Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જશ લેવાનું ચૂકતા નથી ને બીજાને જશ આપવાનું યાદ રાખતા નથી

૫૦ વર્ષની આસપાસના એક ભાઈએ આવીને વાતની શરૂઆત કરી. નિયમિત પ્રવચનમાં આવે અને મન મૂકીને એ સાંભળે. ભાગ્યે જ પ્રવચનમાં ન આવ્યા હોય એ સૌ કોઈના ધ્યાનમાં.

13 May, 2025 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવાન બુદ્ધે આપેલા વિપશ્યના ધ્યાન પાછળનું લૉજિક જાણો

બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં

13 May, 2025 07:08 IST | Mumbai | Ruchita Shah

અપ્પ દીપો ભવ:

અર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્‍જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર

12 May, 2025 07:02 IST | Mumbai | Alpa Nirmal

વીર માતા તુઝે સલામ

આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું

11 May, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

જ્યારે ક્રોધ માણસ પર સવાર થઈ જાય ત્યારે એ કમજોરીનું પ્રતીક બને

ક્રોધ મનુષ્ય પર સવાર થાય છે ત્યારે મનુષ્યને એ નુકસાન પહોંચાડે છે. ક્રોધ કમજોરીનું પ્રતીક છે. જે સંયમી છે તે ક્રોધના સ્વામી છે, તે ક્રોધને પણ કાબૂમાં કરી લે છે. ક્રોધ તેમના વશમાં હોય છે, તે ક્રોધના વશમાં નથી હોતા. ક્રોધ તો તેમનું સાધન છે.

07 May, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માખીની કેફિયત: ચાટવાની લાલચ રોકી ન શકનારા ચોંટવાની સજા ભોગવે છે

મધ બધું જમીન પર ઢોળાઈ ગયું. ઉપર-ઉપરથી લઈ શકાય એટલું તો હાથ ઘસીને લઈ લીધું, બાકીનું જમીન પર એમ જ પડ્યું રહ્યું. 

06 May, 2025 04:16 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

અત્યારે જમાનો બગડી ગયો છે, આજથી સો વર્ષ પહેલાં સારો હતો

અર્થાત્, દરેકના મગજમાં જુદા-જુદા વિચારો છે. એમ દરેકમાં જુદી-જુદી પ્રકૃતિઓ પડેલી છે. જેમ દરેકની ફિંગરપ્રિન્ટ જુદી હોય છે એમ જેટલા માણસો એટલા સ્વભાવો જોવા મળે છે

05 May, 2025 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar

તાંજોરનું અક્ષયપુરેશ્વર મંદિર

અક્ષયતૃતીયા જ્યારે મહાદેવજીએ શનિગ્રહની પંગુતા દૂર કરીને લગ્ન કરવાના આશીર્વાદ

આખાય વિશ્વમાં શનિ ગ્રહ તેમની પત્ની સાથે બે જ જગ્યાએ બિરાજે છે, જેમાંનું એક મંદિર વિલંકુલમમાં છે

28 April, 2025 06:50 IST | Chennai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

ધારણ કરે તે ધર્મ

ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ વગેરે ધર્મોને મુખ્ય ગણીએ છીએ ત્યારે આ આંકડો લગભગ ૭૫ ટકાએ પહોંચી જાય છે. શેષ ૨૦-૨૫ ટકામાં ધર્મની ગણતરી કરવામાં આવે છે

28 April, 2025 06:50 IST | Mumbai | Dr. Dinkar Joshi
બોરીવલી-ઈસ્ટમાં આવેલાં મોટા અંબાજી માતા

૭૫ વર્ષથી ગબ્બર જ્યોત પ્રજ્વલિત છે આ મંદિરમાં

બોરીવલી-ઈસ્ટના શ્રી મોટા અંબાજી આશ્રમને ૭૫ વર્ષ પૂરાં થયાં છે. દર અખાત્રીજે આ મંદિરનો પાટોત્સવ ઊજવાય છે. અમૃત મહોત્સવ નિમિત્તે આ મંદિર પાંચ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જાણીએ એની અનોખી ગાથા

27 April, 2025 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK