૫૦ વર્ષની આસપાસના એક ભાઈએ આવીને વાતની શરૂઆત કરી. નિયમિત પ્રવચનમાં આવે અને મન મૂકીને એ સાંભળે. ભાગ્યે જ પ્રવચનમાં ન આવ્યા હોય એ સૌ કોઈના ધ્યાનમાં.
13 May, 2025 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં
13 May, 2025 07:08 IST | Mumbai | Ruchita Shah
અર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર
12 May, 2025 07:02 IST | Mumbai | Alpa Nirmal
આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું
11 May, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent