‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
આજે આપણે ગુજરાતી ભાષાના હોનહાર કવિ કરસનદાસ લુહાર વિશે વાત કરવી છે. ભાવનગરના આ કવિ પાસેથી આપણને અનેક સુંદર કવિતા, ગીતો મળ્યાં છે. ‘નિરંકુશ’ ઉપનામધારી આ કવિએ મોટેરા અને બાળકો બંનેને ગમે તેવા કાવ્યો આપ્યા છે. ‘જય જવાન’, ‘લીલો અભાવ’, `જળકફન’ જેવા સંગ્રહો આપનાર આ કવિની કેટલીક કાવ્યકણિકાઓ માણીએ.
26 March, 2024 09:59 IST | Mumbai | Dharmik Parmar
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આજે આપણે ભૂલેશ્વરમાં આવેલા અતિ પ્રાચીન એવા મારવાડી સમુદાયના બડા જગદીશ મંદિર વિષે વાત કરીશું. આ મંદિરમાં હોળી પર્વ આવે તે પહેલાં જ પંદર દિવસ અગાઉ તેની ઉજવણી શરૂ થઈ જાય છે. મારવાડી લોકો અહીં ભેગા થઈને ‘ફાગ’ ગાય છે. આવો, હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બડા જગદીશને ભક્તિભાવે રીઝવીએ
19 March, 2024 09:05 IST | Mumbai | Dharmik Parmar
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
ગુજરાતી સાહિત્યમાં જેનું સુંદર પ્રદાન છે એવા કવિ સુંદરમની કેટલીક કવિતાઓ તમારી સામે મૂકવી છે. માત્ર ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ કરનાર આ કવિની બળુકી કલમે ગુજરાતી ભાષાને ઉત્તમ સર્જનો આપ્યા છે. કડવી વાણી, કાવ્યમંગલા, રંગ રંગ વાદળિયાં, વસુધા, યાત્રા જેવા તેમના સંગ્રહોમાંથી આપણને અનેક ઉત્તમ રચનાઓ મળે છે.
12 March, 2024 09:54 IST | Mumbai | Dharmik Parmar
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આપણા સનાતન શાસ્ત્રોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. જુદી-જુદી કમ્યુનિટિમાં સૌના કૂળ દેવીઓ જુદા હોય છે. આજે વાત કરવી છે મલાડમાં આવેલાં જીણ માતા મંદિર વિશે. મૂળ રાજસ્થાન પ્રવાસી સમુદાયની કુળદેવી જીણ માતાનું મંદિર અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ન માત્ર નવરાત્રી પણ આડા દિવસે પણ અહીં લોકોની ભીડ રહેતી હોય છે.
05 March, 2024 09:07 IST | Mumbai | Dharmik Parmar
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
મિત્રો આજે કવિવારમાં ગાંધીનગરમાં રહેતા ડૉ. મુકેશ ભુપતરાય જોષીની રચનાઓ લઈને તમારી સામે આવ્યો છું. તેઓ પોતે જાણીતા ઈજનેર છે પણ સાથે તેઓની કલમ પણ એટલી જ સરસ રીતે ચાલી રહી છે. ઇન્ડિયન ઇન્સટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈથી પી. એચ ડીની પદવી ધરાવતાં આ સર્જક પાસે મા સરસ્વતીની અપાર કૃપા છે, એમ કહીએ તો એમાં કશું જ ખોટું નથી.
27 February, 2024 08:49 IST | Mumbai | Dharmik Parmar
મિત્રો આજે તમારા માટે એક નવું આસ્થાનું એડ્રેસ લઈને આવ્યો છું. આજે કાંદિવલી વેસ્ટમાં ચાર કોપ ગામમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં આપણે લટાર મારવાની છે. મુંબઈમાં જલારામ બાપાનું આટલું ભવ્ય શિખરબદ્ધ મંદિર બીજે ક્યાંય જોવા મળશે નહિ. શ્રી જય જલારામ સેવા સંસ્થાન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ મંદિરનો કારોબાર અત્યારે સંચાલિત કરવામાં આવી રહ્યો છે. ચારકોપ વિલેજમાં ગણેશ વિસર્જન તળાવના પરિસરમાં લગભગ સવા એકર વિસ્તારમાં આ મંદિર ફેલાયેલું છે. આ મંદિરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપા જ નહીં પણ સાથે શ્રી રામ દરબાર, શ્રી અંબાજી માતા, શ્રી રાધા કૃષ્ણજી, શ્રી ગણેશજી તથા શ્રી હનુમાનજી મહારાજ, નાગદેવતાના દર્શન પણ થઈ જાય છે. વળી, શ્રી મહાદેવજીના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. પૂ. જલારામ બાપાનો તો ભૂખ્યા કાજે ભોજન બનજો... આ જીવનમંત્ર હતો. માટે જ અહીં પણ `માતુશ્રી વીરબાઈ મા`ના નામથી એક વિશાળ ભોજન ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં પ્રત્યેક રવિવારે મધ્યાહને ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવે છે. તો આવો, કઈ રીતે મુંબઇમાં આ જગ્યાએ બાપા બિરાજ્યા તેની રોચક વાતો સાથે મંદિરની શબ્દમુલાકાતે જઈએ...
20 February, 2024 07:58 IST | Mumbai | Dharmik Parmar
સેન ફ્રાન્સિસ્કોનું ચાઇનાટાઉન, નોર્થ બીચ અને ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટની બાજુમાં આવેલું છે, તેનો સમૃદ્ધ ઇતિહાસ 21 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરી વચ્ચે દેખાતા ન્યુ મૂન પર શરૂ થતા ચાઇનીઝ નવા વર્ષની ઉજવણી સાથે જોડાયેલો છે. આ ઉજવણીઓ અને વિસ્તારના પ્રવાસ સાથે ચાઇનીઝ સમુદાયનું નૃવંશીય મહત્વ અને શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ભળવું દર્શાવે છે. ઇતિહાસમૂળ 1849 માં ગોલ્ડ રશ દરમિયાન સ્થપાયેલું અને 1906ના ભૂકંપ પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું, ચાઇનાટાઉન સેન ફ્રાન્સિસ્કોના ચાઇનીઝ સમુદાયના કેન્દ્રમાં છે જે શહેરમાં વસનારું સૌથી મોટું એશિયન વંશીય જૂથ છે. સેન ફ્રાન્સિસ્કોની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી ચાઇનીઝ ડાયાસ્પોરાના ભાગ તરીકે ઓળખાતી હોવાથી, ચાઇનાટાઉન "ચાઇનીઝ અમેરિકાની બિનસત્તાવાર રાજધાની" છે. ઇતિહાસ અને સાંસ્કૃતિક અધિકૃતતાથી સમૃદ્ધ, આ વિસ્તાર અનન્ય અનુભવો આપે છે જે તમને તેની સ્વાદિષ્ટ વાનગીઓથી લઈને ગતિશીલ નાઇટલાઇફ સુધી ક્યાંય બીજે મળી નહીં. (તસવીરો - સૅન ફ્રાન્સિસ્કો ટ્રાવેલ)
16 February, 2024 07:28 IST | Mumbai | Chirantana Bhatt
પ્રેમ એટલે તો સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો... ગુજરાતી સાહિત્યમાં પ્રેમ વિષયને જ કેટલો પ્રેમ કરવામાં આવ્યો છે. ભાગ્યે જ કૉઈ એવો કવિ હશે જેણે પ્રેમ પર કવિતા નહીં કરી હોય. વળી, દંપતી બંને સાહિત્યનો શોખ ધરાવતા હોય એવા કપલ્સ પણ છે જ. જેણે એકબીજાને જેટલાં ચાહ્યાં હોય એટલો જ પ્રેમ શબ્દોને પણ કર્યો હોય. આજે વેલેન્ટાઇન્સ સ્પેશિયલ કવિવારમાં મુંબઈના સાહિત્યને સમર્પિત યુગલ એવા સંજય પંડયા અને પ્રતિમા પંડયાની કેટલીક પ્રેમ વિષયક કવિતાઓ લઈને આવ્યો છું.... તો આવો.. માણીએ તેઓની મસ્ત કવિતાઓ, અને પડી જઈએ તે શબ્દોના પ્રેમમાં
13 February, 2024 10:34 IST | Mumbai | Dharmik Parmar
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.