Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાએ ડૉક્ટરોને કર્યો સવાલ, સૈનિકોએ પુલવામાની બૉર્ડર છોડી હોત તો શું થાત?

તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાએ ડૉક્ટરોને કર્યો સવાલ, સૈનિકોએ પુલવામાની બૉર્ડર છોડી હોત તો શું થાત?

Published : 22 August, 2024 07:57 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવાલ પૂછ્યો છે કે જો દેશની સરહદ પર સુરક્ષા કરી રહેલા જવાનો પુલવામાની બૉર્ડર છોડી દે તો શું થાય?

હડતાળની ફાઇલ તસવીર

હડતાળની ફાઇલ તસવીર


કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને તેની હત્યાના વિરોધમાં ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે એટલે સરકારી હૉસ્પિટલોમાં મેડિકલ-સર્વિસો ખોરવાઈ ગઈ છે. આ સંદર્ભે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા કુણાલ ઘોષે ડૉક્ટરોને અપીલ કરી હડતાળ પૂરી કરવાની વિનંતી કરીને તેમને સવાલ પૂછ્યો છે કે જો દેશની સરહદ પર સુરક્ષા કરી રહેલા જવાનો પુલવામાની બૉર્ડર છોડી દે તો શું થાય?

કુણાલ ઘોષે સોશ્યલ મીડિયાની પોસ્ટમાં બંગાળી ભાષામાં લખ્યું હતું કે ‘મને એક સવાલ થાય છે કે ૨૦૧૯માં પુલવામામાં હુમલો થયો એમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનો શહીદ થયા હતા. તેમને ન્યાય મળ્યો નથી. જો જવાનોએ બૉર્ડર છોડીને અમને ન્યાય આપો એવાં સૂત્રો ઉચ્ચાર્યાં હોત તો શું થાત?’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 07:57 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK