Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન કરીશ તો તિરુપતિમાં જ કરીશ : પ્રભાસ

લગ્ન કરીશ તો તિરુપતિમાં જ કરીશ : પ્રભાસ

08 June, 2023 04:48 PM IST | Tirupati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે. તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂને રિલીઝ થવાની છે. એ અગાઉ હાલમાં જ પ્રભાસ તિરુપતિમાં બાલાજી ભગવાનનાં દર્શને ગયો હતો. બાલાજી ભગવાન પ્રત્યે તેને અતૂટ શ્રદ્ધા છે. આ જ કારણ છે કે પોતાના જીવનના મહત્ત્વના તબક્કાની શરૂઆત ત્યાંથી કરવાનો તેણે નિર્ણય લીધો છે. તેને લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં પ્રભાસે કહ્યું કે હું જ્યારે પણ લગ્ન કરીશ તો તિરુપતિમાં કરીશ.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 04:48 PM IST | Tirupati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK