ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

Mother’s Day:‘કલમના કસબી’ સાહિત્ય ગ્રુપની કવિયત્રીઓની રચના સાથે બનાવો દિવસને ખાસ

આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મેના રોજ એટલે કે આજે `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે ‘કલમના કસબી’ સાહિત્ય ગ્રુપની કવિયત્રી બહેનોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે મા અને માતૃત્વ પર લખેલી તેમની કેટલીક સુંદર રચનાઓ શૅર કરી છે. આવો માણીએ તેમની રચનાઓ.

14 May, 2023 03:02 IST | Mumbai | Karan Negandhi
માતા પરની ગુજરાતી કહેવતો વિશે જાણો

Mother`s Day: માતાનું અપાર મૂલ્ય વર્ણવતી આ ગુજરાતી કહેવતો તો ખબર હોવી જ જોઈએ

ગુજરાતી કહેવતો આપણી લોકસંસ્કૃતિનું દર્પણ છે. સાદી ભાષામાં સમજીએ તો કહેવતો એટલે કોઈ કહેલી વાત અથવા કથન કે લોકો દ્વારા બોલવામાં આવતી વાચા. જેમાં સમાજ વ્યવહારનું સીધું પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાતીમાં કહેવતોનો સંખ્યાબંધ ખજાનો છે. આ ખજાનામાંથી આજે આપણે માતાનું મૂલ્ય અને ઢગલો પ્રેમ દર્શાવતી કહેવકો વિશે વાત કરીએ. 14 મેના રોજ મધર્સ ડે આવી રહ્યો છે. જેની ઉજવણીના અંતર્ગત આજે અમને તમને એવી કહેવત જણાવીશું જે એક કહેવતમાં માતાનો અદ્ભૂત વાત્સલ્ય અને અમૂલ્ય મમતા તથા જેને શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.   

08 May, 2023 03:49 IST | Mumbai | Nirali Kalani
લોકકલા કલગીતૂરા પર આધારિત એ જ નામના નાટકની એક ઝલક

પ્રતિબિંબઃ NCPAમાં થનારા મરાઠી નાટ્યોત્સવમાં લોકકલા અને આધુનિક મુદ્દાઓ પર નાટકો

મહારાષ્ટ્ર દિવસની ઉજવણી હજી હમણાં જ થઇ છે અને આ જ અઠવાડિયે NCPAમાં પ્રતિબિંબ મરાઠી નાટ્ય ઉત્સવની શરૂઆત થશે. મરાઠી થિએટરને પ્રોત્સાહન આપવાના આશયથી આ નાટ્યોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ નાટ્યોત્સવમાં નાટકોનું મંચન થશે, વાચિકમ યોજાશે, વિવિધ કાર્યશાળાઓનું આયોજન પણ થશે. મરાઠી થિએટરમાં નોંધપાત્ર કામ કરનારી પ્રતિભાઓ દર વર્ષની માફક, આ વર્ષે પણ આ નાટ્યોત્સવ સાથે જોડાઇ છે. પ્રતિબિંબની આ દસમી આવૃત્તિ છે. 5મી મેથી 7મી મે દરમિયાન આ નાટ્યોત્સવનું આયોજન થઈ રહ્યું છે.  (તમામ તસવીરો - માઇન્ડ્ઝ વર્ક પીઆર)

02 May, 2023 04:42 IST | Mumbai | Chirantana Bhatt
 આજે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)છે, જીવનના આનંદમય લયમાં ફરતી વખતે શરીરના અભિવ્યક્તિના વિવિધ રૂપકો બનાવે છે તેવી કળાને જોવા અને સમજવાની તક.

World Dance Day: કોઈ માટે ઊર્જા છે તો કોઈના જીવનનો અભિન્ન ભાગ છે નૃત્ય

કેટલાક માટે નૃત્ય જીવન છે તો કેટલાક માટે આનંદ, કેટલાક માટે સાધના છે તો કેટલાક માટે શ્વાસ. આમ, દરેક માટે નૃત્યનું સ્વરૂપ અલગ છે. આજે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)છે, જીવનના આનંદમય લયમાં ફરતી વખતે શરીરના અભિવ્યક્તિના વિવિધ રૂપકો બનાવે છે તેવી કળાને જોવા અને સમજવાની તક. ભારતીય નૃત્યોની બહુરંગી દુનિયા સાબિત કરે છે કે કલાના આ શિખર પર આપણી સંસ્કૃતિના સુવર્ણ પ્રકરણો વધુ સારી રીતે વાંચી શકાય છે. ત્યારે નૃત્યકારો માટે ખરેખર નૃત્ય શું છે? તે જાણવા માટે મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નૃત્યકારો સાથે વાતચીત કરી હતી. 

29 April, 2023 10:54 IST | Mumbai | Nirali Kalani
મહાવીર જયંતિ

Mahavir Jayanti:જાણો સિદ્ધાર્થ કેવી રીતે બન્યા મહાવીર,શ્રી રામ સાથે શું છે સંબંધ

મહાવીર જયંતિ (Mahavir Jayanti 2023) પર 24માં જૈન તીથાઁકર વર્ધમાન મહાવીરના જન્મને જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં ચૈત્ર શુક્લ ત્રયોદશી તિથિના દિવસે 599 ઈ.પૂ. મહાવીર સ્વામીનો જન્મ બિહારના વૈશાલી જિલ્લાના કુંડગ્રામમાં થયો હતો. તેમનો જન્મોત્સવ મહાવીર જયંતીના નામે ઓળખવામાં આવે છે. આ વર્ષે મહાવીર જયંતિ આજે એટલે કે 4 એપ્રિલે છે. 

04 April, 2023 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કરનો વૅડિંગ લૂક

મનમોહક મંગળસૂત્ર

અભિનેત્રી સ્વરા ભાસ્કરના મંગળસૂત્રની ડિઝાઇનમાં જોવા મળેલું કલ્ચરલ કનેક્શન એ વાતનો પુરાવો છે કે આજકાલ ટુ-બી બ્રાઇડને પણ ભારતીય સંસ્કૃતિનો ટચ હોય એવાં મંગળસૂત્ર પસંદ પડી રહ્યાં છે. સુહાગનું પ્રતીક ગણાતા આ શુકનવંતા ઘરેણાના માર્કેટમાં કેવા ઑપ્શન્સ અવેલેબલ છે જોઈ લો

30 March, 2023 05:29 IST | Mumbai | Varsha Chitaliya
 રામનવમી પર કરો રામચરિતમાનસના આ પાઠ

Ram Navami:ધન પ્રાપ્તિ અને વિવાહ સંબંધિત સમસ્યા માટે આજે રામચરિતમાનસના આ પાઠ કરો

આજે રામ નવમી (Ram Navami 2023) નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રામનવમીના દિવસે લોકો વ્રત રાખે છે, કન્યા પૂજન કરે છે અને હવન કરે છે. આ સાથે આ દિવસે ભગવાન રામની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે, તેથી તેને રામ નવમી પણ કહેવામાં આવે છે. રામ નવમીના શુભ અવસર પર દેશભરના તમામ રામ મંદિરોમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. તેમજ રામાયણ અને રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. રામચરિતમાનસના કેટલાક સૂત્રો ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે રામચરિતમાનસના ગોરંભનો પાઠ કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. તમારી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે રામચરિતમાનસના કેટલાક પદોનો પાઠ કરવાથી શુભ ફળ મળે છે. આવો જાણીએ રામચરિતમાનસની ચોપાઈ વિશે...

30 March, 2023 11:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિદ્ધિ સોનીની કંપની દ્વારા કરવામાં આવેલું ફ્લાવર ડેકોરેશન (ડાબે) અને કલ્પેશ પ્રજાપતિએ ડિઝાઇન કરેલા ફ્લોરલ સેટઅપની ઝલક

દેશી લગ્નમાં વિદેશી મહેક

સમર વેડિંગમાં ગુલાબ, ગલગોટા, મોગરો, રજનીગંધા જેવાં દેશી ફૂલો ઉપરાંત ઑર્કિડ, કાર્નેશન, પીઆની, હાઇડ્રેન્જા, ફેનેલૉપ્સિસ, સિમ્બિડિયમ, ઍસ્ટોમા, ઍન્થુરિયમ, ફ્રૅન્જિપાની, ઍલ્સ્ટ્રમીરિયા જેવાં વિદેશી ફૂલોની પણ ખૂબ ડિમાન્ડ હોય છે. પ્રસંગની શોભામાં વધારો કરતી ફૂલોની સજાવટમાં નવું શું ચાલે છે જોઈએ

09 March, 2023 05:31 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK