Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુલિપ સિંહજીના દીકરાનું લંડનમાંનું મેન્શન 152 કરોડ રૂપિયામાં વેચાશે?

દુલિપ સિંહજીના દીકરાનું લંડનમાંનું મેન્શન 152 કરોડ રૂપિયામાં વેચાશે?

24 August, 2020 10:40 AM IST | London
Agencies

દુલિપ સિંહજીના દીકરાનું લંડનમાંનું મેન્શન 152 કરોડ રૂપિયામાં વેચાશે?

દુલિપ સિંહજીના દીકરાનું લંડનમાંનું મેન્શન

દુલિપ સિંહજીના દીકરાનું લંડનમાંનું મેન્શન


લંડનના મધ્યમાં આવેલી મહારાજા દુલિપ સિંહના પુત્ર, પ્રિન્સ વિક્ટર આલ્બર્ટ જય દુલિપ સિંહના પારિવારિક ઘર ૧.૫૫ કરોડ બ્રિટિશ પાઉન્ડ (૧૫૨ કરોડ રૂપિયા)માં વેચાઈ રહ્યું છે.

મહારાજા રણજિત સિંહના સૌથી નાના પુત્ર તરીકે દુલિપ સિંહનું સામ્રાજ્ય બ્રિટિશરાજ હેઠળ આવ્યું અને તેમને ઇંગ્લૅન્ડથી દેશ નિકાલ ન કરાયા ત્યાં સુધી ૧૯મી સદીના લાહોર સહિતના શીખ સામ્રાજ્યના છેલ્લા મહારાજા હતા, તેમના પુત્ર પ્રિન્સ વિક્ટરનો જન્મ ૧૮૬૬માં લંડનમાં થયો હતો. તેમના કોન્વેન્ટ્રીના નવમા અર્લની દીકરી એની કોન્વેન્ટ્રી સાથે લગ્ન કરતાં બ્રિટિશ સામ્રાજ્યમાં હલચલ મચાવી દીધી હતી, જેના કારણે બ્રિટિશ અધિકારીઓએ દક્ષિણ-પશ્ચિમ કેન્સિંગ્ટનના ધ લીટલ બોલ્ટોન્સ ક્ષેત્રમાં એક નવી ગૃહસ્થ ગૃહ તરીકે નવા વિવાહિત દંપતીને ‘ગ્રેસ-અૅન્ડ-ફેવર’ હવેલી ભાડે આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 10:40 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK