Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > જીવનમાં સંસ્કારનો ઉદય ક્યારેય થાય?

જીવનમાં સંસ્કારનો ઉદય ક્યારેય થાય?

30 March, 2024 01:07 PM IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સદ્બુદ્ધિનો વપરાશ શરૂ થાય એ ક્યારેય કોઈ કહી શક્યું નથી. બસ, તમારે પ્રયત્નો ચાલુ રાખવાના.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ

ધર્મ લાભ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ


૧૮ વર્ષની વયથી ૩૦ વર્ષની વયનાં યુવાન-યુવતીઓ માટેના એક વર્કશૉપનું આયોજન મારી નિશ્રામાં જાહેર થયું, જેનું નામ આપવામાં આવ્યું ‘એઇટીન પ્લસ’. આ વર્કશૉપનો સમય હતો સવારના ૯થી બપોરના ૩ સુધીનો. જગ્યાની મર્યાદા હોવાના કારણે સંખ્યા વધુમાં વધુ ૩૦૦ની જ યુવાન-યુવતીઓને લેવાની એવું પણ નક્કી થયું હતું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 01:07 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK