Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ દિનેશ ડોંગરે `નાદાન`ની રચનાઓ

કવિવાર: પ્રભુ બહુ થાકીને સૂતો છે : કવિ દિનેશ ડોંગરે `નાદાન`

આજની કવિવારની શ્રેણીમાં મળીએ વડોદરાના શાયર દિનેશ ડોંગરે `નાદાન`ને. વડોદરામાં જન્મેલા આ શાયરની માતૃભાષા તો મરાઠી પણ રાજ્યભાષા ગુજરાતી. વ્યવસાયે તેઓ એડ્વોકેટ. દિનેશ ડોંગરે પાસેથી આપણને અનેક ગઝલો મળી છે. પ્રવીણ દરજી કહે છે એમ આ કવિનો સ્થાયી ભાવ ઉદાસીનો રહ્યો છે. તેઓની રચનામાં પ્રેમ, વિરહ અને સામાજિક નિસ્બતનો ત્રિવેણી પ્રવાહ જોવા મળે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

10 March, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar
‘મિડ-ડે’એ જુદા-જુદા ક્ષેત્રની સ્ત્રીઓને પૂછ્યું કે તેમના મતે મૉડર્ન સ્ત્રી એટલે કોણ?

ઓળખાણ પડી? હું છું મૉડર્ન વુમન

સ્ત્રીને તો ભગવાન પણ ઓળખી નથી શકતા એવું માનવામાં આવે છે. તો પણ સારી બાબત એ છે કે વર્ષોથી સ્ત્રીને ઓળખવાનો પ્રયાસ પડતો મુકાયો નથી. છેલ્લાં ૨૦ વર્ષોમાં સ્ત્રીઓમાં અને સ્ત્રીઓની પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મૉડર્ન સ્ત્રી એટલે આજના સમયમાં જીવતી સ્ત્રીઓ. લોકો માને છે કે તેઓ મૉડર્ન સ્ત્રીને ઓળખે છે : કામકાજ કરે, મૉડર્ન કપડાં પહેરે, હોશિયાર હોય, કમાતી હોય... જોકે તે આવી કેમ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ ‘મિડ-ડે’એ જુદા-જુદા ક્ષેત્રની સ્ત્રીઓને પૂછ્યું કે તેમના મતે મૉડર્ન સ્ત્રી એટલે કોણ? તેમની અંદર મૉડર્ન સ્ત્રીના કયા ગુણો છે, તે પોતાની મા અને દાદી કરતાં કઈ રીતે જુદી પડે છે, તેના માટે પૈસાનું શું મહત્ત્વ છે, તે પોતાના જીવનના પુરુષો પાસેથી શું અપેક્ષા રાખે છે. તેનાં દાદીએ એટલે લગ્ન કર્યાં કારણ કે તેમને આર્થિક કે સામાજિક સિક્યૉરિટીની જરૂર હતી, મમ્મીએ એટલે લગ્ન કર્યાં કારણ કે તેનાં માતા-પિતાએ કહ્યું કે પરણી જા; પણ તેના માટે એવું નથી. તો પછી લગ્નનું મહત્ત્વ તેના જીવનમાં શું છે? અને છેલ્લે અમે તેમને પૂછ્યું કે તે ખુશ છે કે નહીં? આવો તેમના જવાબો જાણીએ અને એના થકી નજીકથી સમજીએ આપણી મૉડર્ન વુમનને...

08 March, 2026 12:34 IST | Mumbai | Jigisha Jain
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવયિત્રી કાલિન્દી પરીખની રચનાઓ

કવિવાર : રંગ લીલો બની જાય લાલી... કવયિત્રી કાલિન્દી પરીખ

કવિવારની આજની શ્રેણીમાં વાત કરવી છે અમરેલીનાં કવયિત્રીની. કાલિન્દી પરીખ પાસેથી આપણને આજ સુધી ત્રીસ પુસ્તકો મળ્યાં છે. યજ્ઞેશષ, અંતર્દાહ,ગીરમંગલ, અપરિચિત એ તેમની નવલકથાઓ છે. ક્યાંક વચ્ચે દીવાલ, (ગઝલસંગ્રહ) અને શેતરંજી (અછાંદસ) આ બંને કાવ્યસંગ્રહ છે.  તે ઉપરાંત વાર્તાઓના અને અનુવાદના સંપુટ પણ મળ્યા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

03 March, 2026 02:39 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ જૈમિન ઠક્કર `પથિક`ની રચનાઓ

કવિવાર: `જોઈ લે, આંખોમાં મુશળધાર છું` - કવિ જૈમિન ઠક્કર `પથિક`

કવિવારની આજની શ્રેણીમાં વડોદરાના નવી પેઢીના શાયર પાસે જવું છે. `પથિક` ઉપનામથી જેણે ગઝલની આગવી કેડી કંડારી છે એવા જૈમિન ઠક્કરનો જન્મ વડોદરામાં થયો હતો. ગઝલસર્જન ઉપરાંત તેઓ અન્ય કવિઓની રચનાઓનો આસ્વાદ પણ કરાવવા બાબતે જાણીતા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

24 February, 2026 02:22 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુધીર દેસાઈની રચનાઓ

કવિવાર : વ્હાલપનું નામ! એને બોલું તો કેમ કરી બોલું? : કવિ સુધીર દેસાઈ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું.  `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ઈશ્ક પાલનપુરીની રચનાઓ

કવિવાર: પ્રેમમાં તો જરા થોભવું જોઇએ - `ઈશ્ક` પાલનપુરી

કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar
નવનિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર તમામ વયના સાધકોને આંતરિક ઉન્નતિના સુવ્યવસ્થિત માર્ગ પર આગળ વધારવા માટે બન્યું છે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા મુલુંડ ખાતે સ્થપાયેલ નવા સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુદેવ રાકેશજીના કરકમળેના હસ્તે સંપન્ન થયું. રૂનવાલ એન્થુરિયમ, એલબીએસ માર્ગ, મુલુંડ પશ્ચિમ ખાતે સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર શહેર માટે આધ્યાત્મિક જ્ઞાન અને આંતરિક જાગૃતિનું દીપસ્તંભ બનશે, જે મનન, અધ્યયન અને આત્મવિકાસ માટે સમર્પિત સ્થાન બની રહેશે. વિશ્વભરમાં 206 થી વધુ કેન્દ્રો સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે આધ્યાત્મિકતા (Spirituality) ને સહેલું અને સુલભ બનાવવાની પોતાની દ્રષ્ટિને સતત આગળ ધપાવી રહ્યું છે.

06 February, 2026 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ટેરેન્સ જાનીની રચનાઓ

કવિવાર: ખુદા છે ફરાર વરસોથી... કવિ ટેરેન્સ જાની

આજે કવિવારની શ્રેણીમાં યાદ કરવો છે એ શાયર. જેણે બહુ જ જલ્દી આપણી વચ્ચેથી એક્ઝિટ લઈ લીધી. ૧૧ વર્ષ પહેલાં ટેરેન્સ જાનીનું માર્ગઅકસ્માતમાં નિધન થયું હતું. ગુજરાતી ભાષાએ એક આશાસ્પદ કવિને ગુમાવ્યો. આ કવિએ `સાહેબ` તખલ્લુસથી સુંદર કૃતિઓ આપી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

03 February, 2026 02:32 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK