Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > Mahavir Jayanti 2024: રાજકુમાર વર્ધમાન કેવી રીતે બન્યા ભગવાન મહાવીર? શું છે તેમણે આપેલો પંચશીલ સિદ્ધાંત, જાણો

Mahavir Jayanti 2024: રાજકુમાર વર્ધમાન કેવી રીતે બન્યા ભગવાન મહાવીર? શું છે તેમણે આપેલો પંચશીલ સિદ્ધાંત, જાણો

21 April, 2024 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર સ્વામી મહાવીરને સમર્પિત છે. જૈન ધર્મની માન્યતાઓ અનુસાર મહાવીરજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ થયો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આજે દેશભરમાં જૈન ધર્મના મુખ્ય તહેવાર મહાવીર જયંતી (Mahavir Jayanti 2024)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર સ્વામી મહાવીરને સમર્પિત છે. જૈન ધર્મની માન્યતાઓ અનુસાર મહાવીરજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ થયો હતો. તેમની જન્મજયંતિને મહાવીર જયંતી (Mahavir Jayanti 2024) કહેવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના લોકો ભગવાન મહાવીરની પૂજા કરે છે અને તેમના ઉપદેશોમાં કહેવામાં આવેલી વાતોને યાદ કરે છે. ભગવાન મહાવીરે વિશ્વને આપેલો પંચશીલ સિદ્ધાંત આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. આ શુભ દિવસે ચાલો જાણીએ કે રાજાના ઘરમાં જન્મેલા વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થંકર કેવી રીતે બન્યા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK