પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આંબલીવાળી પોળ એક મહત્ત્વનો મુકામ બની રહી. પ્રમુખસ્વામી મહારાજ અને આંબલીવાળી પોળનો નાતો જૂનો છે એ વિશે વાત કરતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૩૯માં અહીં પોળમાં એક વિશેષ પ્રસંગ બન્યો.
07 December, 2025 02:50 IST | Ahmedabad | Shailesh Bhatia