Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈન સંઘને ઉપાશ્રય માટે ડોનેટ કરેલી જગ્યા દાતાએ ૧૨ વર્ષ પછી પાછી લઈ લીધી

જૈન સંઘને ઉપાશ્રય માટે ડોનેટ કરેલી જગ્યા દાતાએ ૧૨ વર્ષ પછી પાછી લઈ લીધી

Published : 20 April, 2024 11:23 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપરમાં બનેલી આ ઘટનાથી મુંબઈના જૈન સમાજમાં ખળભળાટ

પરિપત્ર

પરિપત્ર


ઘાટકોપર-ઈસ્ટના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘને ૧૨ વર્ષ પહેલાં ડોનેટ કરેલી ૨૩૦૦ સ્ક્વેરફીટની જગ્યા ઘાટકોપરના જ જૈન બિલ્ડર મનીષ શાહે પાછી લઈ લીધી છે, જેને પગલે ઘાટકોપરના જૈન સંઘમાં મોટો વિવાદ સર્જાયો છે. મનીષ શાહે જૈન ઉપાશ્રય માટે ડોનેટ કરેલી જગ્યા ઘાટકોપર-ઈસ્ટમાં ટિળક રોડ પાસે આવેલી એક સોસાયટીમાં છે. એક ડોનરે તેણે આપેલી જગ્યા સંઘ પાસેથી પાછી લઈ લીધી હોય એવો આ કદાચ મુંબઈના જૈન સંઘોમાં પ્રથમ બનાવ છે. મનીષ શાહના નિર્ણયનો વિરોધ કરીને આ જૈન સંઘ તરફથી સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોને આ બાબતની જાણકારી આપતો ટ્રસ્ટીઓની સહી સાથેનો ૧૮ એપ્રિલે લખાયેલો બે પાનાંનો પરિપત્ર ગઈ કાલે સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોમાં વાઇરલ થયો હતો. એનાથી મુંબઈના જૈન સંઘોમાં ખળભળાટ મચી ગયો છે અને જૈનોમાં આ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 11:23 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK