Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

કહો જોઈએ, સાચો અને શ્રેષ્ઠ ધર્મ કયો?

તમે કમાલ કરો છો? આટલી નાની નદી પાર કરવી છે, તો એમાં આટલી પસંદગી શું કરવાની? કોઈ પણ નૌકામાં બેસી જાઓ, કામ બની જશે.’

29 November, 2023 04:00 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર

ધર્મ એક જ વ્યક્તિમાં ચાર વાતનું નિરૂપણ કરે

મંદિરના દરવાજા શયતાનો માટે પણ ખુલ્લા રહે છે, પરંતુ મંદિરમાં ધર્મની જરૂર એટલા માટે પડે છે કે અહીં ખોટું ન વિચારાય કે ખોટું ન જોવાય

23 November, 2023 02:39 IST | Mumbai | Morari Bapu
ભગવાન વિષ્ણુની ફાઈલ તસ્વીર

Dev Uthani Ekadashi 2023: આજે શુભ સંયોગ, આમ કરશો તુલસી પૂજા તો દેવ થશે પ્રસન્ન

Dev Uthani Ekadashi 2023: આ વર્ષે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે. દેવઊઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

23 November, 2023 11:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ધર્મ વગર લગ્ન થાય, પણ સમજણ માટે ધર્મ જોઈએ

હવે તો ટ્યૂબ-બેબીની વાતો પણ થવા લાગી છે કે એ રીતે બાળકને જન્મ આપી શકાય છે. તો, ધર્મની જરૂર ક્યાં રહી?

22 November, 2023 01:48 IST | Mumbai | Morari Bapu
ભાઈબીજની પ્રતિકાત્મક તસવીર

Bhai Dooj 2023: કઈ દિશામાં બેસીને ભાઈને તિલક લગાવવું, જાણો શુભ મુહૂર્ત

ભાઈબીજ (Bhai Dooj 2023) નો તહેવાર ભાઈ અને બહેનના બંધન સાથે જોડાયેલો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. તિલક કરતી વખતે ભાઈનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અહીં જાણો...

15 November, 2023 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે એવું સાલ મુબારક

દર વર્ષે નૂતન વર્ષાભિનંદન કહેતી વખતે આપણે એકબીજા માટે આવનારા નવા વર્ષમાં સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ વધે એવી કામના કરતા હોઈએ છીએ. જોકે ફક્ત ઇચ્છાથી આમ નહીં ચાલે. ખરા અર્થમાં આ ત્રણેય વસ્તુ વધે એ માટે કેવા પ્રયાસોની જરૂર છે એ થોડું સમજવાની કોશિશ કરીએ

13 November, 2023 04:14 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

Dhanteras 2023: લક્ષ્મી પૂજન મુહૂર્ત, મહત્વ અને આજે શું ન ખરીદવું જોઈએ જાણો

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપે છે.

09 November, 2023 11:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

બુદ્ધિ ગણતરી શીખવે, પ્રેમ ગણતરી ભુલાવે

પ્રેમનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘટે નહીં. જેના વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ લાગે એને પ્રીતિ કહી છે. કોઈ પણ પરિસ્થિતિ, આક્ષેપ, વિક્ષેપ, શંકા, પ્રેમધારાને જરા પણ અવરોધી ન શકે એ જ સાચી પ્રીતિ.

08 November, 2023 03:00 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK