Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટન બનાવવાની કોઈ ચર્ચા નથી થઈ : BCCI સચિવ દેવજિત સૈકિયા

શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટન બનાવવાની કોઈ ચર્ચા નથી થઈ : BCCI સચિવ દેવજિત સૈકિયા

Published : 23 August, 2025 04:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શર્મા પછી ભારતીય વન-ડે કૅપ્ટનનું પદ શ્રેયસ ઐયરને મળશે એવા અહેવાલ પર ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ મોટી કમેન્ટ કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘આ મારા માટે નવું છે. આવી કોઈ ચર્ચા બોર્ડ મૅનેજમેન્ટ વચ્ચે નથી થઈ.’ 

શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટન બનાવવાની કોઈ ચર્ચા નથી થઈ : BCCI સચિવ દેવજિત સૈકિયા

શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટન બનાવવાની કોઈ ચર્ચા નથી થઈ : BCCI સચિવ દેવજિત સૈકિયા


રોહિત શર્મા પછી ભારતીય વન-ડે કૅપ્ટનનું પદ શ્રેયસ ઐયરને મળશે એવા અહેવાલ પર ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ મોટી કમેન્ટ કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘આ મારા માટે નવું છે. આવી કોઈ ચર્ચા બોર્ડ મૅનેજમેન્ટ વચ્ચે નથી થઈ.’ 

આગામી ઑસ્ટ્રેલિયા ટૂર બાદ જો વર્તમાન વન-ડે કૅપ્ટન રોહિત શર્મા કૅપ્ટન્સી છોડશે તો શુભમન ગિલ કે શ્રેયસ ઐયરનું સ્થાન લઈ શકે છે એવા અહેવાલ આવી રહ્યા છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ બાદ ભારતીય વન-ડે ટીમના નેતૃત્વ વિશે સ્પષ્ટતા થઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2025 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK