનગઢી મંદિરના પૂજારીઓ તરફથી આ સ્ટાર કપલને હાર-માળા, શાલ અને હનુમાનજીની મૂર્તિ તથા હનુમાનગઢી મંદિરની ફોટો-ફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2025 10:23 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK