ઇ-પેપર
વેબસ્ટોરીઝ
માનસિકતા જ્યારે બંધાયેલી રહે ત્યારે માણસ શારીરિક, માનસિક વિકાસ રુંધી નાખે છે. જો હિંસા આટલી સીમિત હોય તો અન્ય હિંસાઓને પણ સમજવી જરૂરી છે.
સાગરને શાંત જોઈને નાવિક સાગરની યાત્રાએ નીકળી તો પડે છે પરંતુ અચાનક સાગર તોફાને ચડે છે અને તેની કુશળતાની ત્યાં કસોટી થઈ જાય છે.
એક બાજુ છત્રપતિ સંભાજી મહારાજાના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ એક પછી એક રેકૉર્ડ તોડીને આગળ વધી રહી છે,
વર્ષમાં માત્ર પાંચથી છ વખત દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવતું શિવજીનું ગુપ્ત મંદિર ગિરગામ ખાતે આવેલા કાલારામ મંદિરની અંદર આવેલું છે
આખો દિવસ ભદ્રાની છાયા છે એટલે આવા સમયે હોળી પ્રગટાવવાથી કે પૂજા કરવાથી અહિત થવાનો મત
મનુષ્ય ધૈર્ય ધારણ કરવું. તરસ લાગે ત્યારે વિચારવું કે હું દેહ નથી
મન ભગવાનમાં નહીં લાગે તો યાદ રાખો કે ભગવાનને ચોરી કરવાની આદત છે. તમારાથી મન નહીં લાગે તો એ ચોરી કરીને લઈ જશે.
કવિતાઓમાં આકાશ માટે નભ, ગગન, વ્યોમ, અંબર, આભ, આકાશ જેવા ઢગલાબંધ શબ્દો ‘સ્કાય’ કરતાં ઊંચું વૈવિધ્ય બતાવે છે.
ADVERTISEMENT