Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jain Community

લેખ

દેવમ ફુરિયા

માત્ર ૨૯ વર્ષના કચ્છી યુવાનનું કાર્ડિઍક અરેસ્ટથી અવસાન

વિદ્યાવિહારના દેવમ ફુરિયાને બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ જેવી કોઈ સમસ્યા નહોતી

22 August, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં પર્યુષણ દરમ્યાન ૨૪ અને ૨૭ ઑગસ્ટે કતલખાનાં બંધ રહેશે

પર્યુષણમાં કતલખાનાં બંધ રાખવા માટે અકબરને સમજાવવું સહેલું હતું, પણ BMCને સમજાવવું અઘરું હોવાની જૈન સમુદાયના વકીલની ટિપ્પણી

21 August, 2025 01:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સંપૂર્ણ પર્યુષણ પર્વમાં કતલખાના બંધ નહીં થાય: બોમ્બે HCનો જૈનોની અરજી પર સ્ટે

વકીલે બેન્ચને માહિતી આપી હતી કે કમિશનરે તેમની રજૂઆત પર વિચાર કર્યો છે અને 24 અને 27 ઑગસ્ટ - બે દિવસ માટે કતલખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વધુમાં, શહેરના દેવનાર કતલખાના ફક્ત મુંબઈને જ નહીં, પરંતુ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશને પણ સેવા આપે છે.

21 August, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

ભૂલ આપણી તો સામેવાળાએ માણસ માત્ર ભૂલને પાત્ર કહેવત યાદ કરી લેવાની

કોઈકની શરમ નડે અને વ્યક્તિ વિશેષને આપણે ક્ષમા કરી દઈએ એ વાત જુદી પણ અપરાધીને પ્રેમથી નવડાવી દેવાની વાત તો આપણને સ્વપ્નમાંય આવે નહીં.

19 August, 2025 05:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોની આ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. (તસવીરો: કીર્તિ સુર્વે)

જૈનો સામે કાર્યવાહી નહિ ને અમારી ધરપકડ: મરાઠી એકીકરણ સમિતિ ને પોલીસ વચ્ચે અથડામણ

દાદરમાં કબૂતરખાના બહાર ૬ ઑગસ્ટે જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ દળ સાથેની અથડામણ બાદ તાડપત્રી ફાડી નાખી હતી. આ ઘટનાને અંગે પોલીસે તેમની સામે કેસ કેમ નોંધ્યો નહોતો. જોકે આ ઘટનાનો વિરોધ કરવા અને કબૂતરખાનાને બંધ કરવાના અદાલતના નિર્ણયનું સમર્થન કરવા હવે મરાઠી સમુદાય દ્વારા દાદરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રહ્યું છે. (તસવીરો: કીર્તિ સુર્વે)

14 August, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમામ તસવીરો- સમીર અબેદી

દાદર : ભેગા થયેલા જૈનોએ કબૂતરખાના પરના વાંસના માંચડાને તોડી પાડ્યો, કવર હટાવ્યું

આજે દાદર ખાતે આવેલા કબૂતરખાના પાસે મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉમટ્યો હતો. કબૂતરખાનાને લીધે લોકોમાં ફેફસાંની ફેલાતી હોવાનું કારણ આપીને બોમ્બે હૈ કોર્ટનો આદેશ આવ્યો હતો અને કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બીએમસી દ્વારા કબૂતરખાના પર પ્લાસ્ટિકનું કવર ઢાંકી દેવામાં આવ્યું હતું. આને પગલે રોષે ભરાયેલ જૈન સમુદાયે આજે તે પ્લાસ્ટિકનું કવર પણ હટાવી નાખ્યું છે અને સરકારના આ પગલાનો સખ્ત વિરોધ કર્યો છે. (તસવીરો- સમીર અબેદી)

07 August, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાર્યક્રમમાં પહલગામનો હુમલો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધેલું પગલું એટલે ‘ઓપરેશન સિંદૂર’ નૃત્ય દ્વારા સમર્પિત કરવાં આવ્યું.

ઘાટકોપરની શ્રી. પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાના ૧૦૨મા સ્થાપના દિવસની ઉજવણી

મુંબઈના ઘાટકોપરમાં તા. ૩૦ જુલાઈ, ૨૦૨૫ ના બુધવારની રમણીય સંધ્યાએ શ્રી. પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાના ૧૦૨મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી ‘શ્રીમતી ભૂરીબેન લક્ષ્મીચંદ ગોળવાળા’ ઓડિટોરિયમમાં ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, ભૂતપૂર્વ અને વર્તમાનના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થિનીઓની શુભ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત “નવકાર મંત્ર અને ચંદન હૈ ઇસ દેશ કી માટી” પ્રાર્થનાથી થઈ.

05 August, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`સુરભી સહેલી વૃંદ`નાં એક્ટિવ ને ઉત્સાહી મેમ્બર્સ

`સુરભી સહેલી વૃંદ`નાં જ્ઞાન-ગમ્મતથી ભરપૂર ૧૭ વર્ષ: `નો ટોબેકો ડે`ની હટકે ઉજવણી

ચાળીસી વટાવી ગયેલી મહિલાઓ ઘરમાં એકલવાયું અનુભવતી હોય છે, સાવ નિષ્ક્રિય હોવાથી કંટાળી જતી હોય છે, શું તમને પણ આવું લાગે છે ને? પણ, એવા અનેક લેડિઝ-ગ્રુપ્સ હોય છે જેઓ આ તમામ શક્યતાઓનો છેદ ઉડાડી નવો જ ચીલો ચાતરે છે. હા, મુંબઈમાં વર્ષ ૨૦૦૯થી કાર્યરત `સુરભી સહેલી વૃંદ` એવી મહિલાઓનું સશક્ત ગ્રુપ છે જે હંમેશા નવાનવા પ્રોગ્રામ્સનું આયોજન કરી આનંદ સાથે જ્ઞાન મેળવે છે અને પોતાને સખીઓની સાથે તરોતાજા રાખે છે. તાજેતરમાં જ આ ગ્રુપ દ્વારા પોતાના મેળાવડામાં `વર્લ્ડ નો- ટોબેકો ડે`ની ઉજવણી કરી હતી. આવો, તેની તસવીરી ઝલક માણીએ. 

02 June, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

કોલકાતામાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમ દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 09 એપ્રિલના રોજ કહ્યું, "જો અમને ગોળી મારી દો, તો પણ તમે અમારામાંથી એકતા દૂર કરી શકશો નહીં."

10 April, 2025 12:18 IST | Kolkata
નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં તેમણે અન્ય લોકો સાથે પવિત્ર જૈન મંત્ર, `નવકાર મહામંત્ર`નો જાપ કર્યો. સભાને સંબોધતા. પ્રધાનમંત્રીએ નવી સંસદ ભવનમાં જૈન ધર્મના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો.

09 April, 2025 02:00 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK