Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઈ કોર્ટના આદેશને પગલે દિવામાં પાંચ બિલ્ડિંગ તોડી પાડ્યાં

હાઈ કોર્ટના આદેશને પગલે દિવામાં પાંચ બિલ્ડિંગ તોડી પાડ્યાં

Published : 09 September, 2025 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે સાથે વસઈ-વિરારમાં પણ ગેરકાયદે બિલ્ડિંગો પર તવાઈ આવી છે. કૉર્પોરેશને આવાં બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરીને બિલ્ડિંગ તોડી પાડવાનું શરૂ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ગેરકાયદે બિલ્ડિંગ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. બૉમ્બે હાઈ કોર્ટના આદેશના પગલે ગઈ કાલે દિવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યાં હતાં. બે બિલ્ડિંગ બી. આર. નગરમાં, બે બિલ્ડિંગ સદ્ગુરુનગરમાં અને એક દિવા-શીળ રોડ પર આવેલું બિલ્ડિંગ અનધિકૃત રીતે ઊભું કરાયેલું હતું. થાણે સાથે વસઈ-વિરારમાં પણ ગેરકાયદે બિલ્ડિંગો પર તવાઈ આવી છે. કૉર્પોરેશને આવાં બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરીને બિલ્ડિંગ તોડી પાડવાનું શરૂ કર્યું છે.

ધુમાડો બહાર કાઢો




ડોંગરીના નૂરબાગ પાસે આવેલા જાફરભાઈઝ દિલ્હી દરબાર કેટરિંગ કિચન યુનિટમાં ગઈ કાલે આગ લાગી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક લોકોએ પણ એમાં મદદ કરી હતી. એક વ્યક્તિએ પાછળની બાજુએથી વેન્ટિલેશન તોડીને ધુમાડો બહાર કાઢવાની જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
તસવીર : સૈયદ સમીર અબેદી


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK