Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

09 March, 2019 10:52 AM IST |

શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

અનિલ કપૂર

અનિલ કપૂર


અનિલ કપૂર છેલ્લા ચાર દાયકાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વર્ચસ જમાવી રહ્યો છે. આમ છતાં તે કહે છે કે તેને પોતાનામાં ઘણા સુધારા કરવા છે. આ વિશે વધુ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે હું સારું કામ કરું, સારી વ્યક્તિ બનું. મારું માનવું છે કે વ્યક્તિમાં સામથ્ર્યની કોઈ કમી નથી હોતી. એથી જ આપણે પોતાને જે ક્રેડિટ આપીએ છીએ એના કરતાં પણ વધુ કામ કરવા માટે આપણે સક્ષમ છીએ.

આ પણ વાંચો : બૉલીવુડની ફિલ્મોમાં મરજીથી થતા સેક્સને દેખાડવામાં નથી આવતા: ઝોયા અખ્તર



હું શું કામ કરી શકું અને વધુ સારી રીતે કેવી રીતે કરી શકું એ એક્સપ્લોર કરવાનું મારી લાઇફનું મિશન છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2019 10:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK