સાહિલે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. `મેઘ અપડેટ્સ` દ્વારા એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાહિલ ખાને તાજેતરના બનેલી આ ભયાનક ઘટનાની ઉજવણી કરી હતી, જ્યારે સમગ્ર દેશ તેના પર શોક વ્યક્ત કરી રહ્યો હતો.
27 April, 2025 03:03 IST | Dehradun | Gujarati Mid-day Online Correspondent