Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન શુભમન મેદાન પર રોહિત-વિરાટ જેટલો પ્રભાવશાળી નથી : નાસિર હુસેન

કૅપ્ટન શુભમન મેદાન પર રોહિત-વિરાટ જેટલો પ્રભાવશાળી નથી : નાસિર હુસેન

Published : 26 June, 2025 10:32 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તમે તેમને જોઈને સમજી શકો છો કે કોણ નેતૃત્વ કરી રહ્યું હતું, પરંતુ આ મૅચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કૅપ્ટન હતા

નાસિર હુસેન

નાસિર હુસેન


ચેન્નઈમાં જન્મેલા ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે મોટું નિવેદન આપ્યું છે. ૫૭ વર્ષના આ કૉમેન્ટેટરે કહ્યું છે કે તેનામાં મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવો પ્રભાવ નહોતો. સક્રિય રહેવાને બદલે તે પ્રતિક્રિયા જ આપી રહ્યો હતો. જ્યારે રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તમે તેમને જોઈને સમજી શકો છો કે કોણ નેતૃત્વ કરી રહ્યું હતું, પરંતુ આ મૅચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કૅપ્ટન હતા. એવું લાગ્યું કે કોઈ કમિટી ટીમનું નેતૃત્વ કરી રહી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 10:32 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK