કર્ણાટકના બાગલકોટમાં એક જાહેર રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરી હતી. તેમણે સ્ટ્રાઈકની સ્ટોરી પણ શેર કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભારતે તેમના પર ગુપ્ત રીતે હુમલો કર્યો નહોતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સ્ટ્રાઈક પછી ભારતે પાકિસ્તાન સરકારને સ્ટ્રાઈક વિશે જાણ કરી હતી. વધુ માટે વીડિયો જુઓ..