Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રાજકુમાર વર્ધમાન કેવી રીતે બન્યા ભગવાન મહાવીર?શું છે તેમણે આપેલો પંચશીલ સિદ્ધાંત

જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર સ્વામી મહાવીરને સમર્પિત છે. જૈન ધર્મની માન્યતાઓ અનુસાર મહાવીરજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ થયો હતો

21 April, 2024 10:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

રામ રોજ કરતા હતા સૂર્યપૂજા

વૈદિક કાળથી સૂર્યને પ્રત્યક્ષ દેવ માનીને પૂજવામાં આવે છે. સૂર્ય શક્તિનો સૌથી મોટો સ્રોત છે.

17 April, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રકામેષ્ટિ યજ્ઞથી થયો હતો રામનો જન્મ

ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા રામ આ વિશ્વમાં મર્યાદાપુરુષોત્તમના નામથી ઓળખાયા

17 April, 2024 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધી વજાઇના મોનોલૉગ્ઝ ગુજરાતીમાં ભજવાઇ રહ્યું છે ત્યારે, યોનીની વાત સાંભળશો?

ગુજરાતીમાં મેં લખ્યું હોય એટલે હું વાંચી સંભળાવું અને આ નાટકના અમુક હિસ્સાઓ વાંચ્યા પછી રીતસરનો થાક લાગતો કારણકે એક સ્ત્રી તરીકે એમાંનું કેટલું બધું તમારી સાથે અથા તમારી સામે એક યા બીજા પ્રકારે થયું હોય છે

04 April, 2024 07:25 IST | Mumbai | Chirantana Bhatt


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

જ્યાં વિવેક હશે ત્યાં સમ્યક્ સમજ આવશે

જીવવું કઠિન હોઈ શકે, પણ સમ્યક્ સમજ સાથે જીવવું અત્યંત આસાન છે, કારણ કે સમ્યક્ સમજ રાગ, દ્વેષ અને આક્રોશથી મુક્તિ આપે છે..

23 March, 2024 07:38 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર

કર્મ અને સંસ્કારના સમન્વયથી શું સાંપડે?

એ યુવક સંયુક્ત કુટુંબમાં રહે છે. પરિવારના તમામ સભ્યોને એકબીજા પ્રત્યે ગજબનાક આત્મીયતા છે

16 March, 2024 08:35 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર

હૃદય છે બધા પાસે, પણ પ્રેમ કેટલાના હૃદયમાં?

હૃદય, એની ઉદાત્તતાને અને ઉત્તમતાને આ જગતમાં કોણ નથી અનુભવતું એ પ્રશ્ન છે છતાં એના સ્વરૂપને એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય, પ્રેમ

09 March, 2024 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં… કવયિત્રી યામિની વ્યાસની ગઝલો

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.  હોસ્પિટલની નોકરી સાથે લેખન કરતાં યામિની બહેન એટલે પ્રતિભાશાળી વ્યક્તિત્વ. નાટકો, કવિતાઓ, વાર્તાઓ..એમ બહુવિધ સાહિત્યપ્રકારમાં તેઓની હથોટી છે. યામિની બહેનને ગરબા હોય કે રંગોળી કે પછી રસોઈ એમ બધામાં એટલો જ રસ. વળી દૈનિક કામમાંથી પણ સરસ વિષય લઈને સર્જન કરી જાણે છે.
23 April, 2024 09:13 IST | Mumbai | Dharmik Parmar

પૂજ્ય મોરારી બાપુ

જીવતર ફાડવા સિવાય બીજું તમે શું કરો છો?

જીવતર આપણે આમ જ ફાડી નાખીએ છીએ! કેવું સુંદર વસ્ત્ર હરિએ આપણને આપ્યું છે

18 January, 2024 08:14 IST | Mumbai | Morari Bapu
પૂજ્ય મોરારી બાપુ

શાંત રહો તો સામેવાળો વધારે જોરૂકો થાય

થિરુ મહારાજે જવાબ આપ્યો, પણ એ પછી શું થયું એની વાત હવે કરીએ આવતી કાલે.

17 January, 2024 11:53 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર

હાથી જેવા ગુણ હોય એ ભક્તની વિશેષતા

આપણા દાંત કોઈ પાડી નાખે તો એનો શણગાર નથી થતો, પણ હાથીદાંતનો શણગાર બને અને ભક્તિ પણ એવી જ હોય. એ અન્યનો શણગાર બને.

11 January, 2024 08:50 IST | Mumbai | Morari Bapu

ગણેશ ચતુર્થી 2023:ખેતવાડીની 11મી ગલીના ગણપતિ છે મુંબઈના સૌથી ઊંચા બાપ્પા

ગણેશ ચતુર્થી 2023:ખેતવાડીની 11મી ગલીના ગણપતિ છે મુંબઈના સૌથી ઊંચા બાપ્પા

Ganesh Chaturthi 2023: મુંબઈમાં ગણેશોત્સવ મંડળો ગણેશ ચતુર્થી 2023ની નોંધપાત્ર રીતે ઉજવણી કરે છે. આ વર્ષે, મુંબઈવાસીઓએ 45 ફૂટની સૌથી ઊંચી ગણેશ મૂર્તિનું સ્વાગત કર્યું. ખેતવાડીની 11મી ગલી (ખેતવાડી 11મી ગલી કારણ કે તેને સ્થાનિક રીતે કહેવાય છે) મુંબઈમાં અત્યાર સુધીની સૌથી ઊંચી ગણેશની મૂર્તિ ધરાવે છે. ખેતવાડી 11મી ગલ્લી સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. આ વર્ષે મંડળ તેનું 62મું વર્ષ ઉજવી રહ્યું છે. `ખેતવાડી ચા લંબોદરા` તરીકે ઓળખાતી `મુંબઈચા મહારાજા`ની 45 ફૂટની ઉંચી મૂર્તિ, ઈન્દ્રદેવ અવતારમાં જોઈ શકાય છે. સૌથી ઊંચા ગણપતિ વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો!

25 September, 2023 06:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK