Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં વાંચો કવયિત્રી મોના નાયકની રચનાઓ

કવિવાર: રોજ પીંછાં ખરે, तेरे जाने के बाद - કવયિત્રી મોના નાયક

કવિવારની આજની શ્રેણીમાં આપણા ડાયસ્પોરા સર્જકોની નવી પેઢીમાં સુંદર કવિતાકર્મ કરનારાં મોના નાયકની રચનાઓ માણવી છે. ન્યુ જર્સીમાં રહેતાં મોના નાયક આશાસ્પદ નામ છે. ગઝલ, ગીતો, અછાંદસમાં તેઓએ કલમ ચલાવી છે. નવા જ રદીફ અને કાફિયાની આંગળી પકડીને મોના નાયકે ભાવસભર `ઊર્મિ`ઓને વ્યક્ત કરી છે. ભાષાની સરળતા અને લાઘવતા એ એમનાં કાવ્યોની વિશેષતા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

27 January, 2026 12:03 IST | Mumbai | Dharmik Parmar
મેમોરિયલ કોન્સર્ટથી શરૂ થયેલા સંબંધની વૈશ્વિક મંચ સુધીની સફર - તસવીર સૌજન્ય પીઆર

ઉસ્તાદ ઝાકીર હુસૈનને શ્રધ્ધાંજલીની પ્રસ્તુતી સાથે પૃથ્વી થિએટર લોલાપલુઝામાં

પૃથ્વી થિયેટર લોલાપલૂઝા ઇન્ડિયા ૨૦૨૬માં `પૃથ્વી પ્રેઝન્ટ્સ` સાથે પ્રવેશ કરવા સજ્જ છે. આ ખાસ સંગીતમય કાર્યક્રમ દિવંગત ઉસ્તાદ ઝાકિર હુસેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

21 January, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ જયન્ત વસોયાની રચનાઓ

કવિવાર: નામ હો તો શક્ય છે કે ઘર મળે- કવિ જયન્ત વસોયા

આજે આપણે કવિવારની શ્રેણીમાં અનુઆધુનિક યુગના કવિ જયન્ત વસોયાની શબ્દસૃષ્ટિમાં મહાલવાનું છે. તેમનું પૂરું નામ જયંતિલાલ વશરામભાઇ વસોયા. કવિનો જન્મ ઉપલેટામાં ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૯ને દિવસે થયેલો. કવિ પોતે જ એમની એક ગઝલમાં કહે છે કે `કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં નથી` કવિએ ઓછું લખ્યું છે પણ જરાય આછું નથી લખ્યું. તેમની ગઝલોમાં જીવન જીવવાની દિશા છે અને જીવનના વિવિધ રંગોનો ઉઘાડ છે. જીવનની સાથે કાવ્યસાધનામાં પણ તે સતત શબ્દોને મઠારતા રહ્યા જેને પ્રતાપે તેમનું ભાવવિશ્વ સહજ અને સઘન રીતે ઊઘડી શક્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

20 January, 2026 02:12 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ભાવેશ ભટ્ટની રચનાઓ

કવિવાર : આકાશ લાગ શોધી પેસે છે શાયરીમાં..... કવિ ભાવેશ ભટ્ટ

સમકાલીન ગુજરાતી શાયરોમાં જેણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એવા કવિ ભાવેશ ભટ્ટની રચનાઓ સાથે આજે કવિવારને આંગણેથી રૂબરૂ થવું છે. અમદાવાદમાં જન્મેલા ભાવેશભાઈએ એસ.એસ.સી બાદ ગુજરાત કૉલેજમાં એડમિશન લીધું પણ ભણતર પૂરું ન કરી શક્યા. ભાવેશભાઈએ પોતાની ગઝલો થકી ભાષાને સજાવી છે. આધુનિક યુગની ગુજરાતી ગઝલનો તે આગવો અવાજ છે ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.    

13 January, 2026 02:23 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ દીપક ત્રિવેદીની રચનાઓ

કવિવાર : મનની કચરાપેટીમાં ભાઈ ફેરવજો સાવરણી... કવિ દીપક ત્રિવેદી

આજના કવિવારમાં માણીશું કવિ દીપક ત્રિવેદીની રચનાઓને. આમ તો દીપકભાઈ એટલે સિવિલ એન્જિનિયર. તેમની કલમ પણ એટલી જ બળૂકી છે. તેઓ સતત નવા નવા સાહિત્ય પ્રકારમાં સંશોધન પણ કરતા રહે છે. અધ્યાત્મ અને સંતકવિઓનાં સર્જનનો પણ ઊંડો અભ્યાસ ધરાવે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

06 January, 2026 12:46 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુધાંશુની રચનાઓ

કવિવાર: માર રે ખાઈને મંગલ જીવવાં જી રે…. કવિ સુધાંશુ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધાંશુની. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પણ તેમનું `સુધાંશુ` ઉપનામ જ તેમની ઓળખ છે. જન્મસ્થળ પોરબંદર. સૌરાષ્ટ્ર દૈનિકમાં નોકરીથી શરૂઆત કરી. મુંબઇમાં જન્મભૂમિ સાથે પણ તેઓએ અમૂક વર્ષો પત્રકારત્વમાં સેવા આપી. તેમના જીવન અને સાહિત્ય પર ઝવેરચંદ મેઘાણીનો ખૂબ પ્રભાવ. મેઘાણીની આંગળી પકડીને લોકસાહિત્યમાં અને પછીથી ભજનસાહિત્યમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. પરંપરાગત ભજનોના ઢાળ પર બેસીને તેઓએ અનેક નવલાં ભજનો પણ પીરસ્યાં છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

30 December, 2025 11:36 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ મુકુલ ચોક્સીની રચનાઓ

કવિવાર: પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો- કવિ મુકુલ ચોક્સી

આજની કવિવાર (Kavivaar) શ્રેણીમાં મળીએ સુરતના શાયર મુકુલ ચોક્સીને. મુકુલભાઈ સેક્સોલોજિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેમને સાહિત્યનો વારસો પરિવારમાંથી જ મળ્યો છે. માત્ર અઢાર વર્ષના મુકુલ ચોક્સીની એક સાથે આઠ ગઝલો કવિલોકમાં આવતાં પ્રયોગશીલ કવિ તરીકેના પગરણ માંડી જ દીધા હતા. તેમની કવિતામાં પ્રણયનો રંગ સાહજિક રીતે આવે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

23 December, 2025 01:55 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ પુરુરાજ જોશીની રચનાઓ

કવિવાર: આસોમાં સ્મરણોના દીવા રૂંવે રૂંવે રોયાં સાજન.... કવિ પુરુરાજ જોશી

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિશ્રી પુરુરાજ જોશી અને તેમની શબ્દયાત્રાની. પુરુરાજ જોશીનો જન્મ નડિયાદમાં થયો હતો. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી અને શિક્ષક તરીકે તેમણે કામ કર્યું. લેખન અને સંપાદનના ક્ષેત્રે તેમનું પ્રદાન વિશિષ્ટ રહ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

16 December, 2025 01:25 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK