ગઈ કાલે સરકારના પ્રતિનિધિએ મીટિંગમાં ઘટતું કરવાનું આશ્વાસન તો આપ્યું, પણ વેપારીઓનું કહેવું છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે તો માર્કેટ બેમુદત બંધ કરવામાં આવશે
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ તેમજ નિંદનીય વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કારગિલ વિજય દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ જેવા અવસરે પણ ઓછી રાજનીતિ કરી રહ્યા છે. આવું પહેલા કોઈ વડાપ્રધાને નથી કર્યું.
26 July, 2024 07:19 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
Agniveer Scheme: પીએમ મોદીએ કહ્યું, "સેના દ્વારા કરવામાં આવેલા જરૂરી સુધારાઓનું એક ઉદાહરણ અગ્નિવીર સ્કીમ પણ છે. દાયકાઓ સુધી, સંસદથી માંડીને અનેક કમિટીઓ સુધી સેનાઓને યુવા બનાવવા પર ચર્ચાઓ થતી રહી છે."
26 July, 2024 02:01 IST | Madras | Gujarati Mid-day Online Correspondent
દિલ્હીમાં આ રીતે અજીબોગરીબ ડ્રાઇવિંગ કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે એથી દિલ્હી ટ્રાફિક પોલીસ સોશ્યલ મીડિયા પર થતી ફરિયાદને રૅપિડ રિસ્પૉન્સ આપી રહી છે.
અરજદાર લાયક રામ નેગીનો આરોપ છે કે જો રિટર્નિંગ ઑફિસરે ઇલેક્શન લડવા માટેનાં તેમનાં નૉમિનેશન પેપર્સ રદ ન કર્યાં હોત તો તેઓ આ ચૂંટણી જીતી ગયા હોત અને આ જ કારણસર ચૂંટણી રદ કરવા તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK