Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે બકરી ઈદે પશુઓના આત્માની શાંતિ માટે ૪૦૦ આયંબિલ તપનું આયોજન

આજે બકરી ઈદે પશુઓના આત્માની શાંતિ માટે ૪૦૦ આયંબિલ તપનું આયોજન

Published : 17 June, 2024 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી નાલાસોપારા જૈન મહાસંઘ દ્વારા બકરી ઈદને કરુણા દિવસ તરીકે માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે બકરી ઈદ છે ત્યારે અસંખ્ય પશુઓની કતલ કરવામાં આવશે. આ પશુઓના આત્માને આયંબિલ તપની આરાધના કરવાથી શાંતિ મળે છે એમ જૈન શાસન માને છે એટલે આયંબિલ તપની આરાધના કરવામાં આવે છે. નાલાસોપારામાં ત્રણ જગ્યાએ ૪૦૦ જેટલાં આયંબિલ તપ આજે કરવામાં આવશે. જીવદયાપ્રેમી નીલેશ ખોખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી નાલાસોપારા જૈન મહાસંઘ દ્વારા બકરી ઈદને કરુણા દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે નાલાસોપારામાં ત્રણ જગ્યાએ આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૪૦૦થી વધુ શ્રાવકો-શ્રાવિકાઓ જોડાશે. પશુઓની કતલ થાય છે ત્યારે એમનો આત્મા કકળી ઊઠે છે. આયંબિલ તપથી પશુઓના આત્માને શાંતિ મળે છે. બીજાં બે જૈન સ્થાનકોએ ત્રીજી વખત તો નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા આત્મવલ્લભ જૈન સંઘમાં પહેલી વખત આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK