Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ભગવાન બુદ્ધે આપેલા વિપશ્યના ધ્યાન પાછળનું લૉજિક જાણો

બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં

12 May, 2025 02:56 IST | Mumbai | Ruchita Shah
મહાપરિનિર્વાણ મંદિર.

અપ્પ દીપો ભવ:

અર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્‍જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર

12 May, 2025 07:02 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

વીર માતા તુઝે સલામ

આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું

11 May, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આચાર્ય ઉપેન્દ્રજી

આચાર્ય ઉપેન્દ્રજીનો ઐતિહાસિક ગણેશ વિદ્યા નિઃશુલ્ક મહાયજ્ઞ, નવી મુંબઈના વાશીમાં

આ અદ્વિતીય યજ્ઞમાં આચાર્યજી દુર્લભ આધ્યાત્મિક સાધનાઓ થકી ઉપસ્થિતોને તેમના જીવનના અવરોધો દૂર કરવા માટે ધન અને સફળતા મેળવવા માટે અને બીમારીઓથી તુરંત મુક્તિ મેળવી આપવા માટે માર્ગદર્શન કરશે.

10 May, 2025 06:25 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

જ્યારે ક્રોધ માણસ પર સવાર થઈ જાય ત્યારે એ કમજોરીનું પ્રતીક બને

ક્રોધ મનુષ્ય પર સવાર થાય છે ત્યારે મનુષ્યને એ નુકસાન પહોંચાડે છે. ક્રોધ કમજોરીનું પ્રતીક છે. જે સંયમી છે તે ક્રોધના સ્વામી છે, તે ક્રોધને પણ કાબૂમાં કરી લે છે. ક્રોધ તેમના વશમાં હોય છે, તે ક્રોધના વશમાં નથી હોતા. ક્રોધ તો તેમનું સાધન છે.

07 May, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માખીની કેફિયત: ચાટવાની લાલચ રોકી ન શકનારા ચોંટવાની સજા ભોગવે છે

મધ બધું જમીન પર ઢોળાઈ ગયું. ઉપર-ઉપરથી લઈ શકાય એટલું તો હાથ ઘસીને લઈ લીધું, બાકીનું જમીન પર એમ જ પડ્યું રહ્યું. 

06 May, 2025 04:16 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

અત્યારે જમાનો બગડી ગયો છે, આજથી સો વર્ષ પહેલાં સારો હતો

અર્થાત્, દરેકના મગજમાં જુદા-જુદા વિચારો છે. એમ દરેકમાં જુદી-જુદી પ્રકૃતિઓ પડેલી છે. જેમ દરેકની ફિંગરપ્રિન્ટ જુદી હોય છે એમ જેટલા માણસો એટલા સ્વભાવો જોવા મળે છે

05 May, 2025 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેટલાક લોકો આ માનવ-અવશેષો સાથે યાદ બનાવીને કે મેડિટેશન કરીને ઊર્જાન્વિત થતા હોય છે.

લાવારિસ શબમાંથી આત્માની મુક્તિ માટે અહીં શું થાય છે એ જોઈને થથરી જવાશે

કોઈ ઓળખ વિના મૃત્યુ પામતા લોકોને થાઇલૅન્ડમાં દફનાવી દેવામાં આવે છે. વર્ષે એક વાર આ તમામ કબરોને ખોદીને તેમના સ્વર્ગારોહણ માટે ખાસ વિધિ કરવામાં આવે છે.

05 May, 2025 07:04 IST | Bangkok | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK