Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાજા રવિ વર્માનું આ ચિત્ર 25 વર્ષ પછી વડોદરાના પેલેસ મ્યુઝિયમની બહાર પ્રદર્શિત થઇ રહ્યું છે -  બર્થ ઑફ કૃષ્ણા - સૌજન્ય રોયલ ગાયકવાડ કલેક્શન, ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમ - વડોદરા

Bhakti The Art of Krishna: કૃષ્ણ અસ્તિત્વનો આધ્યાત્મિક અને કલાત્મક અનુભવ

ભક્તિઃ ધી આર્ટ ઑફ કૃષ્ણ જેમાં કલા અને આધ્યાત્મનો અનોખો સંગમ છે. અહીં 107 એવી રચનાઓ છે જે એક સાથે જોવા મળે એવું તો સ્વપ્ને પણ ન વિચારી શકાય.

26 July, 2024 04:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગને કારણે થતી ઉન્નતિ માણસને પ્રભુમાન્ય તેમ જ લોકમાન્ય બનાવે છે

સત્સંગ માણસની વાણીમાં સત્યનો પ્રકાશ પાથરે છે

25 July, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દીન પર દયા કરતાં-કરતાં સ્નેહ સુધી પહોંચો તો સમાજમાં બહુ મોટી ક્રાન્તિ થાય

બહુ મોટી વસ્તુ, મોટો ધર્મ છે, પણ એમાં આપણે લાખ ધ્યાન રાખીએ તો પણ સામો માણસ એના ભાર તળે દબાઈ જાય છે એનું શું કરવું?

24 July, 2024 08:00 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર

કાળાં પાણીની કંપી જવાય એવી સજા ભોગવનારા ક્રાન્તિવીરોને સરકારે શું આપ્યું?

કેદીઓ પર જાતજાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય જેથી માત્ર છ ઇંચ જ ડગલું ભરી શકાય

23 July, 2024 07:46 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

ત્યાગનું સત્ત્વ કેળવ્યા વિના તપને અંતરાય તોડવામાં સફળતા મળે એ શક્ય નથી

તે ભાઈની આંખોમાં આંસુનાં બે બુંદ ઊપસી આવેલાં જોઈને હું સ્તબ્ધ થઈ ગયો

22 July, 2024 07:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
રાજસ્થાનનું જાડન

રણમાં ગુંજે છે ૐકારનો નાદ

રાજસ્થાનનું જાડન તીર્થાટન-પ્રેમીઓમાં પૉપ્યુલર થઈ રહ્યું છે. ૐ આકાર ધરાવતા આ મંદિરમાં ૧૨ જ્યો​તિર્લિંગ સહિત શિવજીની ૧૦૦૮ મૂર્તિઓ છે

21 July, 2024 07:00 IST | Mumbai | Alpa Nirmal
આ મંદિરનું મુખ્ય દ્વાર છે જેની બન્ને તરફ વિશાળ હાથી બનાવવામાં આવ્યા છે. જાણે ભગવાનને પોતાના પગથી નમન કરી રહ્યા હોય એ રીતે હાથીને બનાવવામાં આવ્યા છે.

૪૦૦ વર્ષ જૂના આ શિવમંદિરમાં તમે ગયા છો ક્યારેય?

જુહુમાં પ્રસિદ્ધ ઇસ્કૉન મંદિરની બરોબર સામે આવેલું હોવા છતાં આ ૭ માળનું અને ૧૦૮ મૂર્તિઓ સાથેનું શ્રી મુક્તેશ્વર દેવાલય મુંબઈના હિડન ટેમ્પલ્સમાંનું એક છે

20 July, 2024 10:33 IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

શારીરિક, માનસિક કે વૈચારિક દુર્બળતાનું કારણ શું એ જાણવું આવશ્યક છે

તમારી ચારે તરફ નિર્દોષ માણસો પર થતા અત્યાચારો તમે જોયા કરો છો. આ અત્યાચારોથી તમે વ્યથિત પણ થાઓ છો, પણ કશું કરી શકતા નથી; કારણ કે તમે અપરાધીને દંડ દેવાનું સામર્થ્ય મેળવ્યું જ નથી

18 July, 2024 08:15 IST | Mumbai | Swami Satchidananda

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK