Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૯૨ ફુટ ઊંચા મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા થઈ

૯૨ ફુટ ઊંચા મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા થઈ

Published : 09 June, 2025 08:38 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા

મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા


વેલ્લુર-બૅન્ગલોર નૅશનલ હાઇવે પર વેન્કટપુરમ પાસે તીર્થગિરિ પર્વત પર લગભગ ૧૦૦ વર્ષથી જૂનું સુબ્રમણ્યમસ્વામી મંદિર છે. આ મંદિરની સામે તાજેતરમાં ૯૨ ફુટ ઊંચા વિશાળકાય મુરુગનસ્વામીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મલેશિયામાં સૌથી ઊંચી મુરુગનસ્વામીની પ્રતિમા બનાવનારા શિલ્પકારે જ આ પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 08:38 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK