ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ‘નોવાક જૉકોવિચની જેમ મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેય હાર માનતો નથી. બન્નેમાં જબરદસ્ત મેન્ટલ પાવર છે. બન્નેમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાં પણ શાંત અને સંયમિત રહેવાની અનોખી ક્ષમતા છે.’
દીપ્તિ શર્મા
વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૩૫૬ વિકેટ લેનાર દીપ્તિ શર્મા હાલમાં વિમ્બલ્ડનમાં ટેનિસનો રોમાંચ જોવા પહોંચી હતી. ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ‘નોવાક જૉકોવિચની જેમ મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેય હાર માનતો નથી. બન્નેમાં જબરદસ્ત મેન્ટલ પાવર છે. બન્નેમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાં પણ શાંત અને સંયમિત રહેવાની અનોખી ક્ષમતા છે.’
