મોરારી બાપુએ ચેતવણી આપી હતી કે સદીઓથી સનાતન ધર્મને નબળો પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આજના સમયમાં સૌથી મોટો ખતરો આંતરિક વિભાજનથી ઉભો થાય છે. તેમણે એવા સંપ્રદાયો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જે પોતાના દેવતાઓને પ્રોત્સાહન આપવા માંગે છે.
28 January, 2026 05:06 IST | New Delhi | Bespoke Stories Studio
છેલ્લા 14 વર્ષથી મહિન્દ્રા ગ્રુપ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ ભારતમાં બ્લૂઝ મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. આ વર્ષે પણ ફેસ્ટિવલમાં લિજન્ડરી આર્ટિસ્ટ્સ અને યંગ ટેલેન્ટ્સ બંનેનું સરસ મિશ્રણ જોવા મળશે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.
અમેરિકા પાસે ગુલામી પ્રથાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં તમને અત્યાચાર જોવા મળે તો પણ કાળા ગુલામોએ એ અત્યાચારનો કેવી રીતે જવાબ આપ્યો એનું વર્ણન વધુ સારી રીતે જોવા મળે
26 January, 2026 08:41 IST | Mumbai | Swami Satchidananda
મણિકર્ણિકા ઘાટને ડેવલપ કરવાની વાતથી સ્વાભાવિક રીતે સનાતનીઓમાં અત્યંત ઉત્સાહ પ્રસરી ગયો હતો, પણ થોડા સમય પહેલાં કેટલાક ફોટોગ્રાફ્સ અને માહિતી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને લોકોની આંખો લાલ થઈ ગઈ.
25 January, 2026 12:52 IST | Mumbai | Rashmin Shah
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK