Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે ઍરલાઇન્સ વિમાનોમાં ૧૮૩ ટે​​​ક્નિકલ ખામીઓ નોંધાઈ છે : સરકાર

આ વર્ષે ઍરલાઇન્સ વિમાનોમાં ૧૮૩ ટે​​​ક્નિકલ ખામીઓ નોંધાઈ છે : સરકાર

Published : 29 July, 2025 10:21 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪માં આ સંખ્યા ૪૨૧ હતી જે ૨૦૨૩માં નોંધાયેલા ૪૪૮ કરતાં ઓછી હતી. ૨૦૨૨માં ટે​ક્નિકલ ખામીઓની સંખ્યા ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ નોંધાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય ઍરલાઇનોનાં વિમાનોમાં આ વર્ષે ૧૮૩ ટે​ક્નિકલ ખામીઓ નોંધાઈ હતી, આ આંકડા ૨૩ જુલાઈ સુધીના હોવાનું સરકારે સોમવારે જણાવ્યું હતું.

૨૦૨૩ની સાથે સરખામણી કરવામાં આવે તો ૨૦૨૪માં ટે​ક્નિકલ ખામીઓમાં લગભગ ૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૪માં આ સંખ્યા ૪૨૧ હતી જે ૨૦૨૩માં નોંધાયેલા ૪૪૮ કરતાં ઓછી હતી. ૨૦૨૨માં ટે​ક્નિકલ ખામીઓની સંખ્યા ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ નોંધાઈ હતી.



નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન (જૂન ૨૦૨૫ સુધી) નોંધાયેલી ગંભીર ખામીઓ સામે કુલ ૨૦૯૪ તપાસ હાથ ધરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2025 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK